Book Title: Pradyumna Charitra Part 02
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg
Catalog link: https://jainqq.org/explore/036470/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કડળ JAI ક 5 છે. Ab DDDD : : : : : Tદ iHistorian पंडित सोमकीर्ति आचार्य विरचित श्री प्रद्युम्न चरित्र भाग 2 जो. D સ્વસ્થ શેડ લાડણ ખીમજીના સ્મરણાર્થે t, છપાવી પ્રસિદ્ધ કરનાર FOR - શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ–પાલીતાણા. 88899 સંવત 1861. સને 1905. $$ રન કૅ૪ $ [, પાલીતાણા–શંભુ પ્રિન્ટીંગ પ્રેસ. #mm ન ક * ***i-નાનમ ન Dર Dii You Sળ, જEEN કરી કોણ છે “જ. રાતના કૂરિ 17 નંદિk Trust જીerી કેક , , - - Page #2 -------------------------------------------------------------------------- ________________ अर्पण पत्रिका. જે ગૃહસ્થ કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના શ્રીમંતેને દષ્ટાંતરૂપ હતા, જૈન ધર્મ ઉપરની જેની આસ્તા અનુપમ હતી, જેઓ દુખી ઉપર દયાળુ હતા, વિદ્યાની વૃદ્ધિ ઉપર જેમની પ્રીતિ હતી, દયાનાં કામ પ્રતિ જેઓ અત્યંત પ્રેમ રાખતા હતા, જ્ઞાતિની ઉન્નતિને જેઓ ઇચ્છનારા હતા, દેશમાં અને જ્ઞાતિમાં સંપ, જપ, આબાદી અને સુખ શાન્તિ વધેલી જવાને જેઓ ઉત્સુક હતા, અને જેમણે પોતાના સ્મરણાર્થે સુબેધક ગ્રંથે છપાવીને પ્રસિદ્ધ કરવાની પિતાના ટ્રસ્ટીઓને આજ્ઞા આપી હતી, તેવા નરવીર, ધર્માત્મા સ્વર્ગવાસી શેઠ લાડણ ખીમજીને આ ગ્રંથ માનપૂર્વક અર્પણ કરવામાં આવે છે. પ્રસિદ્ધ કર્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. પ્રદ્યુમ્ન ચરિત્ર " ના ભાષાંતરને પ્રથમ ભાગ લેક પ્રિય થવાથી અમને તેનો આ બીજે ભાગ પ્રસિદ્ધ કરવાની સ્વાભાવિક રીતે હોશ થઈ છે. જે રસજ્ઞ પુરૂષે, અને સ્ત્રીઓએ પહેલો ભાગ ઉલ્લાસપૂર્વક વાંચ્યું છે, તેમની ઉપરા ઉપરી માગણી - અને વિનંતિ ઉપરથી આ દ્વિતીય ભાગનું ભાષાંતર સત્વરે તૈયાર કરાવીને અમે પ્રસિદ્ધ કર્યું છે. પ્રદ્યુમ્ન ચરિત્ર” ગ્રંથ અસલ સંસ્કૃત ભાષામાં પંડિત શ્રી સેકિર્તિ આચાર્યે રચેલ છે. તે ગ્રંથની વાણી મનોહર, પ્રાસાદિક, અને રસપૂણ . છે. કર્તાની લેખનશૈલી એવી સુંદર અને સ્વાભાવિક છે કે, વાંચનારનું મન તેથી રંજન થયા વગર રહેતું નથી. સંત જેવી સંપૂર્ણ ભાષામાં જે સમર્થ " લેખકેએ ગ્રંથો લખ્યા છે, તે ગ્રંથો ચીરંજીવી અને ચીરસ્થાયી થયા છે, અને તે ગ્રંથના રચનારાનાં નામે અમ્મર થયાં છે. પ્રસ્તુત ગ્રંથ ક આચાર્ય શ્રી સમકિર્તિ પંડિત પણ પિતાને યશ સુગંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ પિતાની કૃતિથી જગતમાં પસરાવી ગયા છે. સંસ્કૃત ભાષા જાણનારા, અને સમજનારાને તે આવા ગ્રંથના ઉત્તમ રસનો સ્વાદ મળી શકે છે. પરંતુ જેઓ સંસ્કૃત જાણતા નથી, તેવા સામાન્ય કેળવણી પામેલા જનોને પણ સંસ્કૃત જેવી દેવ ભાષામાં લખેલા ગ્રંથની પ્રસાદીનો સ્વાદ મળી શકે, તે હેતુથી શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ ઉત્તમ બેધક ગ્રંથનાં સંસ્કૃતમાંથી ભાષાંતર કરાવવા માંડ્યાં છે. પ્રસ્તુત ગ્રંથનો પ્રથમ અને દ્વિતીય ભાગ આવી પ્રતિના ભાષાંતરના નમુના છે. તે ભાષાંતરના ગ્રંથને આનંદથી વધાવી લઈને તેના પ્રસિદ્ધ કર્તાને તેમના આ રંભેલા કાર્યમાં ઉત્તેજીત કરવા તે સુશિક્ષિત જેનું કર્તવ્ય છે. જૈન ધર્મના પૂર્વાચાર્યોના રચેલા એટલા બધા ઉત્તમ ગ્રંથે હજી અપ્રસિદ્ધ હાલતમાં ભંડારેમાં ભર્યા છે કે, તેમને એક પછી એક પ્રસિદ્ધ કરાવવા એ શ્રીમતિની મુખ્ય ફરજ છે. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના મુકુટ મણિશે રા. સા. શેઠ વસનજી ત્રિકમજીજે.પી. તથા શેઠ ખેતશી ખીઅશી તથા શેઠ * પાસવીર અરજણ પિતાની પેઢીઓ તરફથી પ્રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ઉત્તમ પુસ્તકે આ વર્ગ મારફત છપાવે છે, અને ને આવા શુભ કાર્યમાં દ્રવ્યનો વ્યય કરનારાને જેટલે ધન્યવાદ આપીએ તેટલે શેડો છે. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના શેઠ લાડણ ખીમજી જેઓ હાલ સ્વર્ગવાસી થયા છે, તેઓ બહુ શુભ સંસ્કારવાળા અને જૈનધર્માનુરકત હતા, તેમણે પોતાના વીલની રૂઇએ શેઠ ટોકરશી કાનજી અને શેઠ કાનજી લધાને તેમની મીલ્કતના ટ્રસ્ટીઓ નીમ્યા છે. તે બંને ટ્રસ્ટી સાહેબો પિતાનું કર્તવ્ય સારી રીતે સમજનારા છે. સ્વર્ગસ્થ શેઠ લાડણ - મજીના સ્મરણાર્થે જે યોગ્ય અને વિવેક પૂર્વક ખર્ચ કરવું જોઈએ ને તેઓ જેવી જોઈએ તેવી રીતે કરી જાણે છે. તે ટ્રસ્ટી સાહેબોએ મરહુમ શેડ લાડણ ખીમજીના સ્મરણાર્થે પુસ્તકો છપાવવા માટે રૂ. 50) પાંચસો આ વર્ગને સુપ્રત કર્યા છે. તે રન કમમાંથી આ ગ્રંથ છપાવવાનું ખર્ચ આપવામાં આવ્યું છે. અન્ય શ્રીમંતના ટ્રસ્ટીઓએ ઉકત શેડ કાનજી લધા અને શેઠ ટોકરશી કાનજીનો દાખલો લેવાની જરૂર છે. મરનાર ગૃહસ્થ સેપેલી મીલકતને ઉત્તમ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ ત્તમ વ્યય ટ્રસ્ટીઓ કેવી રીતે કરી શકે, તેને માટે શેઠ લાડણ ખીમજીના ટ્રસ્ટીઓ જેવું અનુપમ ઉદાહરણ અન્ય સ્થળેથી મળવું દુર્લભ છે. . આ પ્રસ્તાવના પુરી કરતાં પ્રસિદ્ધ કર્તા આશા રાખે છે કે, અત્યાર સુધીમાં જે જે શુભ સંસ્કારી શ્રીમતિએ આવી પ્રતિનાં પુસ્તકો છપાવીને અને તેની પ્રભાવના કરાવીને પુન્ય સંપાદન કર્યું છે, તેમનું અનુકરણ કરનારા અસંખ્ય શ્રીમંતે જૈન કેમમાં ઉદ્ભવે, અને તેમને હાથે જૈન શાસનને ઉોત થાઓ. અસ્તુ. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ પાલીતાણા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ fu E1442 WV4? કરે છે વઘુ ચરિત્ર.. ભાગ 2 જો. सर्ग 9 मो. પ્રધુમ્નને સોળ લાભ અને બે વિદ્યાની પ્રાપ્તિ, બંધુજનનો સાથે વિરોધ અને નારદમુનિનું આગમન. એ ભાગ્યવાન અને મનહર બાળક પૂર્વ પુણ્યના યોગથી તે વિદ્યાધરને ઘેર ચંદ્રની જેમ વધવા લાગ્યા, સૈભાગ્યથી વિભૂષિત એ તે કુમાર - સ્ત્રીઓના અને પુરૂષોના મનને ચેર થયે, એક PP. As. Gunraingsun ms. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ કરમાંથી બીજા કરમાં તે સંચાર કરવા લાગ્યો. જેમ જેમ ખેચર રાજાને ઘેર તે બાળક વૃદ્ધિ પામવા લાગે, તેમ તેમ તેના ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિ વધવા લાગ્યાં, અદ્દભૂત રૂપવાળે તે કુમાર તેની માતાને પ્રાણથી પણ પ્રિય થઈ પડે, “સૌભાગ્ય અને પ્રિયતા–એ પૂર્વ પુણ્યના અનુભાવથી જ થાય છે. " આ પ્રમાણે માન રહિત મદન બાલ્યવયને ઉલ્લંઘન કરી, અનુક્રમે યોવન વયને પ્રાપ્ત થયો. તે શસ્ત્ર તથા શાસ્ત્રમાં પ્રવીણ, કળા ગુણથી સંપન્ન, મહા સાહસ વડે યુક્ત, ધીર, વીર અને કુળને અગ્રણી થયો. કોઈ વાર બળને ગર્વ, ધરનાર અને મેટા સાધને યુકત એવા શત્રુઓ રાજાની ઉપર ઉદ્ધત થઈ ચડી આવતા, તેઓને આ તરૂણ મદન રણભૂમિમાં જીતી લેતો હતો, અને પુણ્યના પ્રભાવથી તેઓને " હવે નાશીને કઈ દિશામાં જવું?’ એમ મુંઝવી દેતે હતો. તેની કીર્તિ સર્વ સ્થળે પ્રસાર થઈ, મદનની આવી યુદ્ધ કળા જોઈ રાજા કાળસંવર ઘણે હર્ષ પામ્યા. પછી મદન કુમાર રાજાની આજ્ઞા લઈ ઉગ્ર સાધનની સામગ્રી સાથે એક વખતે દિગ્વિજય કરવા નીકળે, એચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ રામાં જે જે શૂરવીર, રણધીર અને બળવાન હતા, તેઓના દેશમાં મદન યુદ્ધ કરવાને ગયો. સર્વ શ-ત્રુઓને જીતી દિગ્વિજય કરી, મદન મોટી સમૃદ્ધિ સાથે પાછો નગરમાં આવ્યું. રાજા કાલસંવરે પુત્રને આવતો સાંભળી પિતાનું નગર ધ્વજા પતાકાશી શણગાર્યું. વિવિધ જાતની વિભૂતિથી પુરને વિભૂષિત કર્યું. મેટા ઉત્સવ સાથે મદનને પુર પ્રવેશ કરાવ્યો. મદન પિતાને જોઈ વિનયથી નમે. પુત્રને વિજયથી વિભૂષિત જોઈ રાજા કાલસંવરે હર્ષ પામી આ પ્રમાણે વિચાર્યું–મેં આ પુત્રને પૂર્વે વનમાં યુવરાજ પદ આપ્યું છે, પણ હવે તે સર્વ લેકની સમક્ષ આપવું જોઈએ–આવું ચિંતવી કાલ સંવર રાજાએ શુભ મુહુર્ત અને શુભગે પિતાના તાબાના રાજાઓનું એક મોટું વૃદ એકઠું કર્યું— સર્વની સમક્ષ રાજાએ મદનને કહ્યું, વત્સ ! ગૂઢ ગર્ભવાળી તારી માતાએ જ્યારે તને વનમાં જન્મ આપ્યો, ત્યારે તારા મનોહર દર્શન કરી સંતુષ્ટ થઈ મેં તને યુવરાજ પદ તે જ ક્ષણે આપ્યું હતું, હવે આજે આ સર્વ રાજાઓની અને લેકોની સમક્ષ * P.P. Ac. Gunratnasuri M.S. Page #10 -------------------------------------------------------------------------- ________________ આપું છું, તે તું ગ્રહણ કર. પિતાની આજ્ઞાથી મદને યુવરાજ પદ સ્વીકાર્યું. રાજ્ય કેને પ્રિય ન હૈય? તે પ્રસંગે રાજા કાલસંવરે યાચકોને ઘણાં દાન આપ્યાં, અને પિતાના બાંધવના મને રથ પૂરા કર્યા. આ કાર્યથી મદનનું ચશ ફેલાયું, અને બધા નગરમાં મદનની જ વાત ચાલવા લાગી. રાજા કાલસંવરને બીજી પાંચસો રાણીઓ હતી. તે પ્રત્યેકને વિદ્યામાં પ્રવીણ એવા પુત્રો થયા હતા. તે પુત્ર હમેશાં પ્રભાતકાળે પોતાની માતાઓના ચરણમાં વંદના કરવા આવતા હતા. એક વખતે તેઓ નિત્યના નિયમ પ્રમાણે વંદના કરવા આવ્યા, એટલે તેમની માતાઓ #ધ કરી બેલી... પુત્ર, શક્તિ વગરના તમે શા કામના છે. તમારે જન્મ વૃથા છે. કેનમાલાના જાતિહીન, દુષ્ટ અને પાપી એવા એક પુને તમારું રાજ્ય લઈ લીધું, હવે તમારૂં જીવિત વૃશા છે. જે જીવિતને સાર્થક કરવું હોય તે, તમે બધા એકઠા મળી છળથી એ દુષને મારી નાંખે. જ્યાં સુધી એ જીવતે છે, ત્યાં સુધી તમારું કાંઈ પણ નથી. તે વિધાધરના પુત્રે માતાઓના આ વિચારને જાણી ખુશી થયા, અને તેઓએ મદનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ મારવાને તત્કાળ નિશ્ચય કર્યો. તેઓએ માતાઓને કહ્યું, માતા, ચિંતા કરશો નહીં. અમે તમારાં વચન પ્રમાણે કરીશું. આ પ્રમાણે કહી, ચરણમાં નમી તેઓ ત્યાંથી વિદાય થયા. - સર્વ શ્રેષી કુમારે એકઠા થઈ વિચાર કરી, મદન કુમારને મળ્યા. દુષ્ટ ચિત્તવાળા તેઓ કપટથી મન પ્રસન્ન કરી, મદનની સાથે વર્તવા લાગ્યા. ભેજન, શયન, બાન અને પાનમાં તેના વિશ્વાસ પાત્ર થઈ ઝેર મિશ્ર કરી આપવા લાગ્યા. જે જે વિષમય હતું, તે મદનને અમૃતમય થઈ ગયું. “પૂર્વ પુણ્યના પ્રભાવથી સર્વ સુખકારી થાય છે.” જ્યારે મદનનું કાંઈ પણ અશુભ થયું નહીં, એટલે તેઓ વિચારમાં પડ્યા. તેમાં સર્વથી અગ્રેસર “વજદંડ ટૂ' નામે હતો, તેની સલાહથી સર્વે તે વિશ્વાસી મદનને વિજ્યાદ્ઘગિરિના શિખર ઉપર લઈ ગયા, ત્યાં શર ઋતુના વાદળ જેવું ત્રણ મુખ દ્વારથી શેભાયમાન, હજારે શિખરવાળું અને રત્ન તથા સુવર્ણથી નિર્માણ થયેલું એક જિનભવન જેવામાં - આવ્યું. તેઓએ તેમાં પ્રવેશ કરી, જિન નાયકને વંદના કરી, પરમ ભક્તિથી પ્રભુને વંદના કરી, . .P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ બહાર આવ્યા. ત્યાં એક શિખર ઉપર દરવાજે જોવામાં આવ્યું. વજદંષ્ટ્ર આ બધા સ્થાનના ચમત્કાર જાણતો હતો, તેથી તે બોલ્યો - ભ્રાતાઓ! મારૂં વચન સાંભળે. આ દરવાજામાં જે પુરૂષ પ્રવેશ કરે, તે વાંછિત અર્થ પ્રાપ્ત કરી, કુશળતાથી પાછો આવે છે આ વાર્તા આપણા કુળના વૃધોથી મેં સાંભળી છે. તમે બધા બહાર રહો, હું એકલે તેમાં જાઉં છું. - વજદંષ્ટ્રનાં માયાવી વચન સાંભળી બલવાન મદન બેલ્ય–જેષ્ટ બન્યું ? જે કૃપા હોય તે, હું જાઉં. કુટિલ હૃદયનો વજદંષ્ટ્ર બે –વત્સ, તને ના કહેવી તે ઠીક નહીં, સત્વર જા. તેના વચનથી સંતુષ્ટ થઈ મુગ્ધ હૃદયવાળો મદન પોતાના ઘરની માફક તે દરવાજામાં દોડી પેશી ગયો. વેગ વડે ઉપર ચડી પગ પછાડતો અને ઘાટ વનિ કરતો મદન તેમાં ગયો. તેના શબ્દથી અંદર રહેલે એક અસુર જાગી ઉઠે. કેધથી લાયમાન થઈ ‘બે –અરે દુરાચારી માનવ ! તેં મારા સ્થાનને અપવિત્ર કેમ કર્યું ? આ સ્થાન માત્ર દ્રષ્ટીથીજ લેઓના સમૂહને ઘાત કરનારૂં છે, એવું શું તે પૂર્વે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ નથી સાંભળ્યું ? અરે અવિચારી ! કેઈએ તને છેતર્યો છે, જેથી તું અહીં આવ્યો. મદન બેલ્યોઅરે સુરાધમ ! વૃથા શું બબડે છે? મારી સાથે યુદ્ધ કર. શૂરવીર અને કાયર જનનો ભેદ તને સ્પષ્ટ કરી બતાવીશ. મદનનાં આવા વચન સાંભળી તે દેવતા મદન ઉપર ધસી આવ્યો. બંને શુરવીરોએ પરસ્પર ઉગ્ર યુદ્ધ કરવા માંડયું. વચન, તર્જન, લપડાક અને મુષ્ટિએથી તે બલવાન્ દેવતાએ ચિરકાળ યુદ્ધ કર્યું, પણ આખરે મદને તેને જિલી લીધે. પરાભવ પામેલા દેવતા મદનના ચરણમાં નમીને બોલ્યો–સ્વામી ! હું તમારો કિંકર છું. મહાભાગ ! તમે મારા સ્વામી છે. મારી ઉપર કૃપા કરો. પછી તે દેવતાએ મદનને એક સિંહાસન આપ્યું, તેની ઉપર બેશી મદન બે –ભદ્ર ! તું કોણ છે? આ ગુહામાં કયાંથી આવી રહ્યા છે ? તે અસુર વિનયથી. શરીર નમાવી બેલ્ય–સ્વામી ! સાંભળે, મારું વચન સત્ય માનજો. આ ગિરિ ની ગુહામાં હું તમારે માટેજ રહ્યું હતું. આ પર્વત ઉપર “અલંકારપુર” નગર હતું, તે સમૃદ્ધિવાન, લેકોની ઘાટી વસ્તીવાળું અને સર્વ Jun Gun Aaradhak trusi P.P. Ac. Gunratpasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્થળે વિખ્યાત હતું. તેમાં ગુણ સાગરરૂપ “કનકનાભિ” નામે રાજા રાજ્ય કરતા હતા, સતી વ્રતની ધુરંધરા " અનિલા, નામે તેને રાણી હતી, તે દંપતિ સુખે રાજ્ય કરતાં હતાં. શૃંગાર સાગરમાં મગ્ન થયેલાં તે પતિ પત્ની ગતકાળને જાણતાં પણ નહતાં. એક વખતે દેવલોકમાંથી ચવીને “હિરણ્ય' નામે તેમને ઘેર એક પુત્ર થયે, તે ગુણવાન અને સ્વરૂપમાં દેવતા જેવો હતો. રાજા કનકનાભિ ચિરંકાળ રાજ્ય કરી, અને સુખ ભેગવી, છેવટે રાજ્ય લક્ષ્મીને ચપળ અને વૈવનને ક્ષણભંગુર જાણ વૈરાગ્યને પામે. વૈરાગ્ય વડે વિષય ઉપર વિરક્ત થઈ તેણે પોતાનું સપરિવાર રાજ્ય પુત્રને આપ્યું. પોતે કઈ ચારિત્રધારી પવિત્ર મુનિ આગળ જૈન દીક્ષા ગ્રહણ કરી. મહા વ્રતી થઈ દ્વાદશ અંગ ભણી ઘોર તપ તપતાં તેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ઘાતિ કર્મનો ક્ષય કરી, ચિરકાળ ભવ્ય જનના સમૂહને પ્રતિબોધ આપી, તે રાજમુનિ મુક્તિસદનમાં ગયો. જે મુક્તિસદન સિદ્ધને આશ્રયરૂપ અને અને પાર સુખનું સ્થાન કહેવાય છે. P.P. Ac. Gunratrasurf M.SE Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ અલંકાર પુરના રાજ્ય ઉપર " હિરણ્ય " રાજા રાજ્ય કરવા લાગ્યો–તેણે ચિરકાળ શત્રુ રહિત નિષ્કટક રાજ્ય કર્યું. એક વખતે હિરણ્ય રાજા પતાના મહેલના શિખર ઉપર બેઠો હતો, ત્યાં મોટી સમૃદ્ધિવાળું એક દૈત્ય રાજાનું મહા સૈન્ય જોવામાં આવ્યું. તે સૈન્યમાં દૈત્યની મહા સમૃદ્ધિ જોઈ તે મનમાં ચિંતવવા લાગ્યો કે, મારી સંપત્તિને ધિક્કાર છે. આ દૈત્યની સમૃદ્ધિ આગળ મારી સંપત્તિ કોણ માત્ર છે? હું પણ આ વૈભવ આપે તેવી વિધા સાધું. આવું ચિંતવી, પિતાના અનુજ બંધુને રાજ્ય સેંપી, હિરણ્ય રાજા સિદ્ધ વનમાં વિધા સાધવાને ગયા. ત્યાં કઈ તાપસના કહેવા પ્રમાણે તપ કરી, તેણે ચમત્કારી વિદ્યા સાધી લીધી. તે વિધા “રોહિણ” નામે હતી. પુણ્ય એગે તે વિદ્યા સાધી, હિરણ્ય મેટા ઉત્સવ સાથે પાછો રાજ્યમાં આવ્યું. અનુજ બંધુ પાસેથી રાજ્ય પાછું લઈ, તેણે વિદ્યાના પ્રભાવથી ઇદ્રના જેવું રાજ્ય બનાવ્યું, અને તે નિરંકુશપણે ભોગવવા માંડ્યું. ચિરકાળ સુખ ભેગવી, અને નિરંકુશ રાજ્ય કરી, છેવટે તેને અસાર સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થયે, 2 P.P. Ac. Gunratnasuri M.. . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ પિતાના પુત્રને સર્વ સમૃદ્ધિવાળું રાજ્ય આપી, તે વૈરાગ્ય વિભૂષિત હિરણ્ય રાજા શ્રી નમિનાથની પાસે આવ્યા. ભક્તિથી અંજલિ જેડી શ્રી નમિનાથને નમી, હિરણ્ય આ પ્રમાણે બેલ્ય–પ્રભુ, મેં આ સંસારને અસાર જાણ્યો છે, હું આપની શરણે આવ્યો છું, મને સંસારને નાશ કરનારૂં મહાવ્રત આપે. નેમિ પ્રભુ બેલ્યા-રાજા ! તેં સારે વિચાર કર્યો. પુરૂષોને ભાગ્ય વગર જેની દીક્ષા પ્રાપ્ત થતી નથી. પછી પ્રભુએ તેને દીક્ષા આપવા માંડી, તે સમયે તેણે પ્રથમ સાધેલી. વિદ્યાના અધિષ્ઠાયક દેવતાએ આવી, રાજાને વિનયથી કહ્યું - સ્વામી ! તમે શ્રી જિનેશ્વરે કહેલી દીક્ષા ગ્રહણ કરે છે, પણ હવે અમારું શું થશે ? અમે અનાથપણે કેમ રહી શકશું? રાજા હિરણ્ય તે વિદ્યાધિષ્ઠાયકનાં વચન ન સાંભળી પ્રભુને કહ્યું, વિલે ! કહો હવે શું કરવું? આ વિદ્યાના અધિષ્ઠાયક દેવને પતિ કેણ થશે, તે કૃપા કરી જણાવે. નેમિનાથ બોલ્યાવત્સ ! એ વિદ્યાગણના અધિષ્ઠાયકને સ્વામી કોણ થશે, તે હું તને કહું તે સાંભળ. શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં દ્વારકા નગરીને વિષે હરિવંશમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ શિરોમણિ “કૃષ્ણ વાસુદેવ ઉત્પન્ન થશે, તેની ગુણવતી સ્ત્રી રૂકિમણીના ઉદરથી “મદન” નામે એક બળવાન પુત્ર થશે, તે વિરમણિ અને પુણ્યવાન્ મદન કુમાર આ મણિપુરમાં આવી, આ. વિધાધિષ્ઠાયકને સ્વામી થશે. બળવાન, પરાક્રમી, ધીર, ગંભીર, રૂપવાન અને ગુણી એવા મદનને પ્રાપ્ત થઈ એ વિધા કૃતાર્થ થશે. પ્રભુનાં આવાં વચન સાંભળી હિરણે મને કહ્યું, અધિષ્ઠાયક દેવ ! તમે તે મણિગેપુરમાં જઈને રહો, બળના ગર્વવાળા, એવા તારી સાથે જે યુદ્ધ કરવા તૈયાર થઈ તારે પરાભવ કરે, તે તારે સ્વામી થશે. મદન કુમાર આવે ત્યાં સુધી તમે તે સ્થળે રહેજે. - આ પ્રમાણે કહી હિરણ્ય રાજાએ પ્રભુની પાસે દીક્ષા લીધી. મહાવ્રતી હિરણ્ય મુનિ અધ્યયન કરી, તપસ્યા કરી, કેવળ જ્ઞાન પામી, ઘાતિ કર્મનો ક્ષય કરી, નિર્વાણ પદને પ્રાપ્ત થયા. મદન કુમાર ! ત્યારથી હું તમારી રાહ જોઈ, તમારે માટે તંત્ર વિઘાનું રક્ષણ કરી, અહીં રહ્યા હતા. હે મહાભાગ આજે તમારે સમાગમ થયો. આ વિદ્યા મંત્ર ગ્રહ-- ણ કરો, તે સાથે નિધિ–કોશને પણ સ્વીકારો. અ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ હિં રહ્યાં મને ઘણે વખત થયું છે. પછી તે અધિષ્ઠાયક દેવતાએ મદનની પૂજા કરી, અને તેને એક રત્નમય મુગટ તથા બીજાં આભૂષણે આપ્યાં, અને કહ્યું કે, શ્રી નેમિનાથ પ્રભુએ જે કહ્યા હતા તે તમેજ છે. આજથી હું તમારો સેવક છું, જે કાર્ય હોય તે નિવેદન કરે. દેવતાના કહેવાથી મદન બે –અધિષ્ઠાયક દેવ ! હવે તમે મારા છે, જ્યારે હું સંભારું ત્યારે તમારે સાનિધ્ય થવું. જ અહીં બહાર રહેલા મદનના બંધુઓને વજદૃષ્ટ હર્ષથી કહ્યું, બંધુઓ ! કંટક નાશ થઈ ગયે. આ ગુહાના અધિષ્ઠાયક દૈત્યે મદનને મારી નાખ્યો હશે. હવે ચાલો આપણે ખુશાલીથી ઘેર જઇએ. વજદંષ્ટ્રના વચનથી સર્વે બેઠા થઈ ઘર પ્રત્યે જવા તૈયાર થયા, ત્યાં પેલા દરવાજામાંથી મદનને આવતે જોયો. તે દિવ્ય આભૂષણોથી અલંકૃત અને દેવ પૂજિત થઈ આવતું હતું. મદનને તે જોઈ તેઓ ગર્વ રહિત થઈ ગયા. પછી માયાથી ખુશાલી બતાવતા તેઓ તેની પાસે આવ્યા. મદનને મ. ધુર વચને બોલાવી અભિનંદન આપ્યું. કપટી વજદષ્ટ અને તેના બંધુઓ મદનનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ અહિત કરવા તેને પાછો કાલગુહામાં લઈ ગયા. તે ગુહાની દૂર ઉભા રહી વજદંષ્ટ્ર બેલ્યો–બંધુઓ! સાંભળે. જે ધીર પુરૂષ વિચાર્યા વગર આ ગુહામાં પ્રવેશ કરે, તે ઈષ્ટ સિદ્ધિ મેળવી સુખે પાછો આવે છે. તેથી તમે સૈ અહીં ઉભા રહો, હું તેમાં પ્રવેશ કરું છું. તે સાંભળી બલવાન મદન બેલ્ય–બ્રાતા ! કૃપા કરીને તેમાં મને જવા દે. વજદ આજ્ઞા આપી એટલે મુગ્ધ હૃદયને મદન જેમ પિતાના ઘરમાં જાય, તેમ વેગથી તેમાં ગયે. અંદર જઈ મદને વજપાત છે, અને કાનમાં કટુ લાગે તે ભયંકર વનિ કર્યો. મદનને ભયંકર શબ્દ સાંભળી ત્યાં રહેલે એક રાક્ષસ કેધથી રાતાં નેત્ર કરતે પ્રગટ થયો. તે ગર્જના કરતો બેલ્યો –અરે દુરાચારી અધમ મનુષ્ય ! તું કોણ છે ? મારા આ પવિત્ર સ્થાનને અપવિત્ર કેમ કર્યું ? અરે મૂઢ ! આજ સુધી તારા સાંભળવામાં શું નથી આવ્યું કે, આ સ્થાન યમરાજનું છે? તેનાં વચન સાંભળી બળવાન મદન બોલ્યો –અરે નીચ ! વૃથા શું બેલે છે, બોલવાથી કાંઈ પુરૂષાર્થ નથી. જે તારામાં અદ્ભુત શક્તિ હોય તે મારી સાથે યુદ્ધ કર. નીચ જનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ લાયક એવી વૃથા ગાળે શું આપે છે ? અરે શઠ !! જે તું ધીર, શૂરવીર, કે રણમાં લંપટ હો, તે વેગથિી સામે આવી જા. વિલંબ શા માટે કરે છે? - દનનાં વચન સાંભળી તે રાક્ષસ પતિને અતિ કે ચો. મદન પણ કેધ કરીને તેની સામે આવ્યું. બને વીરો તર્જન, લપડાક, અને મુષ્ટિથી યુદ્ધ કરવા લાગ્યા. બલવાન મદને પુણ્યના પ્રભાવથી જીતીને અસુરને પાડી દીધું. અસુર ભક્તિથી મદનના ચરણમાં પડયો. મદનનું પૂજન કર્યા પછી બે ચામર, નિર્મળ અને પવિત્ર નંદક આયુધ, તરવાર, સુંદર વસ્ત્ર અને પુષ્પની માળા અર્પણ કરી, તે દેવતા બોલ્યો - નાથ ! હું તમારો કિંકર છું, તમે મારા પ્રભુ છો. પછી મદન તેને ત્યાં રાખી વેગથી ગુહાની બાહર નીકળ્યો. દૈત્ય નાયકે પૂજેલા, અને સુંદર પિશાકવાળા મદનને કુશલતાથી નીકળતા જોઈ બધા ખેચર કુમારનાં મુખ ગ્લાનિ પામી ગયાં. પછી કપટથી હર્ષ બતાવતા મદનને આવી મળ્યા. - પછી વજદંષ્ટ્ર વિગેરે તે બંધુઓ મદનને તેને નાશ કરવા એક " નાગગુહા " માં લઈ ગયા. તેની દૂર ઉભો રહી વજદંષ્ટ્ર. બે - બંધુઓ ! આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak trust Page #21 -------------------------------------------------------------------------- ________________ 15 ગુહામાં જે નિશંક થઈ પ્રવેશ કરે, તે વાંછિત ફળને પામે છે, તેથી તમે બધા અહીં રહે, હું એકલે તેમાં જઈ દેવતાએ કલ્પેલો લાભ સંપાદન કરી આવું. તે સાંભળી મુગ્ધ હૃદયને મદને બે - જેષ્ટ બંધુ ! જે કૃપા કરી આજ્ઞા આપો તે હું પ્રવેશ કરૂં, અને તે લાભ સંપાદન કરૂં? વમુખ બેલ્યો- અનુજ બંધુ ! તને શું કહેવું ? તારા જે કોઈ મને પ્રિય નથી. વત્સ ! જા, પ્રવેશ કર, અને વાંછિત લાભ મેળવી સત્વર પાછો આવ. તારા પુણ્યનો પ્રભાવ ઉત્તમ છે. વજદંષ્ટ્રનાં આવાં વંચનથી મદન વેગથી ચાલ્યો. તે ગુહામાં રહેલો નાગ દેવ જાગ્રત થયા, તેની સાથે ઉગ્ર યુદ્ધ કરી નાગપતિને પિતાને વશ કરી લીધું. નાગપતિ સંતુષ્ટ થઈ ગયો. તેણે નાગશમ્યા, વિણ, કમળ આસન, મનહર પાદપીડ, વસ્ત્ર અને આભરણ મદનને અપણ કર્યા. “ગૃહકારિકા” અને “સૈન્યરક્ષિકા એવી બે વિધાઓ આપી. મદન નાગકુમારને ત્યાં રાખી, સર્વે સામગ્રી સહિત તેમાંથી નીકળી પિતાના બંધુએની પાસે આવ્યો. મદનને વિવિધ જાતના લાભવાળ જોઈ, તેઓ બળી ગયા, ઉપરથી કપટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ વડે પ્રસન્નતા બતાવતા તેની પાસે આવ્યા.' પછી મદનને ઘાત કરવાની ઈચ્છાવાળા તે બંધુઓ તેને ફરીથી દેવતાથી રક્ષિત અને ભયંકર એવી એક વાપિકા પાસે લઈ ગયા. તેની દૂર ઉભો રહી, વજમુખ બેલ્યો- જે પુરૂષ નિઃશંક થઈ આ વારિકામાં સ્નાન કરે, તે રૂપસંપન્ન અને જગતને પતિ થાય. વજદંષ્ટ્રનું આ વચન સાંભળી મદન તેની રજા મેળવી, વાપિકામાં સ્નાન કરવા પડે. ગજેંદ્રની જેમ નિઃશંકપણે તે વાપિકાના જળમાં ઘુમવા લાગ્યા, અને પિતાની બળવાન ભુજાઓથી જળને ઉછાળવા લાગ્યા. તે વનિ સાંભળી વાપિકાને દેવતા કેધ કરી, મદન ઉપર ચડી આવ્યો. તેણે મદનને કહ્યું, અરે દુષ્ટ માનવ ! પવિત્ર જળથી પૂર્ણ અને કમળથી સુશોભિત એવી આ દેવેંદ્રની વાપિકા છે, તેને મનુષ્ય એવા તે ચરણ તથા ભુજના આઘાતથી અપવિત્ર કેમ કરી ? હે પાપી, આ અન્યાય વૃક્ષનું ફળ ભેગવી લે. દુરાચારી એવા તને યમ દ્વારમાં મોકલું છું. તેનાં એવાં વચન સાંભળી મદનને કેધ ચડે. તેણે ગર્જના કરી કહ્યું, અરે સુરાધમ ! વૃથા બકવાદ શું કરે છે? શક્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ હોય તે યુદ્ધ કરી બતાવ. જો તું શુરવીર કે કૃતાર્થ હો તે મારી આગળ ઉભે રહે. મદનનાં વચન સાંભળી તે દેવને અતિ રોષ ઉત્પન્ન થયા. મદનની સાથે યુદ્ધ કરવા આવ્યા. બળવાન મદને તેને ક્ષણમાં જીતી લીધો. નાગકુમાર તેના ચરણમાં નમી બે - સ્વામી, હું તમારો કિંકર છું, તમે મારા પ્રભુ છે. આમ કહી તેણે મદનને એક મકરના ચિન્હ વાળી ધ્વજા આપી, ત્યારથી જગતમાં મદન મકરધ્વજ કહેવાય. તે લાભ લઈ મદન વાપિકામાંથી બાહેર આવ્યું. તેને જોતાંજ બધા બધુઓ વિલખા થઈ ગયા. . . પછી વેદષ્ટ્ર અને બીજા બધુઓ. મદનને એક જ્વલાયમાન અગ્નિકુંડ પાસે લઈ ગયા. ત્યાં દૂરથી વાદખે કહ્યું, બધુઓ, આપણા વૃદ્ધ વિધાધરએ કહેલું હિતકારી વચન સાંભળે. આ બળતા અગ્નિકુંડમાં જે મનુષ્ય વેગથી પ્રવેશ કરે, તે વાંછિત અર્થ મેળવી રાજા થાય છે. તેનાં વચન સાંભળતાંજ સુગ્ધ મદન તેમાં જવા તૈયાર થયો. વેગથી અગ્નિ ડમાં તેણે પ્રવેશ કર્યો. અસુરે સેવેલા અગ્નિમય કુંડમાં આવી સાહસિક જનના શિરોમણિ એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ મકરધ્વજે તે અગ્નિમય કુંડને હઠથી મર્દન કરવા માંડ્યા. તેવામાં તેને અધિષ્ઠાયક દેવ ક્રોધ કરી પ્રગટ થયે, મદને યુદ્ધ કરી તેને પણ જીતી લીધું. તે સંતુષ્ટ થઈ મદનના ચરણમાં પડીને બે - પ્રધુમ્ન, અગ્નિ વૈત એવા આ સુવર્ણમય બે વસ્ત્ર હું તમને અર્પણ કરું છું, તે મારી ઉપર કૃપા કરી સ્વીકારે. આજથી હું તમારે દાસ છું. મદન તે ભેટ લઈ બાહર નીકળે. મદનને કુશળક્ષેમ જોઈ તેના બંધુઓને કેધ આવ્ય, પછી તેઓ તેને મેષાકાર ગિરિ ઉપર લઈ ગયા, ત્યાં દૂર ઉભા રહી, તેઓ બેલ્યા– જે બેળવાન અને ધીર પુરૂષ નિશંક થઈ આ પર્વત ઉપર જાય, તે ચિંતિત લાભ મેળવે એમ વૃધે નું વચન છે. તે સાંભળી મદને તેમની આજ્ઞા લીધી, પછી હર્ષ પામી મેંઢાના જેવાં બે શીંગડાવાળા તે પર્વતમાં પેઠે. તે પેઠે એટલે તે બંને શીંગડાં ભેગાં થવા લાગ્યાં. મદન આસુરી માયા જાણું, હાથની કેણુ વડે તેને જુદાં કરી, નિશંકા પણે અંદર દાખલ થયે, તેવામાં એક મહાસુર - 1 મેંઢાના જેવા આકારવાળે પર્વત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થઇને આવ્યો. મદને કઠોર વચન કહી તેની - સાથે યુદ્ધ કરી, તેને જીતી લીધો. દેવતા બે હાથ જોડી બેલ્યા– સ્વામી ! હું તમારે સેવક છું, અને તમે મારા સ્વામી છે. આટલું કહીને તેણે મદનને મનહર બે કુંડલ ભેટ કર્યો, તે લઈ મદન બહાર આવ્યો. તેને જોઈ આ વખતે બંધુઓના હદયમાં અતિ કેધ થા, તેઓએ પિતાના જેક્ટ બંધુ વજમુખને કહ્યું, જેષ્ટ બંધુ ! આ પાપીને જ્યાં આપણે એકલીએ છીએ, ત્યાંથી તે પાછો કુશળ આવે છે, અને ઉત્તમ પ્રકારની ભેટ તથા પૂજા લાવે છે. હવે અમારાથી જોઈ શકાતું નથી. એ પાપીને અમે મારીશું. જે આપણે નહીં મારીએ તે, એ શત્રુ દુય થતે જશે. વ્યાધિ અને શત્રુ જે મૂળ ઘાલી બેસે છે, પછી દુર્જય થાય છે. બંધુઓને ઉશ્કેરાએલા જોઈ, વજમુખ બે– અંધુઓ ! અધીરા ન થાઓ, હજુ તેને મારવાના દશ ઉપાય છે, તે ઉપાયમાં તે અવશ્ય તેનું મૃત્યુ થશે. તે વળી લેભી છે, “ભી પ્રાણી છેવ= મરે છે, અને નિલભી સુખી થાય છે. " વજ નાં આવાં વચન સાંભળી તેઓ જરા શાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ થયા, પછી સર્વે કપટને પ્રેમ બતાવતા મદનને આવી મળ્યા. મદન આવીને વજદંષ્ટ્રના ચરણમાં પડ્યો. . . તે પછી મદનને તેઓ ત્યાંથી વિજયા ગિરિ ઉપર લઈ ગયા, એ પર્વત સર્વ તરફ રમણીય અને વિવિધ કૌતુકથી પૂર્ણ હતું. ત્યાં એક આમ્ર વૃક્ષ હતું, તેને જોઈ શઠ શિરોમણિ વજમુખ દૂર રહી બેલ્યો-જે મનુષ્ય આ આમ વૃક્ષનું ફળ ભક્ષણ કરે, તે સર્વદા યવનવાળે રહે છે, અને ઉત્તમ સોભાગ્ય પામે છે. તે વચન સાંભળતાંજ મદને કહ્યું, પૂજ્ય બંધુ ! તમારી આજ્ઞાથી હું આ સુંદર વૃક્ષનું ફળ લેવા ઈચ્છું છું. બધુની આજ્ઞા મેળવી મદન વૃક્ષ ઉપર ચડી ગયો, અને વૃક્ષની શાખાને વેગથી કંપાવી તેનાં ફળ નીચે પાડવા લાગ્યો. તેવામાં એક દેવતા વાનરને રૂપે ત્યાં પ્રગટ થયો. તેની ભ્રકુટી વક્ર અને નેત્ર રાતાં હતાં, તે ભયંકર શબ્દ કરતે વિવિધ વાક્યોથી મદનને તિરસ્કાર કરવા લાગે -અરે મૂઢ, દુરાચારી, અધમ પાપી ! આ પવિત્ર વૃક્ષ ઉપર કેમ ચડે છે ? આમ્રવૃક્ષનાં પવિત્ર ફળ પૃથ્વી ઉપર કેમ પાડે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ 21 એમ કહી બીજી કેટલીએક ગાળ આપવા લાગ્યા. - તે સાંભળી મદનને કોપ ચડે, ત્યાં તે કેધથી નેત્ર રાતાં કરી, વાનર મદન ઉપર આવ્યું. ચિર; કાળ યુદ્ધ કરી, મદને પુછડે પકડી વાનરને ભમાવિ પૃથ્વી ઉપર પછાડ, તત્કાળ તે ભય પામી, દેવરૂપ થઈ ગયો, અને મદનને કહેવા લાગ્યપ્રભુ, કૃપા કરી મને છોડી દો. મદને તેને છેડો એટલે તેણે મદનના ચરણમાં પ્રણામ કર્યા. - . . પછી કડાં, મુગટ, અમૃતમાળા અને બે આકાશગામી પાદુકા તેણે મદનને ભેટ કરી. તેની પાસેથી આ સત્કાર મેળવી, તેને પિતાને કરી, ત્યાં રાખી મદન બધુઓની પાસે આવ્યો. મદનને જોતાંજ તેના બીજા બધુઓ કોધથી વજમુખને કહેવા લાગ્યા–ભાઈ, હવે મદનને જરૂર અમે મારીશું. વજમુછે તેમને સમજાવ્યા અને કહ્યું કે સ્વસ્થ થાઓ. પછી મદન તેમને આવીને મળ્યો. કપટી હૃદયવાળા તેઓ તેને માયાથી મળી ગયા. કેધ પામેલા બધુઓ મદનને ત્યાંથી [ કપિત્થ ] નામના વનમાં લઈ ગયા. ત્યાં વજદંષ્ટ્ર દૂર ઉભે રહી બેલ્યો–આ રમણીય વનમાં જે મનુષ્ય પ્રવેશ કરે, તે વાંછિત અર્થ પ્રાપ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ કરી રાજા થાય છે. વિજ્યાધ્ધ નિવાસી વૃદ્ધ પુરૂષનાં આવાં વચન છે, તેથી તમે સર્વે અહીં રહે, હું તેમાં પેશી વાંછિત અર્થ મેળવી પાછો આવું છું. તે સાંભળી મદન ખુશી થયો. વજમુખની આજ્ઞા મેળવી તે વનમાં પેઠે અને એક કપિત્થ [ કેઠી ] ના વૃક્ષ ઉપર ચડી ગયા. તેવામાં ગજેન્દ્રનું રૂપ લઈ એક દેવતા આવ્યું. તેની આકૃતિ ચાલતા અંજનગિરિના જેવી હતી. તેનું રૂપ ભયંકર અને હૈદ્ર હતું. મદન અને તે ગજેંદ્રની વચ્ચે વિષમ યુદ્ધ થયું. છેવટે મદને અનેક જાતના પ્રહારથી ગજેંદ્રદેવને પરાજિત કરી નાંખે. તે દેવતા બોલ્યોસ્વામી ! હું તમારે કામગજ છું. કાર્ય આવી પડે ત્યારે મને સંભાર. એમ કહી તે દેવતાએ મદનની પૂજા કરી. ત્યાંથી મદનને કુશળ આવેલે જોઈ તેના બધુઓ હદયમાં દગ્ધ થઈ ગયા. છે. કપટી બધુએ મદનને ત્યાંથી એક શિખર ઉપર લઈ ગયા. વજદંષ્ટ્ર દુર ઉભો રહી બે - જે શૂરવીર પુરૂષ આ શિખર ઉપર ચડે તે સર્વને એક અધિપતિ થાય છે. તેનાં વચનથી સંતુષ્ટ થયેલ મદન વિનયથી આજ્ઞા લઈ વેગડે તે ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . Page #29 -------------------------------------------------------------------------- ________________ આરૂઢ થયા. સાહસિક એવા મદને ચરણનો આઘાત કરી ત્યાંના અધિષ્ઠાયક દેવને જગાડે. તે દેવ સર્ષની આકૃતિએ વેગથી મદનની સમીપ કુંડાડા ભારત આવ્યા. બંનેની વચ્ચે મેટું યુદ્ધ ચાલ્યું. મદને તર્જન તાડન વિગેરેથી દેવને હરાવી દીધું. દેવતાએ નષ્ટ થઈ રત્નમય છરી, કવચ, મુદ્રિકા અને ખનું મદનને અર્પણ કર્યું, અને પૂજા સત્કારથી મદનને સંતુષ્ટ કર્યો. મદન તે દેવને પિતાને કરી જ્યાં પિતાને બધુઓ હતા ત્યાં આવ્યો. તેને કુશળ જોઈ તેના શઠ બધુઓ પરસ્પર કહેવા