________________
समतासागरे
नवमस्तराः
२४६
(વિયોજિની). गुरुदक्षिणहस्तसन्निभः
__सहदीक्षेऽपि गुरौ समर्पितः विनयकविदस्मदीयकां
नयतात् स्वैरमनोदशां दृढां ।।१८।।
(વસન્નતનવા) पूज्यैः स्वपूज्यचरितं रचितं सुभक्त्या
नेत्रोदवाहकवरं हृदयंगमं च । तत्प्रेरणापदकृपां समवाप्य तस्मात्
कल्याणबोधिरचितं त्विदमस्ति काव्यम् ।।१९।।
ગુરુદેવ !... આપ સૂરિ પ્રેમનાં Right hand હતા. સહદીક્ષિત ગુરુ માટે ય આપને ઉછળતો સમર્પિતભાવ હતો... ઓ વિનયમાં Master ગુરુદેવ !... આપ અમારી દૃઢ થઈ ગયેલી સ્વચ્છેદવૃત્તિને દૂર કરી દો.ll૧૮II
પૂજ્ય ગુરુદેવે (શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ) વગુરુદેવનું અસ્ત્રિ (‘સાત્વિકતાનો તેજ સિતારો') ભક્તિભાવે લખ્યું... હૃદયંગમ છે આ ચરિત્ર... પાને પાને અનરાધાર વરસે છે અશ્રુઓ. ગુરુદેવની પ્રેરણા મળી... ના.. બલ્લે જાણે કૃપા જ મળી, ને કલ્યાણબોધિએ તે ચરિત્રના આધારે આ કાવ્ય રચ્યું..ll૧૯ll
નથી તો હું કવિ... કે નથી મારામાં વિશિષ્ટ બુદ્ધિ.. કેવું નસીબ ! તે મહાસાધકના દર્શન પણ ન પામ્યો. ગુરુદેવે જે પ્રકૃષ્ટ ભક્તિભાવોથી ચરિત્ર રચ્યું છે તેનો અંશ પણ મારામાં નથી.. ઓહ.. કશું નથી... પણ.. છતાં ય હું કૃતાર્થ છું... તે સાધક પરના ગુણાનુરાગથી...ll૨૦HIL
नाऽहं कविन च ममास्ति विशिष्टबुद्धि
स्तद्दर्शनेन रहितोऽस्मि कुभाग्ययोगात् । पूज्यप्रभक्तिभरबिन्दुरहो ! न किन्तु
તત્સાધવે નમુદ્દાડમિ વૃતાર્થનન્મા ર૦||
૧. ટ્રમ્ = બહાનું