________________
१६७
समतासागरे
अष्टमस्तरङ्गः
१६८
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्निरागोऽपि स्वदेहे स, गुर्वाज्ञया गुरोः सजूः । तपस्वी दर्शितुं वैद्यं, राजपुरं जगाम च ।।३०।।
ખૂબ જ ક્ષીણ થઈ ગયેલ દેહ માત્ર
દેહમાં શક્તિ ન હતી.. પણ દેહની તેમને પરવા જ ન હતી. ગુર્વાજ્ઞાથી પૂજ્યશ્રી સ્વગુરૂદેવ સાથે ડો.ને બતાવવા અમદાવાદ ગયાં.il3oll
रां परां दर्शयन्राज- पुरसंघोऽभियानकृत् । क्षामर्षि च महावैद्य- मदर्शयच्च कोविदम् ।।३१।।
રાજનગરના સંઘે ઉછળતા આનંદે સ્વાગત કર્યું. ગ્લાન મહાત્મા નિષ્ણાંત ડો.ને દેખાડ્યા. Il૩૧II
महातितिक्षया तस्य, वैद्योऽपि विस्मितोऽभवत् । देशनं चाऽकरोत्किंचि - द्रोगशान्त्य महामतिः ।।३२ ।।
ડોક્ટર પણ તેમની સહનશીલતાથી આશ્ચર્યચક્તિ થઈ ગયાં. રાહત માટે કેટલીક સૂચનાઓ કરી.II3રા.
होमाग्निं याजको यद्वत्, सेवमानो तथा गुरुम् । मायारिः सूरिणा सार्द्ध, तीर्थयात्रां मुदाऽकरोत् ।।३३।।
યાજક જેમ અગ્નિની ઉપાસના કરે.. તેમ ગુરની ઉપાસના કરતા તેમણે આચાર્યદેવ સાથે ઉમંગથી અનેક તીર્થયાત્રાઓ કરી.il૩૩
सतीर्थोऽपरस्यैवं, स्पर्शनयाऽकरोद् भृशम् । माङ्गल्यानुभयौ चापि, ह्यन्योऽन्यस्य प्रभावतः ।।३४।।
જંગમ તીર્થ. ને સ્થાવર તીર્થ... બંને પાવન થયા... એક બીજાની સ્પર્શનાથી...ll૩૪ll
૧. વિશ્વમ(સંભ્રમ) ૨. ગ્લાન ઋષિને ૩. હોશિયાર ૪. જંગમતીર્થ ૫. સ્થાવર તીર્થ