SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ समतासागरे अष्टमस्तरङ्गः १९८ તાડના ઝાડ જેવી... आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्पित्सद्देहेऽपि यत्किंचि-दपि सारो भवेद्यदि । तावदपि भवेद्दग्धः, शरीरसममेव हि ।।१०४ ।। દેહ તો જવાનો... પણ તેમાં જે કાંઈ કસા રહી જશે.. તે ય તેની સાથે જ બળી જશે... માટે તેનો જ ઉપયોગ કેમ ન કરી લેવો ? II૧૦૪ll लग्ने वह्नौ गृहे स्वामिः, सारवस्तु जिघृक्षति । वृत्तिना तस्य निःशेष, सोऽसृजादिं चकर्ष च ।।१०५ ।। क्षामोऽसौ चाऽभवत्तावत्, शक्तो नोत्थातुमप्यहो !। भौमक्षमोऽक्षमः किन्तु- बैच्छदुग्रतपो यतिः ।।१०६ ।। ઘરમાં આગ લાગી ગઈ... ઘર તો બચવાની શક્યતા જ નથી. પણ હવે તેના માલિકનું એક જ લક્ષ્ય છે. સાર વસ્તુઓ લઈ લેવાનું. બસ.. આ સાધકને ય એ જ ઈચ્છા છે. લોહીના બુંદે બુંદનો ઉપયોગ કરી લેવાની... I૧૦પી. અશક્તિ એટલી વધી ગઈ કે જાતે ઉઠ બેસ પણ શક્ય નથી.... જેની સહનસમીપે પૃથ્વી પણ ઝાંખી પડે... આટલી અશક્તિમાં ય આ મહાત્માને ઉગ્ર તપો કરવા છે... કાયાને ટકા જ મારવા છે. ll૧૦ાા હાય.. ગુરુદેવ ! અમે આપની અનુમોદનાના બે આંસુ પાડ્યા સિવાય કશું કરી શકીએ તેમ નથી... આપના શિષ્ય તો ખરા.. પણ માત્ર લૂખા અનુમોદક...ll૧૦ell के वयम् ? अश्रुपातेना - ऽन्यत्कर्तुमप्यनीश्वराः । वयं शिष्या गुरो ! मात्रं, शुष्कानुमोदनापराः ।।१०७।। ૧. પડવાને ઈચ્છુક
SR No.008488
Book TitleSamta Sagar Kavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherPindwada Jain Sangh
Publication Year2005
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy