________________
૧૪
समतासागरे
सप्तमस्तराः
૧૪૮
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पितृवदग्रजोऽप्यस्य, गुरुरचिन्तयत्तदा ।
નમ્ન પ્રતિવારાશા, મોવીયા ઘર?’ TI૧૦૧//
તેમણે સુંદર અંતિમારાધના કરી.
એવામાં પિતા સમાન અગ્રજ એવા પૂ.પં. ભાનવિજયજી ગણિવરે વિચાર કર્યો કે “આપણે છેલ્લે સુધી આશા કેમ છોડવી જોઈએ ?'I૧૦૧l
चिन्तयित्वा तथाऽनेनानायितश्च द्रुतं तदा । राजकोटमहावैद्यः, पर्येक्षत् निश्चिकाय च ।।१०२ ।।
તેમણે વિચાર કરીને શ્રાવકો પાસે રાજકોટના મોટા ડોકટરને બોલાવ્યા. તેમણે તપાસીને નિશ્ચય કર્યો...I/૧૦૨ાા
राद्धान्तेनाऽवदत्सोऽपि, “सच्छिद्रोऽस्त्यन्नसंच: । धमे प्राणाध्वनि नाऽस्य, तस्माद्यात्यन्नपानकम् ।।१०३ ।।
नायुक्तास्तेन कासाश्च, दुःसाध्यः केन्सरः पुनः”। “ત્યં વિમતિપૂર: સ, રિગડથાત પુન: મુળી: Ilઉ૦૪ ||
નિશ્ચયથી કહ્યું કે “અન્નનળીમાં કાણું પડી ગયું છે. માટે જે ખવાય-પીવાય તે તેમાંથી શ્વાસ નળીમાં જતું રહે છે.ll૧૦૩ll
જેનાથી ઉધરસો ચઢે છે ને બધું બહાર નીકળી જાય છે. કેન્સરનો તો કોઈ ઉપાય જ નથી.” સૂરિદેવે પૂછ્યું, “આના માટે શું કરવું જોઈએ ?” ll૧૦૪ll
"तावदस्य पिपासाक्षु-निवारणस्य सम्भवः । विशिष्टशस्त्रकार्येणो - दरे नलिकया भवेत् ।।१०५।।
ડો.એ કહ્યું કે “ઓપરેશન કરીને પેટમાં હોજરીમાં નળી જોડીને તેનાથી ભૂખ-તરસની પીડા દૂર કરી શકાય.I૧૦૫ll
૧. નિશ્ચયથી ૨. માર્ગ ૩. ગળામાં ૪. શ્વાસ નળીમાં ૫. કરવા યોગ્ય