________________
९९
समता सागरे
↓
-आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्
पितरं हि यथा बालो- ऽनुसरन् स गुरोः पदम् । कृतवान् न विकल्पं तदुग्रविहारकेऽप्यहो ।। २२ ।।
तमुत्सवसमाः श्रेष्ठ प्रसङ्गं च समाप्य सः । एकस्मिन् बद्धरागोऽसौ गुरुणा व्यहरत् सजूः ।। २३ ।।
R
वातगत्या ततो तीर्थे, शङ्खेश्वरे प्रभावके । ખ્રિસ્તીમૂત બનેર્મ- ધ્રુવધાનનેડમત્ ।।૨૪।।
लटभोत्सवभाक्श्राद्ध उपधानप्रवर्तकः । પરિપૂર્ણ ધનં સ્વસ્થ, ધ્રુવધાને નિયુક્ત વાન્ ।।૨।।
रिक्थं तदतिरिक्तं तदुपर्यपि च योजितम् । સ્થિતપ્રજ્ઞન તેનાડદો ! નૈનં નર્યાત શાસનમ્. ।।૨૬।।
૧. છુટા નહીં પડતા. ૨. સાથે ૩. સાંકડુ થયેલ. ૪. સુંદર ૫. દ્રવ્ય
षष्ठस्तरङ्गः
૧૦૦
છતાં ય કર્યા જ. બધી પરિસ્થિતિઓમાંબાળક જેમ પિતાની પાછળ ચાલ્યો જાય
તેમ ગુરુચરણોને અનુસરતાં એવાં તેમણે ઉગ્રવિહારનો Option ન શોધ્યો.||૨૨]l
ઉત્સવ સહિત તે પ્રસંગ ઉજવીને વિહાર થયો. હા, હવે તેમને તે એકમાં (ગુરુમાં) જ રાગ રહ્યો હતો. પૂજ્યશ્રીએ ગુરુને ન છોડ્યાં.
||૨૩||
પછી પૂજ્યશ્રી વાયુની જેવી અપ્રતિબદ્ધ ગતિથી જ્યાં ભક્તોની ભીડ જામી છે તેવા પ્રભાવક તીર્થ શંખેશ્વરમાં ઉપધાનની માળારોપણમાં પધાર્યા..|॥૨૪॥
ઉપધાનના આયોજકે... સુંદર ઉત્સવ કર્યો હતો. પોતાની સંપૂર્ણ મૂડી ઉપધાનમાં લગાડી દીધી હતી. [૨૫]]
એટલું જ નહીં, ચઢતા ભાવે ઉપરથી બીજું ધન વાપર્યું. ખરેખર, જૈનશાસન જયવંતુ છે.
||૨||