________________
२५५
समतासागरे
न्यायविशारद-पंन्यासभानुविजयगणिवर्याः ((વિનયમુવનભાનુસૂરીશ્વરા))
आशैशवसहचरसहोदरोऽपि मदधिकविरागवान्,
यौवनेऽपि तीव्रसंवेगोऽभूत् । सहदीक्षित आसीत्, परन्तु यावज्जीवनं तस्य य: समर्पणभाव: स जगद्दुर्लभः । तत्कृतस्य प्राज्यस्य नामस्तवसूत्रजपस्य प्रभावात् 'समाहिवरमुत्तमं दितु इति प्रार्थनायाः फलरूपां समाधिमाप्य तज्जीवनं धन्यमभूत् ।”
अध्यात्मयोगयः पंन्यासभद्रंकरविजयगणिवर्याः
“ तदुच्चकोटेराराधनायाः रहस्यमासीत् तद्विनयगुणः । तत्सर्वसिद्धिबीजमभूद् गुरुचरणे कृतं सर्वसमर्पणम् ।
उत्तमजातिकुलयोर्जन्म - उत्तमगुरुसेवा, सदा स्वाધ્યાયોપદ્યુહતા, નિવિાર તાä, પ્રમુમત્તિ:, સંવેો, निर्वेदो, भवभीतरित्यादिकं पुण्यानुबन्धिपुण्यप्राप्यं प्राप्य तेन लघुवयसि अपि- अपूर्वमात्मकार्यं कृतं कारितं च ।
परिशिष्ट-१
२५६
ન્યાયવિશારદ પંન્યાસ ભાનુવિજય ગણિવર્ય (વિજયભુવનભાનુસૂરીશ્વરજી)
બાળપણથી સાથે જ રહેલા સગા ભાઈ હોવા
છતાં ય તેમનો વૈરાગ્ય મારાથી અધિક હતો. યૌવનમાં પણ તીવ્ર વૈરાગ્યવાળા હતાં. અમારી દીક્ષા સાથે જ થઈ, પણ જીવનભર તેમનો જે સમર્પણભાવ હતો તેનો જગતમાં જોટો મળવો દુર્લભ છે. તેઓ લોગસ્સનો જાપ ખૂબ કરતા. તેના પ્રભાવે ‘સમાહિવરમુત્તમં દિંતુ' આ પ્રાર્થનાના ફળરૂપ સમાધિને પામીને તેમનું જીવન ધન્ય થઈ ગયું.”
અધ્યાત્મયોગી પંન્યાસભદ્રંકરવિજયગણિવર્ય “તેમની ઉચ્ચકોટિની આરાધનાનું રહસ્ય તેમનો વિનયગુણ હતો. ગુરૂચરણે કરેલ સર્વ સમર્પણ એ તેમની સર્વસિદ્ધિઓનું બીજ હતું.
ઉત્તમ જાતિ-કુળમાં જન્મ, ઉત્તમ ગુરૂસેવા, સદા સ્વાધ્યાયમાં ઉપયુક્તતા, નિર્વિકાર તારુણ્ય, પ્રભુભક્તિ, સંવેગ, નિર્વેદ, ભવનો ભય વગેરે પુણ્યાનુબંધિ પુણ્યથી મળે છે. તે સર્વ પામીને