લાગ્યા–હવે શું કરવું ? આ પાપી તે જ્યાં જાય છે, ત્યાંથી મેટા મેટા લાભ લઈને આવે છે. [વજ મુખે ] તેમને સમજાવી શાંત કર્યા. કપટી વિદ્યાધરના પુત્ર ત્યાંથી મદનને “સરાવ' નામના પર્વત ઉપર લઈ ગયા, તે પર્વતની આકૃતિ સરાવ [ રામકટારા ] ના જેવી હતી. ત્યાં દૂર ઉભે રહી, તેમને જેષ્ટ બંધુ બેલે– બંધુઓ ! સાંભળે-જે પુરૂષ નિશંક થઈ આ પર્વત ઉપર ચડે છે, તે ખેચરની સમગ્ર લક્ષ્મીને અવશ્ય પ્રાપ્ત કરે છે, તેથી તમે બધા અહીં ઉભા રહે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ હું તે ઉપર ચડી વાંછિત લાભ મેળવી પાછો આ વિશ તેનાં વચન સાંભળી મદને વિનયથી કહ્યું, બંધુ ! આજ્ઞા આપો તે, તે પર્વત ઉપર હું જાઉં. તેની આજ્ઞા મેળવી મદન તે ગિરિ ઉપર ચડી ગયે. બળથી તેનું શિખર કંપાવવા લાગ્યો, તેવામાં તે ગિરિને અધિષ્ઠાયક દેવ પ્રગટ થયો, તેણે કેપથી મદનની સાથે યુદ્ધ કર્યું. મદન તેને યુદ્ધમાં જીતીને વિજયી થયે. પ્રસન્ન થયેલા દેવતાએ એક ઉત્તમ કંઠી, બે બાજુબંધ, બે કડાં અને કટીસૂત્ર મદનને ભેટ કર્યો. ભેટ તથા પૂજા લઈ મદન પાછ આવ્યું, તેને જોઈ તેના બંધુઓ કૃષ્ણમુખ થઇ ગયા. . . . દુષ્ટ હૃદયવાળા તે બંધુઓ મદનને ત્યાંથી વરાહ” ગિરિમાં લઈ ગયા. ખેચર કુમાર દુર ઉભે રહી બેલ્યો– બંધુઓ ! આ પર્વત વરાહના જેવી આકૃતિવાળો છે, તેના મુખમાં જે પ્રવેશ કરે, તે અવશ્ય રાજા થાય છે. તે સાંભળી મદન ગિરિનું મુખ બે કેણના આઘાતથી ફાડી નાંખ્યું, તેમાંથી વરાહમુખ’ નામે એક બળવાન દેવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨પ પ્રગટ થયે, તેણે મદનની સાથે ભયંકર યુદ્ધ કર્યું. પૂર્વ પુણ્યના બળથી મદને તેને જીતી લીધું. ત્રણ લોકમાં પુણ્યથી દુષ્કરે કાંઈ પણ નથી.' દેવતાએ નમ્ર થઇ " જય” નામે શંખ, પુષ્પનું ધનુષ્ય, મદનને પૂજા કરી ભેટ કર્યું. તે લાભ લઈ વિજયથી વિભૂષિત થઈ, મદન પિતાના બંધુઓની પાસે આવ્યો. અતિ કેધ પામેલા બંધુઓ મદનને મારવાની બુદ્ધિથી ત્યાંથી તેને પદ્મવનમાં લઈ ગયા. ત્યાં દૂર રહી વજદંખે કહ્યું, ભાઈઓ ! મારું વચન સાંભળે. આ “પદ્મવન” પૃથ્વીમાં પ્રખ્યાત છે. જે પુરૂષ તેમાં જઈ પાછો નિર્ભય થઈ આવે, તેના હાથમાં જગતનું આધિપત્ય આવે છે. વજદંષ્ટ્રનાં મધુરે વાક્ય સાંભળી બળવાન મદન જે બંધુની આજ્ઞા મેળવી ત્યાં જવા તૈયાર થયા. “લાભથી વિશેષ ઉઘમ થાય છે તે વનમાં ધીર મદન પડે, ત્યાં એક વૃક્ષ નીચે “મને જવ” નામે પૃથ્વીમાં વિખ્યાત એવા એક ખેચરને તેણે બાંધેલો જોયો. મદને નિર્ભય થઈ તે વિદ્યાધરને પુછયું, ભદ્ર! આ નિર્જન વનમાં તને કેણે બાંધે છે? મને જવ બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ - સ્વામી ! મારા પૂર્વના વૈરી વસંતક વિધાધરે મને બધેલ છે. હું તમારી શરણે આવ્યું છું, મને સત્વર મુકાવે, તમારે દાસ છું. મદન બોલ્ય- ભદ્ર! વૃથા ભય કરીશ નહીં, હું તને હમણુંજ મુકાવીશ. પછી મદને તેને છોડ, એટલે તે વિધાધર મદનને કહ્યા વિના શત્રુની પાછળ દેડતે ગયે, વેગથી તે શત્રુને પકડી લાવ્યા. તેણે મદનને કહ્યું, તમે મારા ઉપકારના નિધિ છે, હું તમને પુછયા વગર તે શત્રુને લાવવા ગયા હતા, આજ સુધી તમારા પ્રસાદથી હું જીવ્યો છું. આ પ્રમાણે કહી તેણે મદનને બે વિદ્યા, બહુ મૂલ્યવાળે હાર, અને ઇંદ્રજાળની વિદ્યા આપી, મદને તેની સાથે ગાઢ મૈત્રી કરી. સંતુષ્ટ થયેલા વસંતકે મદનને નવાવનવતી એક કન્યા આપી. તે કન્યા સર્વ લક્ષણથી પૂર્ણ હતી. “પુણ્યથી શું પ્રાપ્ત નથી થતું?”, તે લાભ લઈ આવેલા મદનને જોઈ તેના શેઠ બંધુઓ કેધ પામી ગયા. તે પછી મદનને તેઓ " કાલવન " નામના વનમાં લઈ ગયા. વજમુખ દૂર રહી બે -જે પુરૂષ વેગથી આ વનમાં જાય, તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ 27 ઉત્તમ લાભ મળે છે. તેનું વચન સાંભળતાં મદને લાભના લાભથી વેગ વડે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈ અધિષ્ઠાયક દેવને જીતી લઈ પિતાને સ્વાધીન કરી દીધે. નમ્ર થયેલા દેવતાએ મદનને એક પુષ્પનું ધનુષ્ય અને મદન, મોહન, તાપન, શોષણ અને ઉન્માદન નામે પાંચ પુષ્પનાં બાણ ભેટ કર્યો. તે બાણ લેકોને તથા લલનાઓને માદન, મેહન તથા ઉન્માદ થઈ પડ્યાં, તેથી મદને યથાર્થ નામવાળો થયો. તે લાભ લઈ આવેલા મદનને જોઈ તેના દુષ્ટ બધુઓને અતિ રોષ થયો. ' , " રોષ કરી તે શઠ બધુઓ મદનને “ભીમગુહા” માં લઈ ગયા. એ ગુહા સર્પકૃતિઓ રહેલી હતી. પૂર્વ પ્રમાણે વજમુખે કહ્યું, એટલે શુદ્ધ હૃદયને મદને વેગથી તેમાં દાખલ થયો. તેના અધિષ્ઠાયક દેવને ક્ષણવારમાં જીતી લીધું. પરાભવ પામેલા દેવતાએ મદનને મનહર પુષ્પનું છત્ર અને પુષ્યમેથી શય્યા અર્પણ કરી. આ ઉત્તમ લાભ ગ્રહણ કરી આવેલા મદનને જોઈ દુષ્ટ બુદ્ધિવાળા તેના બધુઓ કેધ કરી વજમુખ પ્રત્યે બેલ્યા–અરબ છું, હવે ધીરજ રહેતી નથી. આ મદનને અમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ 28 મારી નાંખીશું. એ દુષ્ટ જ્યાં જાય છે, ત્યાંથી લાભ લઇનેજ આવે છે, વળી પોતે કુશળ રહે છે, દેવતાઓ પણ તેને મારી શકતા નથી, માટે હવે ખથી અમે તેને મારી નાંખીશું. તમે મૌન રહે. અમને વારશે નહીં. વજમુખ ગંભીર સ્વરે બોલ્યોબન્દુએ, ક્ષણવાર પૈર્ય રાખે, હજુ તેને મારવાનાં ખરેખરા બે સ્થાન છે. તે દુષ્ટને ત્યાં લઈ જઈ આપણે તેને ઘાત અવશ્ય કરાવીશું, ત્યાં સુધી કાંઈ પણ કરશે નહીં, વજમુખના કહેવાથી તેઓ બધા શાંત થઈ ગયા. | સર્વ બધુઓ કપટથી મળી મદનને ત્યાંથી વિપુલ” નામના વનમાં લઈ ગયા. તે વનમાં " શ્રીયંત” નામે એક ઉન્નત ગિરિ હતો. તે વિવિધ જાતનાં વૃક્ષો અને લતાએથી વિરાજિત હતે., વજદુખ દૂર ઉભે રહી બેલ્યો જે ધીર પુરૂષ વેગથી અહીં પ્રવેશ કરે, અને ત્યાં કીડા કરી પાછો આવે, તે વાંછિત અથે મેળવી દેવતાઓને વંદન કરવા યોગ્ય થઈ આવે છે. તે સાંભળી મુધ મદન આજ્ઞા મેળવી વેગથી તેમાં બે ગયો. તેની અંદર જાતાં તે બલવાન મદને શ્રીયંત પર્વતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ છે. તે પર્વતની પાસે સ્વચ્છ જળથી પરિપૂર્ણ એવી એક સરિતા વેગથી વહેતી હતી. તેના કાંઠા ઉપર તમાલનાં વૃક્ષની શ્રેણી આવેલી હતી. એક મેટા તમાલ વૃક્ષ નીચે શિલાતલ ઉપર એક સુંદર શ્રી યોગ વિઘાથી ધ્યાન ધરી બેઠી હતી. એ મનેહરા રૂપ વનથી સંપૂર્ણ હતી. તેણીએ પોતાની દષ્ટિ નાસિકાના અગ્રભાગે રાખી હતી. તે સર્વે લક્ષણોએ યુક્ત અને સર્વ ગુણ સંપન્ન હતી. તેના નખના તામ્ર કિરણે પ્રકાશતાં હતાં. શરીરનો વર્ણ ગુલાબી હતો. હાથમાં સ્ફટિકની જપમાલા ધારણ કરી હતી. તેણે ધોયેલું શ્વેત ચીનાઈ વસ્ત્ર પહેર્યું હતું. તેના મુખની આસપાસ શિથિલ થયેલી કેશવેણી આવી રહી હતી. મુખને સુગંધી શ્વાસથી આકર્ષએલા ભમરાઓ તેના મુખ કમળને સેવતા હતા. સ્તનના ભારથી તેનું પૂવાંગ નમી ગયેલું હતું. શરીર કૃશ હતું, જધનના ભાગથી માંદા હતી, હંસના જેવી ગતિ હતી, હરવણના જે મધુર હત, શંખના જે કંઠ અને નમણી નાસિકા હતી, સંદર્યથી જાણે તેણીએ ત્રણ લોકની તરૂણીઓને જીતી લીધી હોય તેમ દેખાતી હતી, તે સર્વ લક્ષણથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ, સર્વ અવયવમાં સુંદર, સર્વ વિદ્યામાં પ્રવીણ અને સ્ત્રીઓના ગુણથી વિરાછત હતી. આવી સુંદર બાળાને ધ્યાન કરતી જોઇ મદન વિસ્મય પામી ગયો. એની સુંદર આકૃતિ વિષે મદનને શંકા થવા લાગી–શું આ સૂર્યની સ્ત્રી હશે ? શું આ ચંદ્રની કાના હરો ? શું ઇંદ્રની વધૂ તે નહીં હોય ? કામની સ્ત્રી હશે ? અથવા કાનિત કે કીર્તિ હશે ? કાંતિ જરૂર કિન્નરી કે નાગ કન્યા છે ! જગતની ઉત્કૃષ્ટ કાંતિ, સર્વોત્તમ રૂપ, ભવ્યતા અને લાવણ્ય આ સ્ત્રીમાંજ રહેલાં લાગે છે. ગુણોનું સ્થાન, કળાને આશ્રય અને સંદર્યને મહિમા આમાંજ રહેલ છે. વધારે શું વર્ણવું ? આ પ્રમાણે યોગ ધ્યાનથી નિશ્ચળ અને ત્રણલેકની સુંદરીઓને રૂપથી જીતી લઈ રહેલી એ રમણને જોઈ મદન પતે મદનાતુર થઈ ગયો. કામદેવે પાંચ બાણેએ તેને ઘાયલ કરી દીધું. મદનનું ચિત્ત વિહલ થયું, તેવામાં પેલે વસંતક દેવ ત્યાં આવ્યો, મદનના ચરણકમળમાં નમી આગળ ઉભે રહ્યા. મદને તેને પુછયું, મહાભાગ ! મારા વિસ્મયનું કારણ સમજાવે. આવા ભયંકર અરણ્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ 34 આ સ્ત્રી કેણ છે ? તે કેની દુહિતા છે? નવનવતી અને ગુણનું મંદિરરૂપ એ બાળા શામાટે તપસ્યા કરે છે ? વસંતકે મદનને કહ્યું, સ્વામી ! - પ્રભંજન” નામે એક ખેચર પતિ છે, તેને “વા” નામે સ્ત્રી છે, તેમને “રતિ” નામે આ પુત્રી - ચેલી છે, તે પૈવનવતી બાળા તપસ્યા કરે છે. મદન - આવું મહા કષ્ટ કરવાનું શું કારણ હશે ? વસંતકદેવ બોલ્યો–પ્રભુ ! તેનું કારણ સભળે. એક વખતે કઈ જ્ઞાની મુનિ તેના પિતાને ઘેર આહાર લેવા આવી ચડયા હતા. આહાર આપ્યા પછી તેના પિતાએ મુનિને વંદના કરી પુછયું, મહારાજ ! આ રતિ નામે મારી પુત્રી છે, તેને પતિ કોણ થશે, તે કૃપા કરી જણાવશો. મુનિએ કહ્યું, રાજન ! દ્વારકામાં કૃષ્ણવાસુદેવની સ્ત્રી રૂમિણીના ઉદરથી “મદન” નામે પુત્ર થશે. સર્વ લક્ષણથી સંપૂર્ણ અને સર્વ વિધાઓનો નિધાનરૂપ એ પુત્ર તારી દુહિતાને પતિ થશે. તે પોતે “વિપુલ” નામના વનમાં આવશે, તેનાં આવાં આવાં લક્ષણ છે, તે મુનિ એમ કહી ચાલ્યા ગયા. મુનિનાં વચન ઉપરથી એ “રતિ ”તે પતિને માટે આ વનમાં P.P. Ac. Gunatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ આવી તપસ્યા કરે છે. લક્ષણ અને ગુણથી તેવા તમેજ લાગે છે. આ પુત્રીના પુણ્યના પ્રભાવથી અહીં આવ્યા છે, તમારા બંનેમાં રૂપ અને ગુણ સમાન છે, તમારા સંગથી વિધાતાને શ્રમ સફળ થાઓ.. , વસંતકનાં આવાં વચન સાંભળી મદન હર્ષ પામ્યો. નીચું મુખ કરી બે– દેવ ! હું પુણ્ય યેગે ફરતે ફરતે અહીં આવ્યો છું, આ રમણુનાં દર્શનથી કામદેવે પિતાનાં બાણ વડે મને વીધી નાંખે છે, તમારા પ્રસાદથી અમારે અહીં સંગ થાઓ. " ઉત્તમ પુરૂષના સમાગમથી પ્રાણુઓનું દુખ સમી જાય છે. * મદનનાં આવાં વચનથી સંતુષ્ટ થયેલા દેવતાએ વિધિપૂર્વક રતિનું પાણિપ્રહણ કરાવ્યું. આ ઉત્કૃષ્ટ લાભ મેળવી મદન સંતુષ્ટ થઈ ગયું. તે પ્રસંગે પુણ્યગે એક બીજે લાભ થશે. રતિનું પાણગ્રહણ કર્યા પછી તે વનમાં “શકટ” નામે એક અસુર મળ્યો. તેણે મદનને પ્રણામ કરી " કામધેનુ” નામે વસંતના જે એક પુષ્પ રથ આપે. મદન રતિની સાથે તે રથમાં બેશી વનમાંથી નીકળે, તેને જોતાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ સર્વ વિદ્યાધરોનાં મુખ ગ્લાની પામી ગયાં. એવી રીતે સોળ લાભ મેળવી રથમાં આરૂઢ થયેલ મદન પિતાના આઠ બધુઓની સાથે લીલા કરતા નગરમાં આવ્યો. મદનના પુણ્યના પ્રભાવથી તેને બધુઓથી કાંઈ પણ થઈ શક્યું નહીં. મદન નગરમાં આવતાં નગરવાસી સ્ત્રીઓ તે ખબર સાંભળી ટોળેટોળે જેવા નીકળી. રતિ સહિત મદનને નિરખવાને જૈતુકથી આકુલ વ્યાકુલ એવી સર્વ ચપલાક્ષી રમણીઓ પિતાનાં ચંદ્ર જેવા મુખ વડે ગવાક્ષના માર્ગને આચ્છાદિત કરવા લાગી. મદનના રૂપ પાશથી બંધાએલી બાળાઓ ગ્રહ કાર્ય છોડી પરસ્પર ભીડથી દબાવતી એકઠી થઈ નીચે પ્રમાણે વાર્તાલાપ કરવા લાગી - કઈ કામિની બોલી–અરે અધીરી ! તારા શિથિલ કેશને સમારી લે. તેનાથી દિશાઓ ઢંકાઈ જાય છે. અરે સખી ! આમ ભુજાઓ પહોળી કરી મારી આગળ કેમ ઉભી છે ? આગળ જા. મને માર્ગ આપ. કોઈ સ્ત્રીએ સખીને કહ્યું, બેન, જે, આ મદનનું રૂપ નેત્રને અમૃત સમાન લાગે છે, આવું સુંદર રૂપ જેવાથી નેત્રનું સાફલ્ય થાય છે. - 5 P.P. Ac. Gumratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ નહિત છવિત અને મનુષ્ય જન્મ શા કામના છે ? તે નિષ્ફળ છે. કોઈ સ્ત્રી સ્તનના અને નિતંબના ભારથી મંદ થઈ મદનને જેવા ઉતાવળી ચાલી શકતી ન હતી. કેઈ સખીને કહેતી કે, આ સુંદરના શરીરને નિર્માણ કરવા વિધાતાએ જુદાંજ પરમાણુ લીધાં હશે. આ લેકમાં જેણે આ કુમારને ઉદરમાં રાખ્યો તે જનનીને ધન્ય છે. કઈ રતિ સહિત મદનને જોઈ બેલી સખી, આ સુંદરીને ધન્ય છે, કે જે તેના ઉત્સંગમાં બેસશે. આ પ્રમાણે વાર્તાલાપ કરતી સ્ત્રીઓ મદનને નીરખતી હતી, તે વખતે સંભ્રમથી કોઈના વસ્ત્ર શિથિલ થઈ જતાં હતાં, કોઇના કેશ છુટી જતા હતા. મદનને જેવા દોડતી કઈ રમણને હાર તુટી જતો હતો, કેઈ કાનમાં કડા, કંઠમાં કટીસૂત્ર, કટીમાં હાર, મસ્તક ઉપર મેખલા, નેત્રમાં કંકુ, અને કપલમાં કાજળ એમ વિપરીત રીતે ધારણ કરતી હતી. “મદન દ્રષ્ટિ ગોચર થાય ત્યારે ગ્યાયોગ્ય કોણ જાણી શકે ?" કઈ બાળા રૂપ તથા વનવાળા મદનને જોઈ કામદેવના બાણથી વીંધાઈ ગઈ. મદનના આગમન વખતે કામ પાશથી બંધાએલી નગરની સ્ત્રીઓની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ 35 કઈ કઈ ચેષ્ટા ન થતી હતી ? એવી રીતે નારીઓના વૃદે જોયેલ મદન જ્યાં બેચર પતિ કાલસંવર રહ્યા હતા, તે રાજમંદિરમાં આવ્યો. મદને મસ્તકના કેશથી માર્જન કરતાં વિનય વડે પિતાના ચરણમાં પ્રણામ કર્યા. પિતાએ પુત્રને આલિંગન અને મસ્તક પર ચુંબન કરી, શરીરની કુશળતા પુછી. મદને કહ્યું કે, પૂજ્ય પિતાને પ્રસાદથી સર્વદા મારી કુશળતા છે. પછી ક્ષણવાર ત્યાં રહી, પિતાની આજ્ઞા લઈ મદન માતાના મંદિરમાં આવ્યા. માતાના ચરણમાં નમી, વિનયથી તેમની આગળ બેઠે. કનકમાળાએ સોળ લાભ મેળવી આવેલા પુત્રને આશીર્વાદ આપ્યો, તે વખતે મદનની મનોહર મૂર્તિ આ પ્રમાણે જોવામાં આવી– તે સર્વ લક્ષણથી સંપૂર્ણ હતો. નવ ચાવનથી વિભૂષિત થયેલું હતું, ગુણના યશથી તેણે વિશ્વને વ્યામ કર્યું હતું, કમળ, કાળા, વાંકડીઆ અને લાંબા કેશથી તેનું મસ્તક સુંદર લાગતું હતું, તેનાં વિશાળ લેચન કૃષ્ણ, શ્વેત અને રક્ત હતાં, મુખ ચંદ્રના જેવું આલ્હાદક હતું, કંઠે શંખના જે મનહર હતું, વક્ષસ્થળ મેરૂ ગિરિની ભીંતના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ જેવું દઢ અને વિશાળ હતું, મધ્ય ભાગ મૃગપતિને અનુસરતો હતે, ગજેંદ્રના જેવી સુંદર ગતિ હતી, શરીરને વર્ણ તપેલા સુવર્ણના જે ચળકો હતો, તેના પ્રત્યેક અવયવ ઉપમાના સમૂહથી યુક્ત હતા, મદનનું આવું સુંદર રૂપ જે કઈ કર્મથી પ્રેરાએલી કનકમાળાને મોહ ઉત્પન્ન થયો. કામદેવે હૃદયના મર્મને ભેદનારાં બાણથી તેને ઘાયલ કરી દીધી. તત્કાળ હિમ પડવાથી દગ્ધ થયેલા કમળની જેમ તેનું મુખ ગ્લાનિ પામી ગયું, શરીર વિરહાગ્નિથી સંતપ્ત થઈ ગયું. હાથ ઉપર કપાળ રાખી નેત્રમાંથી અથુપાત કરતી, કનકમાળા ચિંતા કરવા લાગી. હવે કરું ? ક્યાં જાઉં? શું પુછું ? અને શું કહું? લાવણ્ય, નવયૌવન, રૂપ, કાંતિ, ગુણ, વૈર્ય, વૈભવ, સમગ્ર કળા, અને સર્વ વિદ્યા આ પુરૂષની સાથે રહી, જ્યારે ન લેવાય તે પછી બધું નિફળ છે. આ કુમારના મુખ કમળમાંથી મધુપાન ન કરાય, નેત્રથી તેનું મુખ કમળ ને નીરખાય, પ્રણય કેપથી ક્રોધ કરી, તેની ઉપર કમળનું તાડન ન થાય, પ્રેમથી આલિંગન ન થાય અને સંજોગમાં ચરણના નુપુરને ધ્વનિ ન કરાય, તે પછી જી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ 37 વિત શા કામનું ? આ તરૂણના સંગમ વિના બધું સુખ વ્યર્થ છે. આ પ્રમાણે કનકમાળા ચિત્તમાં ચિંતવતીજ રહી, અને મદન તેને નમસ્કાર કરી પિતાને ઘેર ચાલ્યો આવ્યો. મદન ગયા પછી કનકમળાએ ચિંતવ્યું કે, આ મને શું થયું ? કામદેવનાં બાણથી મારું શરીર વીંધાઈ ગયું છે, તેથી હું વિરહની વેદના સહન કરવાને સમર્થ નથી. આમ ચિંતવતાં તેણીના શરીરમાં કામવિકારે પ્રગટ થઈ ગયા, તે નિર્લજ્જ થઈ સ્તનને જેવા લાગી, તેણીએ વારંવાર બગાસાં ખાવા માંડયાં, શરીરનાં સર્વ આભૂષણ છેડી દીધાં, મસ્તકના કેશ ક્ષણમાં છુટા, અને ક્ષણમાં બાંધવા માંડ્યા, શરીર ઉપર કામાગ્નિને તાપ થયો. તે ઉગ્ર તાપ કદલીના પવનથી, ચંદનના લેપથી, ચંદ્રનાં કિરણેથી, મુક્તા ફળના હારથી અને કપૂરથી પણ શમ્યો નહીં. આથી કરીને કનકમાળાને સુધા તથા નિદ્રાને નાશ થયો. તેને કોઈ પણ શારીરિક સુખ મળતું નહિ. રાણીની આવી સ્થિતી જોઈ રાજાને કઈ વ્યાધિને વહેમ આવ્ય, ચિકિત્સકો અને વિદ્વાનોની પાસે અનેક ઉપાયો કરાવ્યા, પણ તે બધા વ્યર્થ થયા. વિરહનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ 38 રેગ તેના યોગ્ય ઉપાય વિના શી રીતે મટે ? .