SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ २५५ समतासागरे न्यायविशारद-पंन्यासभानुविजयगणिवर्याः ((વિનયમુવનભાનુસૂરીશ્વરા)) आशैशवसहचरसहोदरोऽपि मदधिकविरागवान्, यौवनेऽपि तीव्रसंवेगोऽभूत् । सहदीक्षित आसीत्, परन्तु यावज्जीवनं तस्य य: समर्पणभाव: स जगद्दुर्लभः । तत्कृतस्य प्राज्यस्य नामस्तवसूत्रजपस्य प्रभावात् 'समाहिवरमुत्तमं दितु इति प्रार्थनायाः फलरूपां समाधिमाप्य तज्जीवनं धन्यमभूत् ।” अध्यात्मयोगयः पंन्यासभद्रंकरविजयगणिवर्याः “ तदुच्चकोटेराराधनायाः रहस्यमासीत् तद्विनयगुणः । तत्सर्वसिद्धिबीजमभूद् गुरुचरणे कृतं सर्वसमर्पणम् । उत्तमजातिकुलयोर्जन्म - उत्तमगुरुसेवा, सदा स्वाધ્યાયોપદ્યુહતા, નિવિાર તાä, પ્રમુમત્તિ:, સંવેો, निर्वेदो, भवभीतरित्यादिकं पुण्यानुबन्धिपुण्यप्राप्यं प्राप्य तेन लघुवयसि अपि- अपूर्वमात्मकार्यं कृतं कारितं च । परिशिष्ट-१ २५६ ન્યાયવિશારદ પંન્યાસ ભાનુવિજય ગણિવર્ય (વિજયભુવનભાનુસૂરીશ્વરજી) બાળપણથી સાથે જ રહેલા સગા ભાઈ હોવા છતાં ય તેમનો વૈરાગ્ય મારાથી અધિક હતો. યૌવનમાં પણ તીવ્ર વૈરાગ્યવાળા હતાં. અમારી દીક્ષા સાથે જ થઈ, પણ જીવનભર તેમનો જે સમર્પણભાવ હતો તેનો જગતમાં જોટો મળવો દુર્લભ છે. તેઓ લોગસ્સનો જાપ ખૂબ કરતા. તેના પ્રભાવે ‘સમાહિવરમુત્તમં દિંતુ' આ પ્રાર્થનાના ફળરૂપ સમાધિને પામીને તેમનું જીવન ધન્ય થઈ ગયું.” અધ્યાત્મયોગી પંન્યાસભદ્રંકરવિજયગણિવર્ય “તેમની ઉચ્ચકોટિની આરાધનાનું રહસ્ય તેમનો વિનયગુણ હતો. ગુરૂચરણે કરેલ સર્વ સમર્પણ એ તેમની સર્વસિદ્ધિઓનું બીજ હતું. ઉત્તમ જાતિ-કુળમાં જન્મ, ઉત્તમ ગુરૂસેવા, સદા સ્વાધ્યાયમાં ઉપયુક્તતા, નિર્વિકાર તારુણ્ય, પ્રભુભક્તિ, સંવેગ, નિર્વેદ, ભવનો ભય વગેરે પુણ્યાનુબંધિ પુણ્યથી મળે છે. તે સર્વ પામીને
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy