________________
समतासागरे
अष्टमस्तरङ्गः
ઉપર
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्युक्तः गुरुरगाच्छिष्यैः, सार्धशताधिकैस्ततः । षाभं बभूव यत्पिण्ड-वाडापुरं तदागमात् ।।३५।।
આયુષ્યના બળે ટકી રહ્યો હતો. પણ આ મહાવીરે
પિંડવાડાનગર આજે સ્વર્ગસમું હતું...... કારણ કે એને આનંદ હતો... સૂરિદેવના પદાર્પણનો... શિષ્યો સાથે સૂરિદેવ શોભી રહ્યા હતા.IIરૂપી.
नयनानन्दकारेऽस्मिन्, महोत्सवे महामुनेः । परमेच्छाऽभवत्कर्तुं, तपश्चित्ते रुजो न हि ।।३६।।
નયનરમ્ય મહોત્સવ ચાલી રહ્યો હતો.. ને પૂજ્યશ્રીને ભાવના થઈ... તપની... કારણ ? રોગ તનને હતો મનને નહીં.il૩ઘા.
पापतापविनाशाय, तापर्तावपि तद्रुजि । तपनो तपसा प्राय- श्चतुर्दशान् चकार सः ।।३७।।
રોગની ગરમી.. બટતુની ગરમી... ને ૧૪ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા.. હા... તપથી સૂર્યસમા એવા તેમને ગરમી જ દૂર કરવી હતી. પાપની... I3oll
समतासागरश्चातु - सार्थं शिवगंजखे । महोल्लाससमं सङ्घ - जनस्य गुरुणाऽविशत् ।।३८।।
શિવગંજ સંઘના ખૂબ ઉલ્લાસ સાથે સૂરિદેવ સાથે સમતાસાગર પૂજ્યશ્રીનો ચાતુર્માસપ્રવેશ થયો.il૩૮.
हानि तत्स्वस्थता प्राप, रोगो वृद्धिं दिने दिने ।
वीरस्य लकवो बाढ - मवर्धत शनैः शनैः ।।३९ ।। ૧. સ્વર્ગ જેવું ૨. ઉનાળામાં ૩. સૂર્ય ૪. ઉપવાસ પ. ૫ = નગરમાં ૫. સતિ પE ||
સ્વથ્યની હાનિ.. ને રોગની વૃદ્ધિ.. બે ય સમાંતર ચાલે જતા હતાં. વીર સાધકનો લકવો ધીમે ધીમે વધતો ગયો.il૩૯ll