એક વખતે સભાગૃહમાં રહેલા રાજાએ મદનને કહ્યું, વત્સ, તું મૂઢ લાગે છે. તારી માતા અત્યારે એવી રોગ પીડિત છે કે, જે પ્રાણના સંદેહ ઉપર આવેલ છે, તે છતાં તું ત્યાં કેમ ગયે નથી ? મદને વિનયથી કહ્યું, પિતાજી, મારી માતાને રોગ થવાની વાત મારા જાણવામાં કે સાંભળવામાં આવી નથી. હવે તમારી આજ્ઞાથી હું ત્યાં જાઉં છું. આ પ્રમાણે કહી મદન ઉતાવળે માતાના મંદિરમાં આવ્યા. દુખથી પૃથ્વી ઉપર પડેલા અને વિરહથી પીડિત એવી માતા ત્યાં મદનના જોવામાં આવી, માતાને દુખી જઈ મદન વિનયથી તેની આગળ બેઠે. માતાના શરીરની ચેષ્ટા અને પીડાનું સ્વરૂપ જોઈ મદને તેનું કારણ ચિંતવવા માંડયું–આ ચેષ્ટા ઉપરથી તે કઈ રેગ, દેષથી થયેલ હોય એમ જોવામાં આવતું નથી, અને શરીરમાં મોટી વેદના જોવામાં આવે છે. માતાના શરીરમાં આ કે રોગ હશે? આ રોગની શાંતિ કેવી રીતે થશે ? આ પ્રમાણે ચિંતા કરતે બલવાન મદન અમુખ કરી રોગનું કારણ વિચારતા હતા, ત્યાં કનકલતા આલસ P.P. Ac. Gunratnasuri M.S. Page #45 -------------------------------------------------------------------------- ________________ મરડી બગાસાં ખાતી બેઠી થઈ. બીજા પરિવારને દૂર કરી મદન પ્રત્યે બેલી–મદન, તું એક ચિત્ત મારું વાક્ય સાંભળ. તારી માતા અને તારે પિતા કોણ છે, તે તું ખરેખરૂં જાણે છે? મદન બે - માતા, તેમાં શું પુછે છે ? તમે મારી માતા છે, અને કાલસંવર રાજા મારા પિતા છે. કનકમાલા બેલી–ભદ્ર ! તેની આદિથી તે અંત સુધી કથા સાંભળ. એક વખતે હું સ્વામીની સાથે વિમાનમાં બેસી વનમાં ક્રીડા કરવા ગઈ હતી. નદી, નદ, તળાવ અને પર્વતોમાં ચિરકાળ ક્રીડા કરી અમે ખદિરા " નામની અટવામાં આવ્યાં. તે અટવામાં તક્ષક " નામે એક મહાન પર્વત આવ્યો. તે ઉપર આવતાં અમારૂં વિમાન ખંભિત થઈ ગયું. તેનું કારણ શોધતાં નીચે એક મોટી શિલા જોવામાં આવી. તે શિલા વારંવાર ચલાયમાન થતી હતી. અમે એ વિસ્મય પામી તે શિલાને દૂર કરી ત્યાં નીચે સુંદર આકૃતિવાન અને સર્વ લક્ષણવાળી તારી બાળમૂર્તિ શ્વાસ લેતી જોવામાં આવી. પુણ્યના પ્રભાવથી તારા શ્વાસને લીધે એ શીલા ચલાયમાન થતી હતી. તેને જોતાંજ મને મોહ થયે, અને સ્નેહ ઉપજવાથી મેં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ 40 . તને ગ્રહણ કરી લીધો. તે વખતથી જ મેં મારા હૃદયમાં નિશ્ચય કર્યો હતો કે, આ કુમાર મારો પતિ થાશે. આવું જાણું હું તને ઘેર લાવી અને પ્રેમથી ઉછેરી મેટ કર્યો. ( ભદ્ર! એથી તું હવે મારે અતિવલ્લભ પતિ થા, અને મારી સાથે ભેગ ભેગવ. જે આ મારું વચન માન્ય નહીં કરે તો, તને સ્ત્રી હત્યા લાગશે. માતાનાં આવાં ઊભયલક વિરૂદ્ધ વચન સાંભળી, મદન કંપી ચાલ્ય, અને વિનયથી બોલ્યો- માતા! આ શું બોલે છે ? આ વચન નિંદિતમાં પણ અતિ નિંદિત છે. કુલીન પુરૂષને આવું કેમ ઘટે! જનનિ ! કુમાર્ગે દોરાએલા તમારા ચિત્તને નિવારે કુળ માર્ગે ચાલનારી સતીઓની જ કીર્તિ વધે છે. આ પ્રમાણે કહી માતાનાં વચનને વારંવાર સંભારી ખેદ કરતે, ગુણવાન મદન માતાના મંદિરમાંથી સત્વરે ચાલી નીકળે. ચિંતાથી આકુળ વ્યાકુળ થત મદન નગરને છોડી, વનમાં ચાલ્યો ગયો, થોડે દૂર જતાં એક “સાગર” નામના મુનિનાં દઃ દર્શન થયાં, તે મુનિની સાથે સાધુઓનો પરિવાર હ, દ્વાદશાંગને જાણનારા અને અવધિજ્ઞાન ધરનારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ 42 એ મુનિને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી, તેમની આગળ વિનય પૂર્વક બેઠો. મદને એકાંત જાણું દીનવીને પિતાની માતાને થયેલા વિકારની વાર્તા નિવેદન કરી. મદનની વાત સાંભળી શાની મુનિ બેલ્યા– વત્સ ! સાંભળ, સંસારની ચેષ્ટા તેવી છે. કારણ વિના કાર્ય કદિ પણ થતું નથી. સ્નેહ અને વૈર પૂર્વના કારણથી થાય છે, તે વિષે તારે પૂર્વ વૃત્તાંત નીચે પ્રમાણે છે– - વત્સ ! પૂર્વ ભવે તું મધુ રાજા હતા, તે હેમરથ રાજાની ચંદ્રપ્રભા નામની સ્ત્રીને મોહથી હરી પટરાણી કરી હતી, તે ભવે તારે અનુજ બધુ જે કૈટભ હતા, તેની તપસ્યા ગ્રહણ કરવાથી તું તેની સાથે દેવલોકમાં ગયા હતા. કેટલાક સાગરોપમ સુધી સુખ ભેગવી, આયુષ્યને અંતે ચવીને ચંદ્રપ્રભા વિજયાર્ધ ગિરિ ઉપર કાલસંવર રાજાની " કનકમાળા” નામે સ્ત્રી થઈ, અને તે અનુજ બંધુ કૈટભની સાથે દેવકનું સુખ ભેગવી, દ્વારકામાં યદુવંશી કૃષ્ણવાસુદેવને રૂકિમણના ઉદરથી પુત્ર થયો છું. તારા પર્વના વૈરી હેમરથે તને હરણ કરી, તક્ષક ગિરિ ઉપર શિલાની નીચે દાખ્યું હતું. રાજા કા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ લસંવર તથા કનકમાળાએ તને તેમાંથી બહાર કાઢી બચાવ્ય, અને મેહથી ઉછેરી મેટ કર્યો. પર્વના મેહથી તને જોઈ કનકમાળા કામથી પીડિત થઈ છે. “સર્વથી મોહ અતિ દુર્યજ છે.” વત્સ ! તારા ઉપર મોહિત થયેલી કનકમાળા તને બે વિદ્યા આપશે, તે વિદ્યા તારે તેની પાસે જઈ યુક્તિથી ગ્રહણ કરી લેવી. તે સાંભળી મદન બેલ્યો– મુનિરાજ ! તમે અકારણ બંધુ છે, તમારા કહેવા પ્રમાણે હું તે વિદ્યા લેવા તેની પાસે જઈશ. કૃપાળુ ! તે સિવાય મારા મનમાં એક શંકા આવે છે, તે હું આપને પુછું છું. મારે બાલ્ય વયથી માતાને વિરહ થયો, તે માતાના કર્મ દેષથી કે મારા કર્મ દેષથી ? મુનિ બેલ્યા– વત્સ ! તારી માતાના કર્મ દેષથી તારે બાલ્ય વયમાંજ માતાને વિરહ થયેલો છે. કર્મની ગતિ પ્રબળ અને વિચિત્ર છે. પુણ્ય, પાપ, સુખ, દુઃખ, એ સર્વ કર્મને આ ધીને છે. તે વિષે નીચેને ઇતિહાસ સાંભળવા રોગ્ય છે– જંબુદ્વીપને વિષે ભરત ક્ષેત્રની અંદર મગધ' નામે વિખ્યાત દેશ છે, તે દેશમાં “લક્ષ્મીગ્રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ મ” નામે એક ગામ છે. તેમાં “સોમશર્મા " નામે એક બ્રાહ્મણ રાજા હતા, તે બ્રાહ્મણ રાજા સર્વ શાસ્ત્રમાં પ્રવીણ અને શ્રુતિ તથા સ્મૃતિનો જાણનાર હતા, બ્રહ્મ કર્મના વિચારને જાણનાર તે કિજ હમેશાં જપ તથા હેમ કરવામાં તત્પર રહેતે હતે. તેને “કમળા” નામે સ્ત્રી હતી, તેણીના ઉદરમાંથી " લક્ષ્મીવતી” નામે એક સ્વરૂપવાન પુત્રી થઈ હતી. એ લક્ષ્મીવતી સર્વ લક્ષણે સંપૂર્ણ અને વૈવનવયથી વિભૂષિત થઈ એટલે પિતાના રૂપથી ત્રણ જગતને તૃણવત્ ગણતી હતી. એક વખતે કઈ મુનિ માસને પારણે તેને ઘેર આહાર લેવાને આવી ચડ્યા. મુનિના શરીર ઉપર મળ ચડેલે દેખાતું હતું. તે સર્વ શાસ્ત્રાર્થના પારગામી, કામરૂપ શત્રુને જીતનારા અને શાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્નથી વિભૂષિત હતા. તે વખતે રૂપગર્વિતા લક્ષ્મીવતી ઉભી ઉભી પોતાનું સ્વરૂપ દર્પણમાં જતી હતી. પૃષ્ટ ભાગે આવેલા તે મુનિની મલિન મૂર્તિ તે દર્પણમાં પ્રતિબિંબિત થઈ. એ જ્ઞાન વિભૂષિત મુનિંદ્રના રૂપને પોતાના સુંદર રૂપ સાથે જોઈ તેણુએ ગર્વથી આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #50 -------------------------------------------------------------------------- ________________ ચિંતવ્યું. અહા ! સર્વ લેકમાં મનોહર એવું મારૂં રૂપ ક્યાં છે અને આ મુનિનું નિંદિત રૂપ કયાં ! આવા કુરૂપને ધકકાર છે. એ પપિણી લક્ષ્મીવતીએ આવું ચિંતવી પાપ કર્મ ઉપાર્જન કર્યું. તે મહા પાપથી તે બાળા કઢના રેગથી પીડિત થઈ. સિંધ કર્મના પ્રભાવથી તેને કોઈ સ્થાને પણ સુખ મળતું ન હતું. કુષ્ટના રોગથી કંટાળીને તે સાતમે દિવસે અગ્નિમાં પડી બળી મુઈ. આ ધ્યાનથી મૃત્યુ પામી તે પાપ મેગે ગધેડી થઈ અવતરી. તે ભવમાં પણ ઘણું દુઃખ ભેગાવી મૃત્યુ પામીને તે ભુંડણ થઈ અવતરી. ત્યાં તેને કેટવાળે મારી નાંખી, પાછી મૃત્યુ પામીને તે કુતરી થઈ. એક વખતે હિમ પડવાથી તે કુતરી એક વાટિકામાં જઈ ઘાસની ગંજીમાં પડી વિયાણી. દેવ યોગે તે ઘાસની ગંજી સળગી ઉઠી. પિતાનાં બચ્ચાંના મોહથી તે કુતરી તેમાંજ દગ્ધ થઈ ગઈ. ત્યાંથી મૃત્યુ પામી - બેકનિગમ " નામના નગરમાં ઢીમરને ઘેર ઉત્પન્ન થઈ. પૂર્વ પાપના પ્રભાવથી તેનું શરીર દુર્ગધી અને પરૂવાળું થઈ ગયું. શરીરના ભારે દુધથી કંટાળી તેના સ્વજનોએ પણ તેને ઘરની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ પ બાહર કાઢી મુકી. “પાપીઓને સુખ ક્યાંથી હોય?” તે ગંગા નદીને કાંઠે એક ઘાસની ઝુંપડી કરી રહેવા લાગી. તેના દુર્ગધી શરીરમાં સૈકડો છિદ્ર પડ્યાં હતાં. ત્યાં રહી તે હેડીથી લેકને ગંગા નદી ઉતારતી હતી. તેમાંથી જે મળે તે વડે ઉદર પૂરણું કરતી હતી. કોઈવાર વિશેષ દ્રવ્ય મળે છે તેમાંથી કાંઈક પિતાને ઘેર મોકલાવતી. પાપનું ફળ ભેગવતી એ સ્ત્રી લોકોમાં દુર્ગધા એવા નામથી પ્રખ્યાત થઈ. આ પ્રમાણે તે ત્યાં હાડીનો ધંધો કરતી કાળ નિર્ગમન કરતી હતી. એક વખતે માઘમાસનો સમય હતો. હિમ પડવાથી અતિ શીત પડતી હતી. આ સમયે સ ધ્યાકાળે પેલા મલીન શરીરવાળા મુનિ ગંગાના તીર ઉપર આવી ચડ્યા. મુનિ શિતથી પીડિત થઈ તેની આજ્ઞા લઈ ઝુંપડીની પાસે પડી રહ્યા. મુનિને શિતથી કંપતા જોઈ તે દુધાએ ચિંતવ્યું કે, આ વૃદ્ધ મુનિ શીત પીડિત છે. તે સરિતાના શીતળ તીર ઉપર શી રીતે રહી શકશે? હું અહિં અગ્નિને તાપ લઉં છું અને શરીર ઉપર વસ્ત્ર ઓઢી પડી છું, તથાપિ મને શીતપીડા થાય છે, તે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ મુનિના શા હાલ? આવું ચિંતવી તે દુર્ગધ મુનિની પાસે ગઈ અને અગ્નિને તાપ તથા વસ્ત્ર લઈ જઈ મુનિને શીતપીડામાંથી મુક્ત કર્યો. તેવી રીતે પ્રભાત કાળ સુધી મુનિની પરિચર્યા કરી. પરિસહને સહન કરનાર મુનિ ધ્યાન ધરી રહ્યા હતા. પ્રાતઃકાળે ધ્યાન મુક્ત થઈ જાગ્રત થયા. મુનિએ દુર્ગધાને જોઈ કહ્યું, વત્સ ! લક્ષ્મીવતી, તું કુશળ છે? સમર્મ બ્રાહ્મણના શરીરમાંથી થયેલી હે પુત્રી ! અહિં શું કરે છે ? દુર્ગધા પિતાનું બીજું નામ મનમાં ચિંતવવા લાગી—આ મુનિંદ્ર શું બોલે છે ? તે સત્ય વાણું હશે. જૈન મુનિઓ અન્યથા બેલતા નથી, આવું ચિંતવતાં તેણને મૂછો આવી ગઈ અને જાતિ સ્મરણ થઈ આવ્યું. તેણીએ પોતાના ગતભવને જાણી લીધા પછી વિલાપ કરતી બેલી–નાથ, આ શું થયું? ક્યાં બ્રાહ્મણ જાતિમાં જન્મ ! અને ક્યાં આ ઢમર જાતિમાં જન્મ ! મુનિની નિંદાના પ્રભાવથી મેં મહાપાપ ઉપાર્જન કર્યું, તે પાપના ફળરૂપે હું ઘણા ભવમાં ભમી. હે મહા ભાગ ! મેં પૂર્વ તમારી જ નિંદા કરી હતી. મારી ઉપર કૃપા કરી તે ક્ષમા કરે, મને તેને ધર્મ સંભળાવે, કે જેથી હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ પાપમાંથી મુક્ત થાઉં. તમે સર્વ પ્રાણિ માત્રના હિતકારી અને ઉપકારી છે. આ પ્રમાણે કહી તે દુર્ગધા રૂદન કરવા લાગી. દયાળુ મુનિ બેલ્યાવત્સ, રૂદન ન કર. સંસાર દુઃખનું કારણ છે. લેકમાં કહેવત છે કે, રોવાથી કોઈ રાજ્ય મળતું નથી, તેથી રૂદન છેડી દે, અને જૈન ધર્મનું આચરણ કર, પ્રાણી પૂર્વનાં કર્મ ભેગવે છે. મુનિની નિંદાના પ્રભાવથી તું આવા નિંદિત કુળમાં ઉત્પન્ન થઇ છું. હવે અહિંસા ધર્મમાં તત્પર થઈ આત્મ સાધન કર. દુધા બેલી–વિભુ ! મારી ઉપર કૃપા કરી ધર્મ બતાવે. પછી મુનિએ બાર ત્રત તથા સમ્યકત્વ યુક્ત જૈન ધર્મ તે દુર્ગધાને કહી સંભળા વ્યા. અને તેણએ સમ્યકત્વ મૂળ દ્વાદશ વ્રત અંગીકાર કર્યો. પછી પાપનો નાશ કરનારા મુનિંદ્રના ચરણમાં તે ન પડી. દયાળુ મુનિ ત્યાંથી વિહાર કરી ચાલ્યા ગયા. | દુર્ગધા ત્યારથી જિન ધર્મમાં તત્પર થઈ, પાપ કર્મના આશ્રવને તેણીએ નિરોધ કર્યો. કેટલાક સમય ત્યાં રહી, તે બાળા ત્યાંથી કેશલા નગરીમાં આવી. ત્યાં એક જીન ચિત્ય જોવામાં આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ હર્ષથી અંદર જઈ તેણીએ ભાવના પૂર્વક પ્રતિમાને વંદના કરી, ત્યાંથી નીકળતાં એકધર્મ ધારિણી સાધ્વીજી તેને મળ્યાં. સાધ્વીએ ઉપાશ્રયમાં જઈ તેને ઉપદેશ કર્યો. ધર્મ ધ્યાનમાં તત્પર એવી દુર્ગધા સાથ્વીના ઉપદેશથી હર્ષ પામી, અને તેની સેવા કરવાને તેની સાથે રહી. સાધ્વીજી સાથે અનેક જાતનાં તપ આ ચરતી દુર્ગધા શરીરે કૃશ થઈ ગઈ. ત્યાંથી તે બા. ળા સાથ્વી સાથે રાજગૃહ નગરમાં આવી, ત્યાં આવેલા જિતેંદ્રના ભવનમાં જઇ તેણે પ્રભુને વંદ ના કરી. એક વખતે દુર્ગધા રાત્રે સ્પંડિલ અર્થે જતાં માર્ગના ભ્રમથી એક પર્વત પાસે આવી ચડી, ત્યાં અંધકારથી ખેદ પામી, તે પર્વતની એક ગુહામાં ધર્મ ધ્યાન કરવા બેઠી. ઉપવાસ કરી, પ્રભુના નામને જપ કરતી હતી, તેવામાં કોઈ વ્યા આવ્યું. તે ક્ષુધાતુર વ્યાઘ દુર્ગધાનું ભક્ષણ કરી ગયે. ઉત્તમ ધ્યાનથી મૃત્યુ પામી, જીન ધર્મના પ્રભાવથી અને સમ્યકત્વ વ્રત પાળવાથી તે દેવકમાં ગઈ. ત્યાં ઈંદ્રની રમણું થઈ, ચિરકાળ સુખ ભેગવી, આયુષ્યને અંતે ચવીને કુંડિનપુરમાં , બ રાજાની " રુકિમણી” નામે ગુણ ભૂષિત પુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ - 49 થઈ રાજાએ તેને દમધષના પુત્ર શિશુપાળને આપી હતી, પણ નારદજીના કહેવાથી તે દ્વારકાપતિ કૃષ્ણ વાસુદેવ ઉપર રાગી થઈ હતી. તેણીએ કૃષ્ણની ઉપર કારકામાં દૂત મોકલ્યો હતો. તે દૂતે કૃષ્ણને ખબર આપ્યા એટલે કૃષ્ણ બલભદ્રને લઈ ત્યાં ગયા. ત્યાં યુદ્ધ કરી ચેટીદેશના રાજા શિશુપાળને માર્યો. પછી રુકિમણીને હરી લઈ વનમાં તેનું પાણી ગ્રહણ કરી, તેને પટરાણી કરી, કૃષ્ણ દ્વારકામાં આવ્યા. તે કૃષ્ણ અને રુકિમણને સર્વ અંગે સુંદર એ તું પુત્ર થયે. પૂર્વના વૈરીએ તારું હરણ કર્યું, જેમાંથી બચીને તું અત્યારે આવી સ્થિતિએ આવ્યું છું. હે વત્સ ! તારે માતાનો જે વિયોગ થયા, તે તારી માતાના કર્મ દોષથી થયેલ છે. તેનું કારણ સાંભળ, રૂકિમણી પૂર્વ ભવે લક્ષ્મીવતી નામે બ્રાહ્મણની પુત્રી હતી, ત્યારે એક વખતે તેણીએ કેતુકથી એક મયુરપક્ષીનું બાળક તેની માતાથી જુદું કર્યું હતું, તે બચ્ચાને સોળ ઘડી સુધી જુદું રાખી પછી તેની માતા પાસે મુક્યું હતું. આ પાપના યોગથી તારી માતાને તારે વિયોગ થયેલો છે. પેલા બચ્ચાને સળ ઘડી સુધી રાખેલ તેથી તેને સોળ વર્ષ સુધી તારો વિયોગ રહેશે, તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ 5o સમજવાનું કે, કોઈ પણ પ્રાણને કોઈએ વિયોગ કરાવવો નહીં. પોતાના હૃદયમાં પાપ અને પુણ્યનું ફળ જાણું પાપને દૂરથી ત્યજી દેવું, અને પુણ્યનું આચરણ કરવું. પુણ્યનું આચરણ તેજ ધર્મ કહેવાય છે. કર મુનિનાં આવાં વચન સાંભળી મદન હર્ષ પાન , તેનું હૃદય નિઃશંક થઈ ગયું, તત્કાળ મુનિ ને વંદના કરી, મદન પોતાની માતા કનકમાળાના મંદિરમાં આવ્યું. માતાની આગળ પ્રણામ કર્યા વિના બેઠા. મદનને પ્રણામ કર્યા વગર બેઠેલે છે કનકમાળાએ હૃદયમાં ચિંતવ્યું– જરૂર આ કુમાર મારા રૂપપાશમાં બંધાયે લાગે છે, હવે તે મારા વચન પ્રમાણે વર્તશે. આવું ચિંતવી તે બોલીમહાભાગ ! તમારી વૃત્તિ જોઈ મને હર્ષ થાય છે. જો તમે મારા વચન પ્રમાણે વર્તશે તે હું તમને બે વિઘાના મંત્ર આપીશ. મદન હાસ્ય કરી બે - દેવી ! આજ સુધી મેં તમારું વચન કયારે નથી કર્યું ? જે તમે