________________
समतासागरे
प्रथमस्तरङ्गः
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - पन्नगाधिपतिः पातः पन्नगोऽग्नेर्भवाद्यथा । न्यायमार्ग नयेन्नाथः श्रीपार्थोऽपार्श्ववर्तिनः ।।४।।
પંન્યાસશ્રી પદ્મવિજયજી
ધરણેન્દ્રને સર્પરૂપમાં ભવથી ય ઉગાર્યો, માત્ર અગ્નિથી જ નહીં. તેમ શ્રી પાર્શ્વનાથ તેમનાથી (ભાવથી) દૂર રહેલા જીવોને સાચે રસ્તે લાવનારા થાઓ.IIII
सतामानन्ददायिन्यो-ऽपहारिण्योऽसतोऽसतः । श्रीवीरस्वामिनो वाचो जयन्ति भवभीभियः ।।५।।
સજ્જનોને આનંદ આપનારી, દુર્જનોની દુર્જનતા દૂર કરનારી, ભવભીતિને ડરાવનારી શ્રીવીરપ્રભુની વાણી જય પામે છે.આપી
परमविनयोत्तंसः, परमलब्धिमद्वरः । द्मयुतः सः श्रियः श्रेयः, श्राणयेद् गौतमेश्वरः ।।६।।
શ્રેષ્ઠ વિનયથી શોભતાં શ્રેષ્ઠ લબ્ધિઓના સ્વામી, લક્ષ્મીના સ્થાન એવા શ્રી ગૌતમસ્વામી કલ્યાણ કરો.ilઘા
विश्वविश्वाद्भुतं वक्तुं, प्रक्रमेऽहं प्रणम्य तान् । जगदद्भुतवाचे हि, न्याय्यं शरणमद्भुतम् ।।७।।
તેઓને નમસ્કાર કરીને હું સમગ્ર વિશ્વમાં અદ્ભુત વાત કહેવા જઈ રહ્યો છું. હાસ્તો, અદ્ભુત વાત માટે અદ્ભુતનું શરણ જોઈએ જ ને ?ll
૧, ૪ થી યુક્ત સE=સ