આદર પૂર્વક કહેશે, તે કરવાને હું તૈયાર છું, વિશેષ શું કહેવું ? હું તને મારે એક દાસ છું. મારી ઉપર કૃપા કરી, તમારી P.P. Ac. Gunratnasuri M.S. Com Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ 51 - વિદ્યા મને બતાવે, અને જે આજ્ઞા કરો, તે કરવાને હું તૈયાર છું. મદનનાં આવાં વચન સાંભળી કનકમાળા ઘણી ખુશી થઈ. તત્કાળ તે હસતી હસતી બેલી– ભદ્ર ! મારી વિધાના મંત્ર ગણ ગ્રહણ કરે. આ પ્રમાણે કહી તેણીએ હર્ષથી મદનને તે વિદ્યાના મંત્ર આપ્યા, અને તેની વિધિ બતાવી. વિદ્યાના મંત્ર બરાબર જાણું લઈ પરમ સંતોષને પ્રાપ્ત થયેલ મદન બેલ્યો- હે પુણ્યવતી ! મને જ્યારે શત્રુઓ હરણ કર્યો, અને પર્વતની શિલા નીચે દબાવ્યો, તે વખતે મારાં માતા કે પિતા કે શરણરૂપ થયું નહોતું, તમે એકજ મારાં શરણરૂપ થયાં હતાં, તેથી ખરેખરાં મારા માતા પિતા તમેજ છે. હું તમારો પુત્ર છું, તેથી જે કાર્ય પુત્રને કરવા યોગ્ય હોય, તે મને નિવેદન કરે. મારાથી અકાર્ય નહીં થાય. વજપાતના જેવું આવું વચન સાંભળી કનકમાળા રોષ કરી બેઠી થઈ. મદનને હાથ ઝાલવાને આવી, ત્યાં મદન ઉઠીને પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો. કનકમાળા પોતાને છેતરી લીધી એમ જાણી ચિંતા કરવા લાગી— હવે મારે શું કરવું? મને અભાગણિને એ પાપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ પર એ છેતરી, તે દુષ્ટ મારી વિઘા લઇ ગયો, અને મારા કહેવા પ્રમાણે કર્યું નહીં. હવે કઈ પણ ઉપાયથી મારે તેનો નિગ્રહ કરવો, એ ઠગારા દુષ્ટ પાપીને જીવતો રાખવો ન જોઈએ. આવું વિચારી કનકમાળાએ પોતાના શરીર ઉપર નખના ઉઝરડા કર્યા. મુખ અને સ્તનને ભાગ નખક્ષતવાળે કરી દીધું. કેશ છુટા કરી રજથી ધુંસરા કર્યા. નેત્રના કાજળથી વદનકમળને કૃષ્ણ વર્ણનું કરી દીધું. આવું કરી કનકમાળા રોતી રોતી રાજા પાસે આવી ગદગદ વાવડે તેણીએ વિનયથી રાજાને કહ્યું–મહાભાગ ! જુઓ, આ મારા શરીરની સ્થિતિ તમારા પુત્ર મદને મારી આ દશા કરી, જેને તમે પાલન કરવાને મને આપ્યો હતો, મેં પુત્રવત્ પ્રીતિ કરી જેને ઉછેરી મેટો કર્યો, મારા કહેવાથી તમે જેને યુવરાજ પદ આપ્યું, તે પાપી મદન મારું વન યુકત રૂપ જોઈ વિકારી થઈ ગયો, અને મારા શરીર ઉપર આવી કુચેષ્ટા કરી, સ્વામી ! મને નિશ્ચય થયો કે, એ દુષ્ટ બુદ્ધિવાળે મદન કેઇ નીચ કુળને છે. તે સિવાય પોતાની માતા ઉપર આવી કુબુદ્ધિ કરે નહીં. એ દુષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ 53 બળવાન હોવાથી દુજય છે. તેણે મારા શરીરને વિદારણ કર્યું, પણ તમારા પુણ્યના પ્રભાવથી અને ગોત્રદેવીના પ્રસાદથી મેં મારું શીળ સાચવ્યું છે. જો પૂર્વ પાપને વેગે મારા શીળને ભંગ થાત તે અવશ્ય મારૂં મરણ થાત, કુલીન સ્ત્રીને શીળને ભંગ થાય તે પછી જીવિત શા કામનું ? સ્વામી ! મારે લીધે જે તમારું કુળ કલંકિત થાય તે પછી ત્રણ કુળની લંકિત એવી હું જીવિને શું કરું ? હું પુણ્ય ને તે દુષ્ટના બાહુપંજરમાંથી માંડમાંડ નિકળી હતી. તે વખતે જુઓ આ મારું અંગ રજથી ધું સરું થઈ ગયું છે. પ્રાણનાથ ! હવે જ્યારે એ દુષ્ટનું મસ્તક રૂધિરથી લીપાએલું અને પૃથ્વી ઉપર રખડતું હું જોઉં ત્યારે મને શાંતિ વળે. કનકમાળાનાં આવાં વચન સાંભળી રાજા કાલસંવરને અતિ કોપ ચડે. તત્કાળ તેણે પોતાના પુત્રોને બોલાવીને એકાંતે કહ્યું, પુ! આદરથી મારું વચન સાંભળી લે. તમારે ભાઈ મદન પાપી છે, તેને સત્વરે મારી નાંખે. એ તમારો ખરો બંધુ નથી, કોઈ નીચ કુળમાં થયેલું છે, તેને વનમાંથી લાવ્યો હતે. દયા લાવી મેં તેને ઉછેર્યો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ 54 હવે વનવય પ્રાપ્ત કરી, તે તમારી કરિનો ઘાતક થયો છે. પોતે હમણાંજ વનમાંથી રથ ઉપર ચડીને આવ્યો, અને તમે તેની સાથે પગે ચાલીને આવ્યા, તે જોઈ મને તે શઠ ઉપર કોપ ચડે છે. કોઈ પણ જાણે નહિ તેવી રીતે તેને મારી નાંખવો. પિતાનાં આવાં વચન સાંભળી વજદંષ્ટ્ર વિગેરે ઘણું ખુશી થયા. પ્રથમથી જ તેઓ તેને મારવા ઇચ્છતા હતા, તેમને પિતાની આજ્ઞા મળવાથી અતિ હર્ષ થઈ આવ્યું. તત્કાળ પિતાને પ્રણામ કરી, તેઓ વેગથી મદન પાસે આવ્યા. લેકાપવાદના ભયથી તેઓએ મદનને કહ્યું, બંધુ ! ચાલે આપણે ક્રીડા કરવાને વનમાં જઈએ. આ જે વનની અંદર એક વાપિકા છે, તેમાં જળ ક્રીડા કરીએ. અમે સ્નેહને લીધે તને ખાસ કહેવા આવ્યા છીએ. તારા જે કઈ અમારે પ્રિય નથી. તેઓનાં વચન સાંભળી મદન હર્ષ પામી, બહાર નીકળે, બધા મળી નગરની બહાર વનમાં રહેલી વાપિકા પાસે આવ્યા. વાપિકાની બહાર વસ્ત્ર ઉતારી સ્નાન વસ્ત્ર પહેરી તેઓ તટ ઉપર રહેલા એક ઉંચા વૃક્ષપર ચડી, વાપિકામાં પડવા તૈયાર થયા, તેવામાં હિતકારિણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ પપ વિઘાના અધિષ્ઠાયકે મદનના કાનમાં આવી કહ્યું, મહાભાગ ! ચેતતા રહેજે. આ તમારા બંધુઓ વરભાવથી તમને અહિં મારવા ઇચ્છે છે, તેથી તમારે વાપિકાના જળમાં પડવું નહીં. હું તમારા હિતની ખાતર કહેવા આવી છું. તે વિદ્યા દેવતાના વચન સાંભળી મદન ચકિત થઈ ગયું. પોતે સુત્કાળ વિદ્યાના પ્રભાવથી બે રૂપ કર્યો. પિતાનું ખરૂં રૂપ વાપિકાને તીરે અદશ્ય થઈ રહ્યું, અને બીજું કત્રિમ રૂપ વાપિકામાં પડવાને વૃક્ષ ઉપર ચડ્યું. મદન કત્રિમરૂપે બુબારવ કરતે વાપિકામાં પશે, તેને પડેલે જોઈ તેના સર્વ બંધુઓ " આ પાપીને મારો” એમ કહી એકી સાથે તેની ઉપર પડ્યા. તેમને એકી સાથે પડતા જઈ બાહેર રહેલા મદને વિચાર્યું કે, શા કારણથી આ સર્વે મને મારવા તૈયાર થયા હશે? પિતાની આજ્ઞા હશે કે નહિ હોય ? અથવા તે પાપિણ માતાએ પિતાની આગળ મારે વિષે અસત્ય કહેલું હોય અને તે ઉપરથી પિતાને કેપ ચડયો હોય અને પોતાના પુત્રોને બોલાવી પિતાએ કહ્યું હોય તો તે સંભવિત છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ પિતાના કહેવાથી આ દુરાચારીઓ મને મારવા ઉભા થયા છે, તે હું જ તેમને શિક્ષા કરૂં–આવું' ચિંતવી મદન વાપિકા પ્રમાણે મેટી એક વિશાળ શિલા લાવ્યા. કેધ કરી તે શિલાથી તેણે વાપિકાને ઢાંકી દીધી. બધા કુમારોને ઉંચે પગે લટકતા રાખ્યા. તેઓમાંથી એકને રાજાને ખબર આપવા છુટો કર્યો. અને મદને તેને કહ્યું કે, તું પિતાની પાસે જઈ આ વૃત્તાંત નિવેદન કર. તેણે જઈ રાજાને બધે વૃત્તાંત જણાવ્યું. પુત્રોની એવી સ્થિતિ જાણી રાજા કાલસંવરને કપ ચો. હાથમાં ખરું લઈ પોતે મદનને મારવા તૈયાર થયા. મંત્રીઓએ આવી રાજાને કહ્યું કે, સ્વામી ! આપને જાતે જવું યેગ્ય નથી. જેણે તમારા પાંચસો પુત્રોને જળમાં બાંધી લીધા અને જેણે અનેક લાભ મેળવ્યા, એ મદન તમારા એકથી કેમ જીતી શકાશે ? એથી તમે મેટું સૈન્ય સાથે લઈ જાઓ. મંત્રીઓના વચનથી રાજાએ રણભેરી વગડાવી મોટું સૈન્ય એકઠું કર્યું. રાજા નગરની બાહર નીકળે. અહીં મદન પિતાના બધુઓને વાપિકામાં લટકાવવાથી લજા પામી નીચું મુખ કરી રહ્યા P.P. Ac. Gunratnasuri M.S. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૭ હતો. રાજાને ચતુરંગ સેના સહિત નગરમાંથી આ વતે જોઈ બળવાન મદન વિચારમાં પડે, અહા ! પિતાની કેવી મૂઢતા, એક રંડાના ખેટા વચનથી મને મારવાનો તેમણે કેટલે આડંબર કર્યો? આમ મદન ચિંતવતું હતું, ત્યાં રાજા નજીક આવ્યા. માર્ગમાં રહેલા પર્વતને રથના સમૂહથી ચૂર્ણ કરતે, અાની ખરીઓના ઘાતથી રજ ઉડાડતે, ગજે કોના મદથી રજને પાછી શમાવો અને પેદલના સમૂહથી સર્વ પૃથ્વીને આચ્છાદાન કરે તે કાલસંવર રાજા ચડી આવ્યો. વાજી ના નાદથી, ગજેના ગર્જરવથી, રથના ચમત્કારથી, અશ્વના ખુંખારાથી, ધનુષ્યના કારથી અને સુભટના સિંહ નાદથી કાનનાં છિદ્ર સાથે આકાશ વ્યાપ્ત થઈ ગયું. આ વા મોટા આડંબરવાળું અને દિશાઓમાં વ્યાપ્ત થયેલું સૈન્ય જોઈ મદને વિદ્યાના અધિષ્ઠાયકનું સ્મરણ કર્યું. તત્કાળ વિધાના પ્રભાવથી એક બીજું સૈન્ય ઉભું કરવામાં આવ્યું, તેમાં ગજે છો, અશ્વ, દિલ અને રથ સમૂહ પ્રગટ થઈ ગયાં. વાજીના શબ્દ અને બંદિજનના જય નાદ થવા લાગ્યા. બંને સૈન્યને સામા સામે સંપટ્ટ થશે. ગજે દ્રો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ 58 ગજે દ્રોની સાથે, અા અશ્વની સાથે, રથ રથ સાથે, અને પેદલ પેદલની સાથે સામસામા જોડાયા. બંને સૈન્ય વચ્ચે દારૂણ યુદ્ધ ચાલવા માંડ્યું. આ દેખાવ જોઈ આકાશમાર્ગે લહ પ્રિય નારદ મુનિ નૃત્ય કરવા લાગ્યા. ક્ષણવારમાં પ્રથમ કાલસંવરના સૈન્ય મદનના સૈન્યને હઠાવી નશાડવા માંડયું, પિતાનાં સૈન્યને પલાયન થતું જઈ, મદનને ક્રોધ ચડે. બળવાન મદન સૈન્યને ઉશ્કેરી વિવિધ આયુધને મેઘની જેમ વર્ષાવતે આગળ આવ્યો. મદનના પરાક્રમથી કાલસંવર રાજાનું સૈન્ય ભય પામી ગયું. તેના હાથીઓને હાથીએ, ઘેડાઓને ઘડાએ, રથને રાએ, અને પેદલને પેદલે હઠાવી મારવા માંડયા. ક્ષણવારમાં બધું સૈન્ય નષ્ટ થઈ ગયું, તે જઈ કાલસંવરે ચિંતવ્યું કે, આ શત્રુ દુય છે, તે આગળ આવી ગર્જના કરે છે, હું તેને કેવી રીતે જીતી લઉ, અને શે ઉપાય કરૂં? એમ ચિંતવતાં તેને સુઝી આવ્યું કે, મારી સ્ત્રી કનકમાળાની પાસે બે વિદ્યા છે, તેને લઈ આવું તે, આ દુજય શત્રુ જીતી શકાશે, આવું વિચારી તેણે મંત્રીને કહ્યું, મંત્રી ! તમે ક્ષણવાર આ બળવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ શત્રની સામે ઉભા રહે, હું નગરમાં જઈ રાણી પાસેથી બે વિઘા લઈ આવું. તે વિદ્યાના પ્રભાવથી હું શત્રુને ક્ષણવારમાં જીતી લઈશ. મંત્રીએ કહ્યું, સત્વર જાઓ. તમે આવે ત્યાં સુધી હું મદનની સાથે યુદ્ધ કરીશ. પછી મંત્રીને ત્યાં રાખી રાજા પતે સત્વર નગરમાં આવ્યો. એકાંતે જઈ રાજાએ કનકમાળાને આ પ્રમાણે કહ્યું, પ્રિયા, તારી પાસે “રોહણી” અને “પ્રજ્ઞપ્તિ " નામે બે વિદ્યા છે. તે મને સત્વર આપ. તે વિદ્યાના પ્રભાવથી હું શત્રુને મારી તારા મનોરથ પૂરા કરૂં. તે સાંભળી કનેકમાળાએ સ્ત્રી ચરિત્ર કર્યું. તે ઉંચે સ્વરે રૂદન કરવા લાગી. તેને રૂદન કરતી જોઈ રાજાએ જાણી લીધું કે, આ સ્ત્રી ચરિત્ર કરે છે. આ વ્યભિચારિણી સ્ત્રીએ તે બંને વિધા આપી દીધી છે. તથાપિ સજાએ વિચાર કરી કહ્યું, સુંદરી, શા માટે રૂદન કરે છે ? મને સત્વર વિધા આપ. એ શત્રુ દુર્જય અને બલવાન છે. હું વિદ્યાના પ્રભાવથી તેને ક્ષણમાં મારી નાખીશ. કનકમાળા રૂદન કરતી ગદ્ગદ્ સ્વરે બેલી–નાથ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ મને એ પાપીએ અનેક રીતે છેતરી છે. તે દુષ્ટની વાર્તા કહી શકાય તેમ નથી. જ્યારે તે બાળક હતું, ત્યારે મને એક વખતે એ વિચાર આવ્યો કે, આ પુત્ર વૃદ્ધાવસ્થામાં આપણું પાલન કરશે. મોહને લીધે મુગ્ધ થયેલી મેં એવું વિચારી તે બંને વિદ્યા સ્તનપાન દ્વારા તેને પાન કરાવી છે. મઢ હૃદયવાળી હું આવું જાણતી ન હતી કે, એ દુષ્ટ વૈવન વયમાં આ પાપી થશે. સ્વામી, હું તો અતભ્રષ્ટા અને તતભ્રષ્ટા થઇ છું. તે અવિવેકી દુષ્ટ મને ઘણી છેતરી છે. હવે હું શું કરું? આ પ્રમાણે કહેતી | કનકમાળા મુક્ત કંઠથી રૂદન કરવા લાગી. ચતુર રાજા તેના ચરિત્રને જાણી ગયે. કનકમાળાના વચન સાંભળી તેણે મસ્તક કંપાવી ચિંતવ્યું કે, અહા ! સ્ત્રીઓનું ચરિત્ર કેવું દુચિંત્ય છે. તેનું વર્ણન કોણ કરી શકે ? એ દુષ્ટાએ બે વિદ્યા અને પુત્રનો નાશ કર્યો. હવે મારે જીવીને શું કરવું ? જીવવાનું કાંઈ પ્રયજન નથી. મદનની સન્મુખ યુદ્ધમાં અવશ્ય મરી જવું યોગ્ય છે. આવું વિચારી રાજા ઘેરથી નીકળી પણ ભૂમિમાં આવ્યું. તેણે મદનને આ પ્રમાણે કહ્યું, મદન, તું પ્રથમ મારી ઉપર બાણ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ છોડ. તારા જેવા મઢ બાળકને પ્રથમ મારે મારો તે યોગ્ય નથી. મદન બોલ્યો–પિતા, જે સ્ત્રીના વચનમાં આસક્ત છે, તેવા પિતાને મારાથી કેમ મરાય? તેથી તમે પ્રથમ બાણ છોડો પછી મારે દોષ નથી. મદનના આવાં વચન સાંભળી કાલસંવરને કોપ ચડ્યો. તેણે ધનુષ્યમાંથી એક બાણ છોડ્યું. પછી બંને વીર દિવ્ય બાણથી યુદ્ધ કરવા લાગ્યા. કાલસંવરે એક વેગવાળું બાણ મુકી મદનના રથને ભાંગી નાખ્યો. પિતાનેરથ ભાંગેલો જોઈ મદને બાણ મુકી પિતાના રથને પણ પોતાના રથ જે કરી દીધો. પછી નાગપાશવડે પિતાને બાંધી પોતાની પાસે લાવ્યો. કાલસંવર લજજાથી નીચું મુખ કરી નમ્ર થઈ ઉભે રહ્યા. માયાના પ્રભાવથી પિતાનું બધું સૈન્ય રણમાં મછત થઈ પડ્યું હતું. આ વખતે મદનના મનમાં વિચાર આવ્યો કે, કેઈ આવી પિતાને મુકાવે તે સારું, નહિતો પિતા લજજાથી પ્રાણ ત્યાગ કરશે. મદન એમ વિચારતો હતો ત્યાં નારદમુનિ આકાશમાંથી હર્ષવડે નૃત્ય કરતા આવ્યા, નારદે વિચાર્યું કે, આજે પિતા પુત્રનો વિરોધ થઈ સારું ભર્યું. પછી નારદ જાણતા છતાં આશીષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ આપી બેલ્યા–આ શું થયું ? મદન બેલ્યો– મુનિશ્વર, સાંભળે. મારી માતાના વિપરીત કહેવાથી પિતાએ મારા જેવા બાળકને મારવાનું ચિંતવ્યું એ કેવું નિંદિત કામ ? પછી રાજા કાલસંવર સાંભળે તેમ મદને માતા કનકમાળાને બધો વૃત્તાંત નારદમુનિ આગળ કહી સંભળાવ્યો. તે સાંભળી કાલસંવર શરમાઈ ગયો. તે સાંભળી નારદે કાન આડા હાથ કર્યા, મસ્તક ધુણાવ્યું અને નેત્ર મીચી દીધાં. નારદ બોલ્યા- વત્સ, આવી જગતને નિંદવા યોગ્ય વાત છોડી દે. પાપી ચિત્તવાળી સ્ત્રીઓનું ચરિત્ર કણ વર્ણવી શકે ? કપ પામેલી દુષ્ટ સ્ત્રી ચક્રવાકની જેમ પ્રીતિવાળા પ્રાણવલ્લભને, પિતાને, માતાને, પુત્રને, અનુજબંધુને અને ગુરૂને મૃત્યુ પમાડી દે છે. દુષ્ટ માનવસ્ત્રીઓની શી વાત કરવી ? આવાં નારદનાં વચન સાંભળી મદન બેલ્યાઋષિરાજ ! હું હવે માબાપ વગરનો થઈ ગયે. હવે મારે ક્યાં જાવું ? અને શું કરવું? મને ઉપાય બતાવે. મારું જીવન કેમ ચાલશે ? રાજા કાલસંવર મારા પિતા છે, અને મને સ્તનપાન કરાવનાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ કનકમાળા મારી માતા છે, એમ હું અવશ્ય જાણું છું. એ માતા પિતાએ મારે માટે આવું કાર્ય કર્યું? હવે શરણ રહિત હું ક્યાં જઈશ? મદનનાં આવાં વચન સાંભળી નારદજી બોલ્યા- વત્સ ! વૃથા દુખ કરીશ નહીં, “બંધું વગરને છું” એવું મનમાં જરાપણ લાવીશ નહિ. તારે બંધુઓ ઘણા છે, તે વૃત્તાંત આ પ્રમાણે છે, તે સાંભળદ્વારકાના પતિ “કૃષ્ણવાસુદેવ” નામે રાજા છે, તે હરિવંશ અને યાદવોના શિરોમણિ છે, તેને “રૂમિ " નામે પ્રાણપ્રિયા છે, તે તારી માતા થાય છે. રૂપ લાવણ્યથી યુક્ત અને ગુણવતી એ દેવીએ તને શોધી લાવવાને મને આદર પૂર્વક મેકલ્યો છે. તેમાં એટલું વિશેષ જાણવાનું છે કે, તારી માતા રુકિમણીની “સત્યભામા” નામે સપત્ની છે, તેને તારી માતા સાથે મેટો વિરોધ ચાલે છે, માટે તારે હવે મારી સાથે દ્વારકામાં આવવું જોઈએ. આ પ્રમાણે પિતાના વંશની સત્કથા સાંભળી મદન અત્યંત હર્ષ પામે, અને નારદજીના વચનને ચિંતવવા લાગ્યા. પિતાના વંશની ગ્યતા, પ્રધાનતા અને ઉત્કૃષ્ટતા સાંભળી ને સંતોષ ન થાય, પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ છી નારદજીના કહેવાથી મદને પિતા કાલસંવરને નાગપાશમાંથી મુક્ત કર્યો, અને જે સૈન્ય મૂછિત થઈ પડ્યું હતું, તેને વિદ્યાના પ્રભાવથી બેઠું કર્યું. મૂછોમાંથી જાગ્રત થયેલા સુભટો “આ દુષ્ટને મારો પકડો " એમ બેલી મદન સામે ધસી આવ્યા. તે જોઈ નારદજી બોલ્યા- સુભટો ! શાંત થાઓ. તમારે પરાક્રમ યુદ્ધમાં જોઈ લીધું છે, હવે ક્ષેમ કુશળ પાછા નગરમાં જાઓ. આ વીર મદને તમને જીવિતદાન આપેલું છે. પછી નારદે ત્યાં બનેલું વૃત્તાંત તેમને જણાવી દીધું. તે જાણી સુભટો શાંત થઈ ગયા. ચતુરંગ સેના નગરમાં પાછી વળી. રાજા કાલસંવર એ શરમાઈ ગયે કે, તે નારદ કે મદન પ્રત્યે કાંઈ બોલી શકે નહીં. દીન વદને તે પાછો નગરમાં આવ્યો. તેણે આવી પોતાની પ્રાણવલ્લભા કનકમાળાને કહ્યું, દેવી, આમાં તારે દેષ નથી. પૂર્વના જેવાં કર્મ તેવું બને છે. તારે હૃદયમાં જરા પણ સુખ દુઃખ લાવવું નહિ. તે બને દંપતી તે વિષેની ચિંતા કરતાં મંદિરમાં બેસી રહ્યાં. પછી અહીં મદનને દયા આવી તેણે વાપિકામાં બંધાએલા પિતાના સર્વ બધુઓને P.P. Ac. Gunratnasurf M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ મુક્ત કર્યા. તેઓ ગર્વ છોડી લજજા પામતા નગરમાં ચાલ્યા ગયા. | દેવી કનકમાળાને સર્વ વૃત્તાંત લેકના જાણવામાં આવ્યું. તેનું પાપ સર્વ સ્થળે પ્રગટ થયું, તે જાણી લેકે કહેવા લાગ્યા કે, પાપીનો કયારે પણ જ્ય થતો નથી, ધર્મને જ થાય છે. એમ જાણી ભવ્ય પ્રાણીઓએ પાપને દૂરથીજ ત્યાગ કરે. પુણ્યના પ્રભાવથી દેવતા અને મનુષ્યનું સુખ પ્રાપ્ત થાય છે, તેથી ભવિ જીવોએ ધર્મ આચરણ કરવું, પ્રાણીઓએ જેનાથી દુખ પ્રાપ્ત થાય છે, એવા પાપને પરિહાર કરે, અને જેનાથી સુખ થાય, તેવું પુણ્ય સંપાદન કરવું. મદનકુમારે પુણ્યના પ્રભાવથી વિદેશમાં પણ ઉત્તમ ફળ આપનારા સોળ લાભ પ્રાપ્ત કર્યા, અને જગતમાં વિખ્યાત એવી રહણી” અને “પ્રજ્ઞપ્તિ” નામે બે વિદ્યા મેળવી, દુષ્ટ બુદ્ધિના ભ્રાતાઓને અને શત્રુરૂપે આવેલા પિતાને બંધન કરી જીતી લીધા, અને નારદ મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ ને સમાગમ થયો. “પુણ્યની સમૃદ્ધિ કેવી ઉ. इत्याचार्य श्री सोमकीर्ति विरचिते प्रद्युम्न चरिते प्रद्युम्नषोडशलाभप्राप्ति विद्या प्राप्ति बंधुजनविरोध नारदागमनो नाम नवमः सर्गः ( સ 10 મો. પ્રધુમ્નને થયેલો માતાનો સમાગમ અને યુદ્ધને માટે સિન્યનો જમાવ. નારદે મદનને કહ્યું, વત્સ, હવે કાલક્ષેપ કર નહીં. આપણે સત્વર દ્વારકામાં જઈએ. તિજ્ઞ મદન બે માહારાજ ! ઉપકારી માતા પિતાની આજ્ઞા વિના જવું યોગ્ય નથી. તમે અહીં ઉભા રહે, હું માતા પિતાની આજ્ઞા લઈ પાછો સત્વર તમારી પા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ 67. સે આવું છું. આ પ્રમાણે કહી બલવાન મદન જ્યાં રાજા કાલસંવર અને કનકમાળા દુઃખી થઈ રહ્યાં હતાં, ત્યાં આવ્યા. મદન ત્યાં જઈ પ્રણામ કરી બોલ્યા–પૂજ્ય પિતા ! મેં અજ્ઞાનપણે જે કાંઇ દુષ્ટા કરી તે કૃપા કરી ક્ષમા કરજે. મારા જેવા પાપીની કેવી મર્ખતા કે જે મેં માતા ઉપર વિપરીત ચિંતવ્યું. જેઓ દીન, અનાથ, અને પરાધીન રહેનાર પામર હય, તેમની ઉપર સાધુ પુરૂષે કેપ કરતા નથી. પૂજ્ય તાત ! હું તમારો આભારી દાસ છું. તમે મને જીવાડ્યો છે, ઉછેર્યો છે, અને અત્યારે પણ તમારાથી આવું છું. કૃપા કરી મારું પાપ ક્ષમા કરજે. માયાળુ માતા ! તમે પણ આ બાળકના અપરાધ માફ કરજો. હું તમારી આજ્ઞા લઈ મારા જન્મ આપનારાં માતાપિતાને મળવા જાઉં છું. મને જવાની આજ્ઞા આપે. વડિલની આજ્ઞા વિના જવું, તે યોગ્ય ન કહેવાય. પૂજ્ય માતાપિતા ! આ અજ્ઞ બાળકને સર્વદા સંભારોમારાં માતા પિતાને મળી હું પાછો સત્વર આવીશ. તમારા ગ્રહભવમાં મારે ભાગ રાખજે. હું હમેશાં અહીંજ રહેવાનો છું. માતા! આ સેવક ઉપર અનુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ કરજે. “પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થતાં નથી " એ કહેવત જગતમાં પ્રસિદ્ધ છે. બીજા સર્વ ઉપર કાપ કરાય પણ પરતંત્ર ઉપર કોપ કર યુક્ત નથી. અંબા ! હું તમારા ઉદરમાંથી થયેલ પુત્ર છું, એમ તમે જાણજે. મારા વિષે જરા પણ અંતર રાખશો નહીં. હું તમારે જ પુત્ર છું. - મદને આ પ્રમાણે વિવેકથી કહ્યું, તથાપિતેઓ કાંઈ પણ બેલ્યાં નહીં. લજજાથી ન મુખે બેશી રહ્યાં તથાપિ મદન વિનયથી તેમને પ્રણામ કરી પછી પિતાના બધુઓને અને મંત્રીઓને વિનય પૂર્વક નમી સંતોષ પમાડી નગરની બાહર નીકળે. લેકે તેની પ્રશંસા કરતા હતા. મદન નારદ મુનિની પાસે આવી બેલ્ય-મહાશય નારદજી! અહિંથી દ્વારકાનગરી કેટલે દૂર છે ? તે કહે. નારદ બોલ્યા આ વિદ્યાધર ખંડ છે, તે મનુષ્યોને અગોચર છે. તે પછી માનવલેક અને તેથી દૂર દ્વારકા છે. મદન બી ત્યે–પિતાજી ! જ્યારે દ્વારકાનગરી એટલે દૂર છે, તે ત્યાં આપણે શી રીતે જઈ શકીશું ? નારદ બેલ્યા–વત્સ ! ચિંતા કર નહીં. હું શીઘગામી વિમાનવડે તેને ત્યાં લઈ જઈશ. મદન બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #75 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યમુનિ ! તે વિમાનને સત્વર તૈયાર કરો. મદનના કહેવાથી નારદે વેગવાળું એક વિમાન કર્યું. પછી નારદ બોલ્યા–વત્સ ! આ તારે ગ્ય વિમાન તૈયાર થયું, તે ઉપર ચડી જા. તું હમણાંજ તારી માતાની સમીપ પહોંચીશ. નારદના વચનથી સંતુષ્ટ થઈ મદન બેલ્યો–મુનિંદ્ર ! આ વિમાન તે મજબૂત છે? જે તેવું હશે તે બેસી શકાશે. નારદ હસીને બેલ્યા–મદન ! શંકા રાખીશ નહિ. તે વિમાન સમર્થ છે. સત્વર ચડી જા. નારદના કહેવાથી મદને તેમાં ચડવાને પગ મુક્યો, ત્યાં વિમાન તુટી ગયું, તેના બધા સાંધાઓ જુદા પડી ગયા, અને તેને સૈકડો છિદ્ર થઈ ગયાં. મદન બેલ્યો–પૂજ્ય ! તમને સાબાશી છે. શિલ્પ વિધામાં ઘણા નિપુણ લાગે છે. તમે આવો અભ્યાસ કેની પાસે કર્યો હતો ? તમારા જેવું શિલ્પજ્ઞાન થયું નથી, અને થશે પણ નહીં, આજ સુધી મારા મનમાં એમ હતું કે, પૃથ્વી ઉપર નારદ મુનિના જેવો કોઈ વિજ્ઞાની અને વિદ્યાના બળવાળા નથી. મદનનાં આવાં વચન સાંભળી નારદને લજ્જા આવી. તે વિલખા થઈ બોલ્યા- વત્સ ! જે માણસમાં જરાવસ્થા આવી હોય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ Go તેનામાં નિપુણતા ક્યાંથી હોય? તું સર્વ વિદ્યામાં કુશળ, સર્વ વિજ્ઞાનમાં ચતુર, અને નવાવન સંપન્ન છું. માટે તું વિમાન કર, પછી આપણે વેગથી દ્વારકામાં જઈએ. વૃથા કાળ ગુમાવ નહીં. તારી માતા રુકિમણી દુઃખી છે. મુનિના કહેવાથી મદને વિદ્યાના પ્રભાવ વડે જાણે પિતાને યશેરાશિ હોય, તેવું એક વિસ્મયકારી વિમાન બનાવ્યું. તેમાં મોટી ઘંટાઓ લટકતી હતી, આસપાસ ધ્વજાઓ આવેલી હતી, પંચવણ રત્નથી તે નિર્માણ થયું હતું, તેની પીઠિકાઓ સુવર્ણ ની હતી, તેની અંદર વાપિકા, તળાવ અને હોજ આવેલાં હતાં, હંસ, સારસ અને બીજાં જળ પક્ષીઓથી અલંકૃત હતું, કદલી, સોપારી, તાળ વિગેરે વૃક્ષના વૃદથી સુશોભિત હતું, ચામરના સમૂહ, છોના સમૂહ, અને વાજી તથા ચિત્રોથી તે યુક્ત હતું, ઘૂઘરમાળા અને મોતીઓની માળાથી તે વિરાજિત હતું, ચારે તરફ કારીગરીવાળા ગોખ અને જાળીયાં આવેલાં હતાં, જાણે બીજે સ્વર્ગલોક હોય, તેવું તે દેખાતું હતું. આવું વેગવાળું સુંદર વિમાન બનાવી સર્વ વિજ્ઞાનમાં ચતુર એ મદન બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ 71 - પૂજ્ય મુનિ ! મેં અજ્ઞાની બાળકે આ વિમાન બનાવેલું છે, જે તમને યોગ્ય લાગે, તે તેમાં કૃપા કરી બેસે. નારદજી હર્ષ પામી તેમાં આરૂઢ થયા, પછી મદને મંદ મંદ ગતિએ તે વિમાનને આકાશમાર્ગે ચડાવ્યું. વિમાનની મંદ ગતિ જોઈ નારદજી બોલ્યા- વત્સ ! વિલંબ કર નહીં. તારા છે વિયાગરૂપ હિમથી તારી માતાનું મુખકમળ ગ્લા નિ પામી ગયું છે. હિમથી દહન થતાં એ મુખકમળમાં તું સૂર્યરૂપ થા, અને તેને દહન થતું નિવાર. વત્સ ! તારી દુઃખી માતાને સત્વર જઈ સહાય કર, તારા જેવો સમર્થ પુત્ર છતાં માતા દુઃખી થાય, તે ઠીક નહીં. નારદજીનાં વચન સાંભળી મદને વિમાનને આકાશમાં વેગથી ચલાવ્યું. વિમાનનો વેગ એટલે થયું કે, જેથી નારદ મુનિ આકુળવ્યાકુળ થઈ ગયા. તેની જટાને ભાર શિથિળ થઈ ગયા, શરીર કંપવા લાગ્યું, તેમની કોણી, મુખ અને દાંત ભાંગવા લાગ્યા, જીહા ખંડિત થવા લાગી. જેષ્ટ માસમાં સમુદ્રની જેમ નારદજી ક્ષોભ પામી કેપ કરી, મદન પ્રત્યે બેલ્યા– વત્સ ! ધીરે થા, મને આવી રીતે આકુળવ્યાકુળ કેમ કરે છે? તું તારાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ માતા પિતા તરફ ઉત્કંઠાવાળે થઈ એકી સાથે આનંદમાં મગ્ન થઈ ગયે, પણ મારે માટે વિચાર કર. તારી માતા રુકિમણું મારે પુત્રી સમાન, અને અતિ વત્સલ છે. તારો પિતા કૃષ્ણ મારે ભક્ત છે, તેઓ મારી ઉપર અતિ રાગ ધારણ કરે છે, સી યાદવો મારી તરફ પૂજ્ય બુદ્ધિ રાખે છે, તું નિદય થઈ મારી તરફ આવી રીતે કેમ વર્તે છે? નારદજી. નાં વચન સાંભળી મદન બેલ્યો– પૂજ્ય ! તમારૂ ચરિત્ર કપટ ભરેલું મારા જાણવામાં આવ્યું છે, હું આવ્યા તે તમને રુચતું નથી, મારૂં શીધ્ર ગમન તમને પસંદ નથી. જ્યારે તમારી ઈચ્છા એવી હો ય તે હું દ્વારકામાં નહીં આવું, તમે એકલા જાઓ. : આ પ્રમાણે કહી મદને વિમાનને આકાશમાં અટકાવ્યું. વિમાનને સ્થભિત થયેલું જોઈ નારદ બેલ્યા–વત્સ ! મને તે તારામાં પણ કપટ લાગે છે. તને વિદ્યાધરને લેક છેડો રૂચ નથી, તેથી તે આમ વિલંબ કરે છે. તારી માતાને પરાભવ થયા પછી તું ત્યાં જઈશ તે તે વ્યર્થ છે. વત્સ ! શું તને તારી માતા પ્રિય નથી? હવે તારે સત્વર જવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ ' 73 જોઈએ. તેનું કારણ આ પ્રમાણે છે—તારા પિતાએ પૂર્વે તારા જન્મ વખતે તારે માટે ઘણી રમણીય કન્યાઓની માગણી કરી હતી, તે કન્યાઓને અત્યારે તારે અભાવે તારે અનુજબધુ પરણી જશે. તે કન્યાઓ પરણ્યા પછી તું જઈશ, તે પછી શું વળવાનું ? નારદનાં આ વચન સાંભળી કામદેવે પિતાનું વિમાન પવનવેગે ચલાવ્યું. સમુદ્રના તરંગ જેવી ચંચળ હજાઓ ફરકવા લાગી. હે શ્રેણિકરાજા ! તે વિમાન આકાશમાર્ગે સત્વર ચાલતું હતું. તેના માર્ગમાં જે જે બન્યું, તેનું કાંઇક વર્ણન કરે, તે સાંભળજે. તે પવનવેગી વિમાન માર્ગમાં આવતાં ભૂમિનાં નગર અને ગામડાની સ્ત્રીઓનાં નેત્રને ઉત્સવરૂપ થતું હતું, રસ્તામાં રમણીઓ ઉભી ઉભી વિકશિત વદને તેની રચના જોતી હતી. તે વિમાન વેગથી ખેચરલેકોના રાજ્યને ઉલ્લંધન કરી, મનુષ્ય લેકની ભૂમિ ઉપર આવ્યું, નારદ અને મદન વૃક્ષનાં જાળથી આકુળ એવાં વન, નગર, સમુદ્ર, નદીઓ, ગામડાં અને નેહડાઓ જોતા જોતા આકાશમાર્ગે જતા હતા. આગળ જતાં વિવિધ જાતનાં વૃક્ષના વૃદથી વિરાજિત એવી ખદિર " નામે Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ 74 અટવી નારદજીના જોવામાં આવી, તેની અંદર તક્ષક' નામે પર્વત જોવામાં આવ્યા, જ્યાં મદનને તેના શત્રુઓ હરી શિલાતલની નીચે રાખ્યો હતો. તે જોઈ નારદે તે અટવી મદનને બતાવી, અને તેને પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. મદન તે જોઈ ખુશી થયો. ત્યાંથી વિમાન આગળ ચાલતાં નારદ મદનને કહ્યું, વત્સ ! જે આ હરિણીઓનું વૃંદ કેવું સુંદર છે ? કાનમાં વિમાનની ઘંટાઓના નાદ સાંભળી તેણે કેવાં મુખ ઉંચાં કર્યાં છે ? તેમની આગળ નાનાં નાનાં બાલ મૃગ કેવી મનોહર કીડા કરે છે? ક્ષણમાં આગળ અને ક્ષણમાં પાછળ કેવાં ચાલે છે ? આ હરિણીઓનું વૃંદ જોઇ કોનું મન હુરણ ન થાય તે જોઈ મદન અત્યંત હર્ષ પામ્યા. ત્યાંથી કેટલેક દૂર જતાં એક મયુર પક્ષી જોવામાં આવ્યા. નારદ બોલ્યા વત્સ ! જે આ સુંદર પક્ષી પ્રયુલિત મુખ કરી કળા પ્રસારી કેવું લાગે છે? | તેના મુખમાંથી કે મધુર કેકારવ નીકળે છે? તે જોઈ મદન ખુશી થશે. ત્યાંથી વિમાન આગળ ચાલ્યું, ત્યાં નારદ મદન પ્રત્યે બોલ્યા- પુત્ર ! જે, મહર અને ભયંકર આ કેશરીસિંહ ક્રીડા કરે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Guit Aardak Page #81 -------------------------------------------------------------------------- ________________ 75 - તે પોતાના નાદથી પર્વતને કંપાવે છે, તેની શેવાળ આસપાસ આવી રહેલી છે, દઢથી અને નખેથી તે મોટા ગજેને ફોડી નાંખે છે, ગજે કોના માંસનું ભક્ષણ કરી તે ભયંકર બને છે, તે કેશરીને જોઈ મદન ખુશી થયો. પછી આકાશમાં આગળ ચાલતાં એક ગજે દ્રોનું ટોળું જોવામાં આવ્યું, એટલે નારદ બેલ્યા વત્સ ! આ ગજે દ્રોનું વૃંદ છે, તે પગલે પગલે કેવી લીલા કરે છે ? તેના મદ ભરેલા કપિલ ઉપર ભમરાઓનું જાળ ગુંજારવ કરે છે, તે પર્વત્રના જેવું પૈઢ અને કર્ણતાલથી વિરાજિત છે, તે જલાશયમાં જલપાન કરવાનું આવે છે, તે જોઈ મદન અતિશય સંતુષ્ટ થયો. થોડે દૂર આગળ જતાં નારદ બેલ્યા– મદન ! અતિ ઉન્નત અને વિવિધ પ્રાણી તથા વૃક્ષથી ભરપૂર એ આ પર્વત છે, આ ગિરિ અનંત ષકાય જીવોને સેવવા યોગ્ય છે. એ ગિરિરાજની આકૃતિ અદ્ભુત દેખાય છે, તે જોઈ મદનને અત્યંત હર્ષ ઉત્પન્ન થયે. આગળ જતાં એક સુંદર સરિતા જોઈ નારદે મદનને કહ્યું, વત્સ ! આ સુંદર સરિતાનું અવલોકન કર, તેના તીર ઉપર મેટાં વૃક્ષો ઉભેલાં છે, તેઓના પુરજથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ 76 સરિતાનું જળ સુગંધી અને પીવા યોગ્ય છે. હંસ તથા સારસ પક્ષીવાળી, અગાધ, મગરવાળી અને પ્રવાહથી ગાજતી એવી આ નદી સ્વર્ગની અલકનંદી જેવી લાગે છે, એ સરિતાને જોઈ મદનનું હૃદય પ્રસન્ન થયું. ત્યાંથી થોડે દૂર જતાં નારદે મદનને કહ્યું, વત્સ ! જો આ ભારત વર્ષની પ્રખ્યાત ગંગા નદી છે, તે પવિત્ર સરિતાનું જળ કેવું સ્વચ્છ છે? તેના તીર ઉપર દેવકન્યાઓ સ્નાન માટે આવી બેઠેલી છે, કાંઠા ઉપર રહેલી કનરની સ્ત્રીઓના ગીતથી તથા હંસ સારસ પક્ષીઓના મધુર શબ્દોથી આ સરિતાએ ત્રણ જગતને વશ કર્યો છે, આ તીર્થરૂપ મહા નદીને જોઈ મદન અત્યંત આનંદ પામી ગયે, “અહા ! આ નદી સ્વર્ગની સરિતાના જેવી રમમણીય અને વિસ્તારવાળી છે, " એમ કહી તેઓ બંને ઘણીવાર સુધી તેની રમણીયતા જેવા લાગ્યા. - ત્યાંથી આગળ ચાલતાં એક મોટું સન્ય જોવામાં આવ્યું. તેમાં હજારે ગજે દ્રો, અાના સમહ, રથ, અને દિલ સંખ્યાબંધ હતા. તે ચતુરંગ સૈન્યમાં વાજિત્રાના નાદ થઈ રહ્યા હતા. ચક્રવતના જેવું તે સૈન્ય જોઈ, મદને વિસ્મય પામી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ 37 નારદને કહ્યું–સ્વામી ! આ સૈન્ય કેનું . છે ? વિદ્યાધરને નિવાસમાં પણ મેં આવું મોટું સૈન્ય જોયેલું નથી. નારદ હાસ્ય કરી બોલ્યાવત્સ ! જેના માટે તેને હું અહિં લાવ્યો છું, તેનું કારણ આ સૈન્ય છે. તેને સર્વ વૃત્તાંત નીચે પ્રમાણે છે, તે સાવધાન થઈ સાંભળ. - હસ્તિનાપુરમાં દુર્યોધન” નામે એક રાજા છે. તે ગુણસાગર રાજા કુવંશમાં ઉત્પન્ન થયેલ છે. શ્રી આદિનાથ પ્રભુના તિર્થમાં દાનતીર્થને પ્રવર્તાવનાર અને યથાર્થ નામવાળ “શ્રેયાન્” નામે એક કપ્રિય રાજા થઈ ગયો છે. તેના વંશમાં શિરોમણિરૂપ “કુરૂ” નામે રાજા થયો હતો. તેના નામ ઉપરથી પૃથ્વીમાં કુરુ વંશ વિખ્યાત થયેલ છે. તે વંશમાં હજારે રાજાઓ થઈ ગયા પછી અનુક્રમે ધૂત' નામે એક રાજા થયા. તે પૃથ્વીમાં વિખ્યાત થયો હતો. તેને સુંદર આકૃતિવાળી ત્રણ સ્ત્રીઓ હતી. પહેલીનું નામ " અંબા” બીજીનું નામ “અંબિકા અને ત્રીજીનું નામ " અંબાલિકા” હતું. તે ત્રણ સ્ત્રીઓમાં “ધૃત” રાજા થકી ધૃતરાષ્ટ્ર પાંડ” અને “વિદુર” એવા નામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પુત્રો થયા. પહેલો પુત્ર ધૃતરાષ્ટ્ર “ગાંધારી ! નામની સ્ત્રીને પરણ્યો હતો. બીજા પુત્ર પાંડુને માટે એવી કથા છે કે, તે પાંડને અર્થે રાજા ધૃત સૂર્યપ. રનો રાજા અંધકવિષ્ણુની " કુંતા” નામની કન્યાનું માગું કર્યું. અંધકવિષ્ણુએ એ વાત કબુલ કરી, એક વખતે કઈ પાપીએ આવી અંધક વિષ્ણુને જણાવ્યું કે, ધૃત રાજાના પુત્ર પાંડુંનું શરીર શ્વેત કેડથી નષ્ટ થઈ ગયું છે. તેને તમારે કન્યા આપવી ચોગ્ય નથી. આ વાર્તા સાંભળી અંધકવિષ્ણુ પોતાની કન્યા પાંડને આપતું ન હતું. આ ખબર પાંડુને સાંભળવામાં આવતાં તેને ભારે દુઃખ થઈ આવ્યું. તેની ચિંતામાં પાંડને નગર કે વનમાં કઈ સ્થળે સુખ થતું નહિ. એક વખતે ચિંતાતુર પાંડુ ફરતે ફરતે વનમાં નીકળી પડ્યો. તે વનમાં એક પુષ્પ શમ્યા તેના જોવામાં આવી. એ શમ્યા કે દંપતિએ ભોગવિલાસ કરી મદન કરેલી હતી. તે જોતાંજ પાંડને સ્ત્રીને વિરહ વિશેષ થઈ આવ્યો તેણે ચિંતવ્યું કે, કેઈ પુણ્યવાન પુરૂષે આ શોમાં તેની પ્રિયા સાથે રમણ કર્યું છે. હું કે પુર્ણ રહિત કે જેને આવું સુખ મળ્યું જ નહીં. આવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ ચિંતવી નિશ્વાસ મુકત પાંડુ ત્યાં બેઠે, અને/ દુઃખથી વારંવાર તે શમ્યા જેવા લાગ્યા. શય્યાને જોતાં તેમાં એક મુદ્રિકા તેને જોવામાં આવી. તે મુદ્રિકા હાથમાં લઈ પાંડુ તે શય્યાની આસપાસ વનમાં ફરવા લાગ્યા. તેવામાં તે મુદ્રિકા માલેક એક વિદ્યાધર નાયક આવ્યો. તેણે વ્યગ્ર ચિત્તે શયામાં તે મુદ્રિકા જોવા માંડી, પણ જોવામાં આવી નહીં. મુદ્રિકા ન મળવાથી તેના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ. આસપાસ વ્યગ્ર હૃદયે ફરતે તે વિધાધર પાંડના જોવામાં આવ્યો. પાંડુએ આવી પૂછયું, ભદ્ર ! તમારા મુખ ઉપર ગ્લાનિ કેમ દેખાય છે ? વિદ્યાધરે કહ્યું, મારી એક ચમત્કારી મુદ્રિકા ગુમ થઈ છે. દયાળુ પાંડુએ પિતાની આંગળીમાંથી કાઢી તે મુદ્રિકા વિદ્યાધરને બતાવી અને કહ્યું કે, આ મુદ્રિકા તમારી છે? વિધાધરે ઓળખી લીધી એટલે પાંડુએ તેને પાછી આપી. પાંડુની પ્રમાણિકતા જોઈ વિધાધર ખુશ થઈ ગયો. વિધાધરે પાંડને પુછયું, મિત્ર ! તમે આ વનમાં ચિંતાતુર થઇ કેસ ભોછો? પાંડુએ પોતાને જે દુઃખ હતું, તે યથાર્થ રીતે તેને કહી સંભળાવ્યું. પિતાના ઉપકારી મિત્રનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ દુખ સાંભળી વિદ્યારે પિતાના ઉપકારનો બદલે વાળવા નિશ્ચય કર્યો. તે મુદ્રિકા પાંડુને આપી કહ્યું– મિત્ર ! આ મુદ્રિકા કામરૂપને આપનારી છે. જેવું રૂપ કરવું હોય, તેવું રૂપ તે પાસે રાખવાથી થઈ શકે છે. એના પ્રભાવથી તમે તમારું કાર્ય સાધી લ્યો. કાર્ય સિદ્ધિ થયા પછી તે મુદ્રિકા મને પાછી આપજો. પાંડુએ તે મુદ્રિકા લીધી, અને મનમાં હર્ષ પામે. મુદ્રિકાના પ્રભાવથી તે પારેવાનું રૂપ લીધું. જ્યાં અંધવિષ્ણુની કન્યા હતી, ત્યાં પાંડ વેગથી ઉડીને પહોંચ્યો. રાજકન્યા મેહેલના ગેખલા આગળ રાત્રે એકતિ સુતી હતી, ત્યાં પાંડુ કામદેવના જેવું સુંદર રૂપ કરી ઉભો રહે. રાજબાળા અપૂર્વ પુરૂષને જોઈ એકાએક ચમકી ઉઠી, અને કંપવા લાગી. તેણીએ સંભ્રમથી કહ્યું, આવી રાત્રે અહિં તમે કોણ આ વ્યા છે ? પાંડુ હાસ્ય કરી બેલ્યો- ભદ્ર વૃથા ભય રાખશે નહીં, હું તમારે પાંડુ નામે પતિ છું. રાજકન્યા બેલી– તે પાંડુ તે કેડીઓ છે, એમ મેં સાંભળ્યું છે. સુંદરી ! કઈ દુષ્ટ તે વૃથા કહેલું છે, મારે તે આવું સુંદર રૂપ છે. આ પ્રમાણે કહી રાજપુત્રીને તેણે પિતાના રૂપપાશમાં બાંધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ લીધી. નવ સંગમમાં ભય પામેલી તે બાળાને કામી પાંડુએ ત્યાંજ ભેગવી. પાંડ તેને રૂપ ગુણમાં બંધાઈ ગયે, અને તે મુગ્ધા રાજકુમારી પણ તેના રૂપ ગુણમાં બંધાણી, બંનેની વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ થયે, પ્રેમબંધનમાં આવેલો પાંડુ તે મંદિરમાં સાત દિવસ સુધી રહે. આમે દિવસે પાંડુ જવાને તૈયાર થયે, એટલે તે વિચક્ષણ રાજકન્યા વિનયથી બોલી- સ્વામિનાથ ! તમે જવાને તૈયાર થયા, પણ મારે તમને કાંઇ કહેવાનું છે, પણ કહેતાં લજજા આવે છે. પાંડુ બેલ્યો- પ્રિયા ! પિતાના પતિની આગળ કહેવામાં લજજા શાની ? જે કહેવાનું છેય, તે કહેકુંતા શરમાતા શરમાતી બોલી– પ્રાણેશ ! . તમે જે દિવસે અહિં આવ્યા, તે દિવસે સ્ત્રી ધર્મમાં આવ્યાં, મને ચાર દિવસ થયા હતા. કદિ તેમાંથી કાંઈક બને તે શો આધાર ? પાંડુએ તત્કાળ વિચારી તેને પિતાના હાથનું કડું આપ્યું, અને એક મુદ્રિકા આપી. કાર્ય સિદ્ધ કરી હર્ષ પામતે પાંડુ ત્યાંથી ચાલી નીકળ્યા. પેલા વિદ્યાધરને તે મુદ્રિકા પાછી આપી. કુતાને એક માસ પછી ગર્ભનાં ચિન્હ માલમ 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ પડ્યાં. તેણીએ સખીઓની સાથે પોતાની માતાને કહેવરાવ્યું, તેની માતાએ એ વૃત્તાંત અંધકવૃષ્ણિ રાજાને જણાવ્યું. રાજા મનમાં પરિતાપ પામે, અને રાણીને કહ્યું કે, તું કુતાને પુછી જો કે, તે કેને ગર્ભ છે ? રાણીએ પુત્રીને મલિન મુખે કહ્યું, પુત્રી ! આ થવાનું શું કારણ? કુંતા બેલીમાતા ! મલિન મુખ કરશે નહિ. પાંડુ કુમાર અહીં આવ્યા હતા, અને સાત દિવસ મારી સાથે રહ્યા હતા. એમ કહી પાંડુએ આપેલું કડું માતાને બતાવ્યું. રાણી શાંત થઈને તે કડું અંધકવૃષ્ણિ રાજા પાસે લઈ ગઈ. કડું જોયા પછી રાજાએ મનમાંથી ચિંતા છોડી દીધી. અનુક્રમે તે ગર્ભ વૃદ્ધિ પામ્યો. પૂર્ણ માસે સર્વ લક્ષણવાળા પુત્રને પ્રસવ થયો,. રાજાએ કાપવાદના ભયથી તે પુત્રને પેટીમાં નાંખી, યમુના નદીમાં વહેતે મુ. આયુષ્યના બળથી તે જીવતો રહ્યો. પછી તે કુંતાન પાંડની સાથે વિવાહ કર્યો. પાંડુ મોટા ઉત્સવથી તેની સાથે પરણે. તેના ઉદરથી યુધિષર વિગેરે પાંચ પાંડવ થયા. કન્યાવયમાં જે પુત્ર થયે હતો, તે “કાનન', અથવા " કર્ણના નામથી પ્રખ્યાત થયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ ધૃતરાજાએ ધૃતરાષ્ટ્ર અને પાંડુને રાજ્ય આપી વિદુરની સામે દીક્ષા લીધી. ધૃતરાષ્ટ્રને ગાંધારી નામની સ્ત્રી થકી દુર્યોધન વિગેરે સે પુત્ર થયા. તેઓ પરાક્રમથી પૃથ્વીમાં પ્રખ્યાત થયા. રાજા ધૃતરાષ્ટ્ર અને પાંડુએ પુત્રોને વનવયવાળા યોગ્ય જોઈ તેઓમાં જેષ્ટ પુત્રને રાજ્ય સેંપી મહાવ્રત ગ્રહણ કર્યું. દુર્યોધને બુદ્ધિની કુશળતાથી પાંડુના પુત્રને રાજ્યનો ત્યાગ કરાવ્યો, અને પોતે સ્વતંત્ર મહારાજા થયો. તે દુર્યોધન હાલ રાજ્ય ચલાવે છે. તેને “ઉદધિ” નામે એક સુંદર કન્યા છે. તેનું રૂ૫, ચરિત્ર, ગુણ, લાવણ્ય, વાગ્યાધુર્ય, વિદ્યા, વિનય, સંદર્ય, નેશભા, તેજ, લોકપ્રિયતા, બંધ, લીલા, લાલિત્ય અને કળા કૌશલ્ય એવાં ઉત્તમ છે કે, જેનું વર્ણન કરવાને બૃહસ્પતિ પણ સમર્થ થઈ શકતો નથી. રાજા દુર્યોધને જ્યારે તું ગર્ભમાં હતું, ત્યારથી તે કન્યા તને આપી હતી. તારે જન્મ થતાં જ તારા શત્રુએ તને હરી લીધું હતું. તે વૃત્તાંત દુર્યોધનના જાણવામાં આવતાં તે પિતાની કન્યાને તારા અનુજબન્ધને માટે દ્વારકામાં વિવાહ કરવા મોકલે છે–તેનું આ ચતુરંગ સૈન્ય જાય છે. * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ 84 - નારદના મુખથી આ વૃત્તાંત સાંભળી મદન અતિ હર્ષ પામ્યો, અને પિતાના વિવાહને માટે નિણત કરેલી પોતાની સ્ત્રીને જોવાને તે ઉત્સુક થયો. તેણે નારદને કહ્યું, તાત ! મારું વચન સાંભળે. એ * ઉત્તમ શિન્ય જોવાની મને ઉત્કંઠા થઈ છે. તમારી આજ્ઞા હોય તો હું તે જોઈ સત્વર પાછો આવું. નારદે હાસ્યથી મદનને કહ્યું, વત્સ ! તું ચપળ છે, તે ત્યાં જઈ કાંઈ ચપળતા કરે તેથી તેને ત્યાં જવા દઈશ નહીં. વખતે તેથી કાંઈ વિન ઉત્પન્ન થાય. મદને નારદને કહ્યું, માહારાજ ! હું કાંઈ પણ ચપળતા કરીશ નહીં. તે જોઈને જ સત્વર પાછો તમારી આગળ આવીશ. તે સાંભળી નારદે કહ્યું, જે વિશેષ કેતુક હોય તે, તું ત્યાં જા, અને તે જોઈ પાછો સત્વર આવજે. નારદજીની આજ્ઞા થતાંજ મદન વિમાન ઉભું રાખી પૃથ્વી ઉપર ઉતર્યો. ભિલનો વેષ કરી જ્યાં તે સર્વ સૈન્ય ભેજન કરવા બેઠું હતું, ત્યાં આવ્યો. મદને ભિલને વિષ બરાબર લીધા હતા. મુખ મોટું કર્યું, દાંત મોટા વિકવ્ય, મૈઢ લલાટની સાથે ભયંકર કપોળ બનાવ્યું, માથે વલ્લીઓ વીંટાળી, નેત્ર રાતાં કર્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ હાથ હસ્તીની સુંઢ જેવા કર્યા, જંઘા સ્થળ કરી, અને કાયા મેટી બનાવી. વાંકી બ્રગટી ઉપર વાંકડયા કેશ લટકતા રાખ્યા, કટીને ભાગ ભગ્ન અને ગ્રીવા વિશાળ કરી, વિશાળ અને કઠિન ઉરૂ કર્યો, પેટ મેટું વિકવ્યું. આ પ્રમાણે રીવ્ર અને કુરૂપી થઈ મદન સૈન્યની આગળ આવ્યા. આ કુરૂપી ભિલ સૈન્યના લોકોના જોવામાં આવ્યા. તેને જોઈ , સર્વ સૈનિકે હસવા લાગ્યા. સૈન્યના લેકે જવાની ઇચ્છા કરતા અને માર્ગમાં ઉભેલા તે ભિલ પ્રત્યે બેલ્યા–અરે પાપી ! તું કોણ છે ? અહીંથી જા. માર્ગ છોડી દે. હે દુખ ! શા કારણથી અહીં માર્ગમાં રહ્યો છું. તેઓએ આ પ્રમાણે કહ્યું એટલે વનેચર કેપ કરી બે –અરે કર ! સાંભળે. હું કૃષ્ણના વચનથી અહિં રહ્યો છું. અહિં જે આવે તેમની પાસેથી દાણ લેવા મને રાખ્યો છે. મારૂં યોગ્ય દાણ આપીને તમે જાઓ. કૈરવના સુભટો કૃષ્ણ ઉપર પ્રીતિવાળા હતા, તેથી તેઓ કેમળ વચનથી બલ્યા–વત્સ ! કહે, તારે શું લેવાની ઈચ્છા છે ? આ હાથી, ઘોડા, રથ, ધન અને ધાન્ય છે, તેમાં જે તને રૂચતું હોય તે ગ્રહણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ કર તને તે આપી અમે ચાલ્યા જઈએ. તું કૃષ્ણને સેવક છું, તેથી તને દુઃખ કેમ અપાય ? અમે તારે કર આપી સુખે વનમાંથી જઈએ. તે સાંભળી મદનરૂપ ભિલ બોલ્ય–કર ! તમારા સૈન્યમાં ઉત્તમ વસ્તુ શું છે, તે હું જાણતો નથી. માટે જે સર્વોત્તમ વસ્તુ હોય, તે આપી સુખે જાઓ. મને સંતોષ કરવાથી તમારું કુશળ થશે. ભિલનાં આવાં વચન સાંભળી કૈરવના સુભટો હસીને બોલ્યાઅરે શઠ ! જે તું અમારા સૈન્યમાંથી ઉત્તમ અને સુખદાયક વસ્તુ ઈચ્છતો હે, તે અમારા સૈન્યમાં તે ગુણવતી અને સુખદાયક વસ્તુ અમારા રાજાની પુત્રી છે, તે શું તને અપાય? સુભટનાં આવાં વચન સાંભળી તે વનેચર હાસ્ય કરી બે –જે એ કન્યા સૈન્યમાં ઉત્તમ વસ્તુ હોય તે મને આપે. તે કન્યા મને આપી જે આ વનમાંથી તમે જશે તે તમને આ વિષમ વનમાં ભય થશે નહીં. મને સંતોષ આપવાથી કૃષ્ણ પોતે સંતેષ પામશે. પૂર્વે કૃષ્ણ મને એવું વચન આપેલું છે કે, આ વનમાં જનારા લોકોની પાસેથી જે અતિ સારરૂપ વસ્તુ હોય તે તારે ગ્રહણ કરવી, આવી કૃષ્ણની આજ્ઞાથી હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ અહીં વનમાં રહે છું. મદને ભિલના વેશથી આ પ્રમાણે કહ્યું, તે સાંભળી સર્વ સુભટો કોપ પામ્યા, અને આ પ્રમાણે બેલ્યા- અરે શઠ! તું શું કૃષ્ણનો પુત્ર છું કે, આવાં વચન બોલે છે. અથવા અમારા રાજા દુધનની “ઉદધિ” નામની કન્યાને શું બળાત્કારે લેવા ધારે છે? અરે નિલજ પાપી ! આવાં પાપ વચન કેમ બોલે છે ? તારા જેવા મૂઢને એ કન્યા મનવડે પણ પ્રાપ્ત ન થાય. રાતાં ચનાવાળા, કપિલ કેશ ધરનારા, કાળા દાંતવાળા અને કૃષ્ણ કાંતિવાળા તારા જેવા કુરપીને શું તે સુંદર કન્યા ચોગ્ય છે? તે રાજકન્યા તે પુણ્યવાનને જ યોગ્ય છે, તારા જેવા પાપીને એગ્ય નથી. કઠિન અને પુષ્ટ સ્તનથી વિરાછત અને સર્વ લક્ષણથી યુક્ત એવી એ સુંદરી તારાથી કેમ પ્રાપ્ત થાય? લેકમાં દુર્લભ એવી એ બાળાને પ્રાપ્ત કરવાની જે તારી ઈચ્છા હોય તે, ભ્રપાત [ ભૈરવજપ ] કરી સત્વરે મૃત્યુ પામ, અને પછી વ્રત ધારણ કર, આ નિંદિત જાતિને છોડી દે, એમ કરતાં અગ્ર જન્મમાં 1 પર્વતના શિખર ઉપરથી પડી ભરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ કોઈ વાર એ કન્યા પ્રાપ્ત થશે વળી કેટલાએક સુભટ દુસહ કેપ કરી બેલ્યા– અરે શઠ ! ઘેલા માણસની જેમ આ જો બકવાદ કરે છે ? અહિંથી દૂર જા. અમારા રાજા જે કપ પામશે, તે શું કરશે. વળી રાજપુત્રોને એક હલકા ભિલને દાન આપવું તે યોગ્ય નથી. જે દાન લેનાર સામે રાજપુત્ર હોય તે, તે આપવું યોગ્ય છે. આ પ્રમાણે કહી સર્વે યુદ્ધ કરવા ઉત્સુક થઈ ગયા. બળવાન મદને ધનુષ્યના બે અગ્રભાગથી સૈન્યને અટકાવ્યું, અને તેનો રેધ કર્યો. બધા સૈન્યને વીંટી મદન બેલ્યો- અરે કૈરવે ! સાંભળે. કુરૂરાજાની પુત્રી મને કેમ નથી આપતા? હું કૃષ્ણનો વનવાસી એ પ્રથમ પુત્ર છું, હું સુંદર વેષધારી નથી, તેથી તમે મૂઢ લેકે મને રાજપુત્રી આપતા નથી, પણ તેવું ધારશો નહીં. એ લેક વિખ્યાત કુમારી જે મને આપશે તે, શ્રીકૃષ્ણને પણ પરમ સંતેષ થશે. જેમ તેના જેવી લેકમાં કેઈ ઉત્તમ કન્યા નથી, તેમ મનુષ્ય લેકમાં મારા જેવા કે ઉત્તમ વર નથી. હે કેર! જો તમે બળાત્કારે આકાશમાં થઈ જવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છતા હો તે મને કહેજો, હું તે યત્ન કરૂં. તેનાં આવાં વચન સાંભળી તેઓ બોલ્યા– તારે જે યત્ન કરવો હોય, તે યથેચ્છાએ કર, અમે તારા જેવા પાપીને માર્યા પછી જઈશું. તે સાંભળી તે કિરાત વેષધારી મદને કુંકુમનાં તિલક કરી સંજ્ઞા કરી ત્યાં ભિલ લેકનું મેટું સૈન્ય પ્રગટ થયું. દિશાઓના જાલને રૂંધી કૃષ્ણમૂર્તિવાળું તે સૈન્ય વ્યાપી ગયું. વિવિધ આયુ, તીક્ષણ બાણે, - લાકડીઓ, કાષ્ટ અને પાષાણ વિગેરેથી યુક્ત એવું તે સૈન્ય ભૂમિ, પર્વત અને વૃક્ષ તથા ગુફાઓમાં પ્રસરી ગયું, તે સમયે કૈરોના સુભટોએ બધું વિશ્વ | કિરાતમય દીઠું, “પકડો, મારો” એમ બેલતા કોટી ગમે કિરાતે ચારે તરફથી આવવા લાગ્યા. તેઓએ રાતા પલ્લવોનાં આભૂષણે કર્યાં હતાં, વિવિધ જાતની વૃક્ષ જાતિઓનાં ફળનાં કંઠાભરણ કર્યા હતાં, કપિલ અને રૂક્ષવર્ણ તેમના કેશ મસ્તકપર પ્રસરી ગયેલા હતા, તેમણે મલિન વસ્ત્રના કટકા ધારણ કર્યા હતા, એવા વનચરથી સર્વ પ્રદેશ રંધાઈ ગયા હતા, તેઓને પિતાની સન્મુખ દોડી આવતા જોઈ કૈર ખર્સ, બાણભાલાં ગદા - 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ અને શક્તિ વિગેરે વિવિધ આયુધ લઈ સન્મુખ ઉભા રહ્યા. હાથી, ઘોડા અને રથ ઉપર આરૂઢ થયેલા રાજાઓ વેગથી ભિલોની સન્મુખ ચાલ્યા, રાજાઓ અને કિરાતે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, ભિલ લેકએ પાષાણ તથા બાણવડે રાજાઓને મારવા માંડ્યા, સૈન્યની અંદર કરવાના અનેક સુભટે ભૂમિ ઉપર પડવા લાગ્યા, ગજે દિ મદ રહિત થઈ ઉગ્ર શબ્દો કરતા વનેચરના ભયથી રણભૂમિમાં ભમવા લાગ્યા, મોટા રથ શીર્ણ વિશીર્ણ થઈ ભૂમિ ઉપર પડવા લાગ્યા, ઘઉં, મગ, દાળ અને ભાતના ઢગલાઓ ભુમિ ઉપર વેરાવા લાગ્યા કૈરવના સુભટો આભૂષણે અને વસ્ત્રા રહિત થઈ તરખડતા હતા, તેમને જોઈ ભિલ લેકો હસતા હતા. મેટા બળવાન બલીવ બંધ તેડાવી નાસતા હતા જેઓને કૈરાના લેકે પકડી શકતા નહેાતા યુદ્ધની સામગ્રી વેહેનારા ઉંટ ભયથી શરીર કંપાવતા ઉંચે સ્વરે પિકારતા હતા, આ પ્રમાણે કિરાત લેકાના સમૂહે કૈરેવેનું સૈન્ય જીતી લીધું. નારદ મુનિ તે બધું આકાશમાં રહી જતા હતા, તેવામાં મદન કિરાતને વેશે દુર્યોધનની કન્યા ઉદધિને બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ હાથે લઈ આકાશમાં ઉડો. ભિલ લેકના ભયથી શરીરે ધજતી તે રાજપુત્રીને મદન વિમાનમાં નારદની સમીપ લાવ્યા. રાજકન્યાને વિમાન ઉપર બેસાર ભિલના વેષને ઘરતે મદન નિદિત આકૃતિએ તેની આગળ વમુખ કરી ઉભો રહ્યો. એ ભયંકર આકૃતિને ધારણ કરનારા મદનને જોઈ કંપતી એવી રાજકન્યાને નારદે આદર આપી શાંત કરવા માંડી, એટલે તે રાજકન્યા નારદ પ્રત્યે બેલી-મહારાજ ! મારૂં નઠારૂં કર્મ જુવે, એમ કહી પાછી રૂદન કરવા લાગી, અને પિતાને નિંદવા લાગી. ક્ષણવારે પાછી બેલી– સ્વામી ! પૂર્વે તમે મને રૂકિમણીના પુત્રને આપી હતી, પણ મારા પાપગે તે કુમારને શત્રુઓ હરણ કરી મારી નાખ્યો. પછી મારા પિતાએ પુનઃ સત્યભામાના પુત્રને આપી, તે પણ ન બન્યું, અને અત્યારે કુકર્મના વેગે આ ભિલના હાથમાં સપડાણી. પિતાજી ! તમે સમીપ છતાં આ વનેચર મને લઈ જાય, તે એગ્ય ન કહેવાય. સત્વર મારી રક્ષા કરે. તમારા જેવા દયાળુ પુરૂષ આ દુષ્ટથી મારી રક્ષા કેમ કરતા નથી ? હે બંધુઓ! દુઃખને ભજનારી એવી હું ભિલ લેકેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ હરાઈ જાઉં છું, તમે મારી સામેં કેમ જતા નથી? | આ પ્રમાણે કહેતી તે રાજબાળા તે ભિલનું રૂપ જોઈ કંપતી હતી, વિલાપ કરતી હતી, શ્વાસ લેતી હતી, શિથિળ થયેલા વસ્ત્રને ધરી રાખતી હતી, મુખ ઉપર હાથ રાખી વારંવાર રૂદન કરતી હતી, તે પછી રાજપુત્રી મનમાં વિસ્મય પામી, નારદ પ્રત્યે બોલી - નારદજી ! મારૂં વચન સાંભળે, આ દુરાત્મા ભિલની આકાશમાં ગતિ કેમ થઈ હશે ? અથવા કોઈ વિકૃતિ રૂપધારી દેવતા તે નહીં હોય? અથવા દૈત્ય નિશાચર કે વિદ્યાધર હશે ? તમારા જેવા મુનિને આવા પાણી સાથે કેમ સંગ થયો? તે દુષ્ટ વૈરીએ તમને પકડ્યા તે નથી? આ પ્રમાણે કહી તે રાજકન્યાએ મરવાનો નિશ્ચય કર્યો. રાજકુમારી ઉદધિની આવી સ્થિતી જોઈ ના રદ હર્ષથી બેલ્યા- અરે રાજકન્યા ! તું હર્ષને ઠેકાણે શોક કેમ કરે છે? રાજકન્યા બેલી પિતાજી ! અહીં હર્ષનું સ્થાન શું છે? તે કહો. નારદજી બોલ્યા- મુગ્ધ ! તારાં માતા પિતાએ જે રુકિમણીને પુત્ર તારે માટે પતિ તરીકે કર્યો હતો, તેજ આ કુમાર છે. તે વિદ્યાધરોના નિવાસમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ તારે માટે જ અહીં આવેલ છે. બાલા શેક છોડી દે, અને હર્ષ પામ. . . તે આ પ્રમાણે તે સુંદરીને આશ્વાસન આપી નારદે મદનને કહ્યું, વત્સ ! હવે ચિરકાળ ક્રીડા કરવી તે સારી ન કહેવાય. તેમજ ચિરકાળ હાસ્ય કરવું તે પણ ગ્ય નથી. તું તારું મનહર રૂપ ગ્રહણ કર. આ મુગ્ધબાળાના ચિરકાળથી ખેદ પામેલા નેત્રને સફળ કર. આવાં નારદનાં વચન સાંભળી મદને સર્વના નેત્રને આનંદ કરનારૂં પિતાનું રૂપ ગ્રહણ કર્યું. તેની મનહર મૂર્તિ નાના પ્રકારના રત્નથી વિરાજિત થઈ ગઈ, માળા ચંદન અને કનકનાં કુંડળ પ્રકાશમાન થઈ ગયાં, હાર, બાજુબંધ, કડાં વિગેરે આભૂષણોથી મંડિત થઈ ગયાં, પ્રફુલ્લિત કમળનાં જેવાં નેત્રથી મનોહર મૂર્તિ લાગવા માંડી, તેની ભુજાઓ કનકના પર્વત જેવી, કઠિન ખંભાવાળી, હાથીની સૂંઢ જેવી ગોળાકાર અને દીર્ધ જણાવા લાગી, ભમરાઓની પંક્તિ જેવા અને સ્નિગ્ધ કેશ શોભવા લાગ્યા, સર્વ લક્ષણ પૂર્ણ રીતે જણાવા લાગ્યાં, અને સર્વ આભૂષણો આપવા લાગ્યાં. આવું સુંદર રૂપ કે જે તે જોવાથી પ્રાણીઓ નિર્ભય અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ શાંત થઈ જાય, તેવું મનહર રૂપ જોઈ એ વિચક્ષણ મૃગાક્ષી પરમ સુખને પ્રાપ્ત થઈ, અને તેણીનું હૃદય પરમ સંતેષને પામી ગયું. મદનના માત્ર દર્શનથી તેને પરમ પ્રીતિ ઉત્પન્ન થઈ. મદન પણ તેના સંદર્યથી પરમ આનંદને પ્રાપ્ત થશે. બંનેને પરસ્પર પ્રેમભાવ અને રાગ એ ઉત્પન્ન થયા છે, જે વચનથી કહી શકાય તેવો ન હતો. પરસ્પર રૂપ જોઈ તેમનામાં અંતરંગ મિલ્લાસ ઉત્પન્ન થઈ આવ્યું. તેમને પરસ્પર સમાગમની ઉત્કંઠા થઈ હતી, પણ નારદની લજજાને લીધે તેએાએ તે ઉત્કંઠા સમાવી દીધી. માત્ર નેત્રની વકદષ્ટિથી જ પ્રકાશીત કરી. પછી મદને તે ઉદધિ અને નારદની સાથે તે પ્રદેશમાંથી વિમાનને આગળ ચલાવ્યું. વેગથી ચાલતું તે વિમાન ક્ષણવારે ઘણે દૂર ગયું. ત્યાં વિવિધ જાતનાં ચિહેથી એક સુંદર નગરી જોવામાં આવી. તે જોઈ મદને નારદને પુછયું, સ્વામી ! આ કઈ નગરી છે? નારદ મનમાં પ્રેમ લાવી બેલ્યા–વત્સ ! આ દ્વારકા નગરી છે. નાગર લેકના નિવાસ માટે આ પ્રખ્યાત નગરી વિધાતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ રચેલી છે. જેમનાં પુણ્ય અવશેષ રહેલાં હોય, તેવા પ્રાણીઓને ભેગવવા માટે જાણે સ્વર્ગને એક ખંડ અહિં લાવવામાં આવ્યો હોય, તેવી તે સુંદર છે. આ સુંદર નગરી કૃષ્ણ રાજાના નિવાસની સ્થાનભૂમિ છે. તેની આસપાસ રમણીય કિલ્લો અને નકશીદાર દરવાજા રહેલા છે. સ્નાન કરતી નગરની સ્ત્રીઓના સ્તનના કંકમવાળા જળવડે વિચિત્ર રંગના જળવાપી પૂર્ણ ખાઈથી તે વીંટાએલી છે. તેના રાજમાર્ગ મદમસ્ત ગજેન્દ્રોના મદ જળથી સદા કાદવવાળા રહે છે. ધનાઢય લેકેની યુનાબંધ હવે લીઓથી ગેખમાં બેઠેલી રમણીઓનાં મુખ ચંદ્રથી શુકલ અને કૃષ્ણ પક્ષ તેમાં સરખા રહે છે, તેથી દ્રષ્ટાને તે નગરી આશ્ચર્ય ઉત્પન્ન કરાવે છે. તેની દેઢીઓ પૈઢ છે, તથાપિ ના પ્રવેશ અને નિર્ગમથી તેના રસ્તાઓ ગીરદીવાળા રહે છે, મુક્તાફળના સમૂહથી, પરવાલાના વૃદથી અને શંખ રત્ન પ્રમુખ જાતિથી એ ઉત્તમપુરી પરિપૂર્ણ છે, જે નગરીમાં આવેલાં વૃક્ષો પુષ્પની સમૃદ્ધિને લીધે ઉન્મતે ભમરાઓના વૃદથી શબ્દ કરતા અને સુશોભિત દેખાય છે, તેમાં આવેલાં તળાની અંદર ભ્રમરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ વી પદ્મિનીઓ અને વિવિધ મણુઓથી બાંધેલો વાપિકાઓ ઘણી રમણીય છે, જે દ્વારકા નગરીની શોભા જોઈને સ્વર્ગવાસી દેવતા પણ તેમાં નિવાસ કરવા સ્વર્ગને ત્યાગ કરે છે, શ્રી જિનેંદ્રની ભકિતથિી અને નારાયણની શક્તિથી એ નગરીના કરાવનાર ઇંદ્ર અને કરનાર કુબેર હતા. વત્સ ! તે નગરીનું - શું વર્ણન કરવું, ટુંકામાં એટલું જ કે, ત્રણ ભુવન માં તે નગરીના જેવી બીજી કઈ નગરી નથી. આ પ્રમાણે કહ્યા પછી નારદે દ્વારકાની ઉપર આકાશમાં રહી મદનને તેના જન્મગ્રહ વિગેરેની પંક્તિ એંધા| ણી સાથે બતાવી. નારદનાં આ વચન સાંભળી મદનને દ્વારકા જેવાનું કૌતુક ઉત્પન્ન થયું. તે બેલ્ય–નાથ ! મારું વચન સાંભળે. તમે જો - આજ્ઞા આપો તે, આ દ્વારકા જોવાની મારી ઇચ્છા છે. મદનનું આ વચન સાંભળી નારદ બોલ્યાવત્સ ! તને ત્યાં જવાની આજ્ઞા કેમ અપાય ? આ દ્વારકાનગરી યાદથી ભરપૂર છે. યાદ બધા ઉન્મત્ત છે, અને તું ચપળ છે. તે જરૂર યાદ તરફથી કોઈ પણ ઉપદ્રવ થાય. નારદે આ પ્રમાણે કહ્યું, તથાપિ મદન જવાને ઉત્સુક થયેલે જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉદધિ કન્યા નારદ પ્રત્યે બેલી-પિતાજી ! તમે તેમને ત્યાં જવા દેશો નહિ. એ ઉન્મત્ત યાદો આ ચપળ મદનને પીડા કરશે. તે સાંભળી નારદે કહ્યું, વત્સ ! મારા સિવાય હું તને દ્વારકામાં જવા દઈશ નહીં. હું તને લઈ તારી માતાને સોંપું, તે પછી તારે જે ઇષ્ટ હોય તે કરજે. નારદ અને ઉદધિ બંનેને અભિપ્રાય જાણી મદન બોલ્યો– મહામુનિ ! હું કાંઈ પણ ચપળતા કરીશ નહીં. હું મારા કુટુંબને મળ્યા પછી બધી દ્વારકા શી રીતે જોઈ શકીશ ? તેથી જો ક્ષણવાર આજ્ઞા આપે છે, હું દ્વારકા નગરી જેઈ સત્વર પાછા આવી, આપની સમીપ હાજર થઈશ. મદનનો આગ્રહ જોઈ નાદે આજ્ઞા આપી, એટલે રાજકન્યા ઉદધિ અને નારદ સહિત તે વિમાન આકાશે સ્થિર કરી, મદન દ્વારકાપુરીમાં ઊતર્યો. જ્યાં દ્વારકાની બહેર આવ્યા, ત્યાં જાણે બીજો ભાનુ હોય, તેવા ભાનુ કુમારને જોયો. તે કુમાર પ્રતાપનું સ્થાન હતો, તેના મસ્તક ઉપર છત્ર હતું, બંને બાજુ ચામર વીંજાતા હતા, વિવિધ જાતની વિભૂતિ પ્રકાશતી હતી, અનેક રાજપુત્રો તેની સેવા કરતા હતા, તે કુમારને જોઈ મદન વિ 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ 98 અય પામી ગયો, તેણે પોતાની વિદ્યાને પુછયું ! હે વિદ્યા ! આ કોણ છે ? તે મને જણાવે. વિવા બોલી - ભદ્ર ! આ અશ્વવાહને સહિત અને રાજ પુએ વીંટાએલ કુમાર તમારી અપર માતા સત્યભામાને ભાનુ નામે પુત્ર છે. તે ઉદયવાન રૂપવાન અને લક્ષણવાળે છે. તમારી જે ઈચ્છા હોય, તે કરો. વિદ્યાનાં આવાં વચન સાંભળી મદને તત્કાળ પ્રજ્ઞપ્તિ” નામની વિદ્યા સ્મરણ કરી. તે વિદ્યાના પ્રભાવથી લાંબા પેટવાળે, મોટી કાયાવાળે, વેગશાળી, ચપળ, સર્વ લક્ષણેએ યુક્ત અને સર્વ અંગમાં સું દર એ એક અશ્વ વિકર્થે. આવો અશ્વ બનાવી પિતે એક વૃદ્ધ પુરૂષનું રૂપ લીધું. તેના હાથ પગ કંપતા હતા, તે મસ્તક ધુણાવ હો, શરીરની ત્વચા ઉપર કરચલી પડી હતી, ભ્રગુટીના વાળ મોટા હતા, નેત્ર રૂંધાઈ ગયાં હતાં. આવું રૂપ કરી એક જ દેરી સાથે સુવર્ણની લગામ અને બાંધી તે પોતાના હાથમાં લઈ, જ્યાં ભાન કુમાર હતા, ત્યાં તે આવ્યો. અશ્વની આકૃતિ ઇંદ્રિના ઉચ્ચ શ્રવા જેવી લાગતી હતી, તેવા અને દોરી લાવતા તે વૃદ્ધને જોઈ અશ્વ ઉપર ચડેલા ભાનુ કુમારને હાસ્ય આવ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ તે બેલ્યો– અરે વૃદ્ધ! આ કોનો અશ્વ છે? તેં શા માટે તેને પકડ છે ? જે સત્ય હોય તે કહે. વૃદ્ધ બોલ્ય- કૃષ્ણ નંદન ! મારું વચન સાંભળે. આ અશ્વ ભારે કીંમતી છે, તે વેચવાનો છે. જે અથજન હોય, તેને લેવા યોગ્ય છે. હું પરદેશથી અહીં આવ્યો છું. સત્યભામાના પુત્રને જ આ અશ્વ યોગ્ય છે. બીજાઓને આવો અશ્વ દુર્લભ છે. જે ઇચ્છા હોય તે ગ્રહણ કરશે. ભાનુકુમાર બેવૃદ્ધ! જે આ અશ્વ વેચવાનું હોય છે, તેનું શું મૂલ્ય છે? તે કહે. વૃધે કહ્યું. કુમાર ! સત્ય કહું કે અસત્ય ? ભાનુકુમાર હસીને બોલ્યો- તમારા જેવા વૃદ્ધ પુરૂષો જે ઉત્તમ અને સભ્ય હોય, તેમનાં મુખથી કદિ પણ અસત્ય નીકળતું જ નથી. વૃદ્ધ બોલ્યો–કુમાર ! જો આ અશ્વ ખરીદવો હોય તે, મને એક કટી સુવર્ણ આપે. તે સાંભળી ભાનુએ કહ્યું. શું હાસ્ય કરે છે? એટલું મૂલ્ય તે હોય? વૃદ્ધ બે - તમે કૃષ્ણના કુમાર છે, તેનું હાસ્ય કેમ થાય ? વત્સ ! હાસ્ય નીચ જનને આશ્રીને રહેલું છે. આ અશ્વ અતિ સું છે. મારે શા માટે તેમાં હાસ્ય કરવું જોઈએ? જે વસ્તુ ગ્રાહ્ય હાય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ 100 તેને લોકે પરીક્ષા કરી લે છે. . વૃદ્ધનાં આવાં વચન સાંભળી ભાનુએ કહ્યું જો સત્ય કહેતા હો તે હું તેની પરીક્ષા કરે, પછી મૂઢ અને ચપળ એ ભાનુકુમાર તૈયાર થઈ તે અશ્વ ઉપર ચડી ગયો, તે લક્ષણવંત અને ફેરવ. વા લાગ્યો. અશ્વ ઉત્તમ ગતિ વડે લીલા કરતે ફરી વા લાગ્યો. સમપાદ, વક્રપાદ વિગેરે ચાલથી અથે ભાનુના મનને રંજન કરી દીધું. ક્ષણવાર પછી અશ્વ વેગથી ફરવા લાગે, તેના ઉગ્ર વેગથી ભાનું કુમારના વસ્ત્રાભરણ ભૂમિ ઉપર પડી ગયાં. ભાનુએ અશ્વને પકડી રાખવા માંડયો, તથાપિ તે ઉભે રહ્યા નહિ. વેગથી ભમાવી ભાનુને પૃથ્વી ઉપર પાડી નાંખ્યો. ભાનુને પાડ્યા પછી અન્ય વિનયવાન અને ચાપલ્ય રહિત થઈ તેની સમીપ ઉભે રહ્યા. અનેક રાજપુરૂષ આવી ભાનુની આસપાસ ઉભા રહ્યા, અને તેની સેવા કરવા લાગ્યા, ભાનુને પડેલે જોઈ તે વૃદ્ધ હસવા લાગ્યા, અને હાથ તાળી દઈ - કુમાર ! સાંભળે, તમારી અશ્વ શિક્ષાની કીર્તિ પૃથ્વીમાં વિખ્યાત છે, તે શું આવી કે ! તમારી અશ્વ વિદ્યાની કીર્તિ સાંભળી હું દૂર દેશમાં 1 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ 101 થી અશ્વ લઈ તમારી પાસે આવ્યો છું. તમને અને ત્યારે જોઈ મારા જાણવામાં આવ્યું કે, તમે અશ્વ ઉપર ચડી જાણતાજ નથી. હે હરિનંદન ! અશ્વ શિક્ષામાં તમે મૂઢ છે, આવી નિપુણતા હશે તે રાજ્ય પણ જોગવી શકશે નહીં. કોઈ અશ્વ શિક્ષામાં ચતુર એવા પુરૂષને પાસે રાખી તેની આગળ તમારે તે કળા શીખી લેવી જોઈએ. પૂર્વે મેં લેકના મુખેથી સાંભળ્યું હતું કે, સત્યભામાને કુમાર અશ્વ શિક્ષા જાણતા નથી. રાજપુત્રની પ્રથમ અશ્વ શિક્ષા લેવામાં આવે છે. અશ્વ શિક્ષા રહિત રાજપુત્રની નિર્મળ કીર્તિ ક્યાંથી થાય ? અશ્વ વિદ્યા નહીં જાણનાર રાજપુત્રની લેકે મુખ ઢાંકીને હાંસી કરે છે. તે વૃધે આ પ્રમાણે કહી પાછું હાસ્ય કર્યું, એટલે બીજા લેકો પણ મુખ ઢાંકી હસવા લાગ્યા. હાથે તાલી આપી હાસ્ય કરતાં તે વૃદ્ધને જોઈ કૃષ્ણ કુમારને કેધ ચડ્યો, અને કેધાવેશમાં બેલ્યોઅરે મૂઢ ડોસા ! તું શડ લાગે છે, વૃથા હાસ્ય શામાટે કરે છે? તારૂં ગાત્ર તે જે, તું જરાથી પીડિત અને સર્વ કર્મથી રહિત છું, જે તારામાં આ અશ્વને વહન કરવાની શક્તિ હોત તે, તારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ - '102 હસવું યોગ્ય છે, અન્યથા કેમ હસે છે ? જગતમાં ઘણું લેકે બીજાને દૂષિત કરવા સમર્થ હોય છે. પણ જે દોષ ભેગવવાને સમર્થ એવા પુરૂષો છે, તેવા તે વિરલા છે. ભાનુકુમારનાં આવાં વચન સાં. ભળી વૃદ્ધ બોલ્યો - સત્યભામાના પુત્ર ! સાંભળ. સાંપ્રતકાળે અશ્વને વહન કરવાની મારામાં શક્તિ નથી, વૃદ્ધપણામાં જે આવા અશ્વને ખેલાવામાં મારી, શક્તિ હેત તે, આ બહુ મૂલ્યવાળા અશ્વ તને કેમ આપત? જે તમે બધા રાજપુત્રો એકઠા થઈ યત્ન કરી, મને બાહુથી પકડી આ અશ્વ ઉપર ચડાવો તે, હું તમને મારી કુશળતા બતાવું, અને આવા ઉત્તમ અને સારી રીતે ખેલાવું. અશ્વ શિક્ષાની ચાલાકીથી કૃષ્ણના કુમાર તને પણ જીતી લઉં, વધારે કહેવાથી શું? પણ તારા પિતા કૃષ્ણને પણ જીતી લઉં. વૃદ્ધનાં આવાં ગર્વ ભરેલાં વચન સાંભળી ભાનુકુમારને હસવું આવ્યું, અને તેણે તત્કાળ સુભટને આજ્ઞા કરી કે, સુભટો ! આ વૃદ્ધને પકડી અશ્વ ઉપર ચડાવી . કુમારની આજ્ઞા થતાંજ સર્વ સુભટો તે વૃદ્ધને વીંટાઈ વળ્યા સર્વે મળીને વૃદ્ધને અશ્વ ઉપર ચડાવા પૃથ્વી ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ 103 થી ઉપાડ્યો. માયાથી તેનાં ગાત્ર શિથિળ લાગતાં હતાં, અને તેનું શરીર કંપતું હતું. ચડાવતાંજ તે વૃધ તેમના હાથમાંથી લથડી ગયો, પડતાં પડતાંજ તેણે કેટલાક સુભટને દાબી નાંખ્યા, કેટલાકની કોણુઓ તુટી ગઈ, કેઈના દાંત ભાંગી ગયા, કેઈનાં માથાં કુટી ગયાં, કોઈ અચેત થઈ પડ્યા, કઈ મૂછા પામી ગયા અને કેટલાએક મરી ગયા. તેના પડવાના આઘાતથી કોઈનાં શરીર કંપવા લાગ્યાં, કોઈ હાથ ઉપર મુખ રાખતાં ઉભા રહ્યા, તે વખતે તે પડી ગયેલ વૃદ્ધ માયા–કપટથી વિલાપ કરતે - અરે ! વિનય વગરના આ દુષ્ટોએ મને પાડી નાંખ્યું, મારી કટી ભાંગી નાંખી, તેથી મને ઘણી પીડા થાય છે. અરે ભાનુકુમાર ! આવા દુષ્ટ સુભટોને તું દ્રવ્ય તથા વસ્ત્ર કેમ આપે છે ? તું પણ મૂર્ખ દેખાય છે. છે. આ પ્રમાણે સુભટોનો કચ્ચરઘાણ વાળી, તે વૃદ્ધ ઉલટો બોલવા લાગ્યો. પુનઃ તેણે ભાનુકુમારને કહ્યું. મારામાં જે અશ્વશિક્ષાનું ચાતુર્ય છે, તે હું શી રીતે બતાવું ? તારા સુભટો તે નિર્માલ્ય અને અને શક્ત છે, જે તેઓ મને આ અશ્વ ઉપર ચડાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ 104 શક્યા હોત, તે હું મારી કુશળતા તમને બતાવત. તે સાંભળી ભાનુકુમારે ફરી વાર સુભટોને કહ્યું કે બધા એકત્ર થઈ આ વૃદ્ધને અશ્વ ઉપર પાછો ચડાવો. એ ગર્વીષ્ટ ડોસાનું અશ્વશિક્ષાનું કૈશલ્ય આપણે જોઈએ. કુમારનાં આવાં વચનથી જે બળ. વાન સુભટો હતા, તે વૃદ્ધની પાસે આવ્યા. તેઓએ પૂર્વની જેમ તે વૃદ્ધને પાછો ઉંચો કર્યો. તત્કાળ તે પાછો પ્રથમની જેમ સુભટોની ઉપર પ. પુનઃ તે સુભટ પણ તેના પડવાથી ચકદાઈ ગયા. વૃદ્ધ પિ કાર કરી બેલ્ય– કૃષ્ણ પુત્ર ! મને શામાટે દુઃખ આપે છે? તારા સુભટો સત્વ વિનાના છે, તેઓ મને અશ્વ ઉપર ચડાવી શકશે નહીં. જો તું પોતે સુભટની સાથે રહી મને અશ્વ ઉપર ચડાવે છે, તને કેતુક બતાવું. વૃધ્ધનાં આવાં વચનથી ભાનુ કુમાર સંતુષ્ટ થયે, અને પિતે વૃધ્ધને ચડાવા રાજપુત્રની સાથે બેઠે થયા. તે વૃધ્ધને ચડાવા માંડયા ત્યારે તે લઘુ શરીરવાળા થઈ ગયે, એવામાં અશ્વના પલાણ ઉપર ચડાવ્યું, ત્યાં તે ભારે થઈ ભૂમિ ઉપ૨ પડી ગયો. તેના પડવાથી રાજકમારો અને વિશેષથી ભાનુકુમાર દબાઈ ગયે, ભારે શરીર કરી ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ 105 તેણે તે સર્વને ચોળી નાખ્યા અને પછી વિવિધ વિલાપ કરતે વેગથી બેઠો થઈ ગયો. પછી ભાનુની છાતી ઉપર પગ દઈ તે અશ્વ ઉપર ચડી ગયો, અને અશ્વને ખેલાવવા લાગ્યો. રાજપુત્રો મનમાં હર્ષ પામી જોતા હતા. તે ભાનુની આગળ મનહર ચાલથી અને ફેરવવા લાગ્યો. ક્ષણવારમાં ભૂમિ ઉપર અશ્વને ફેરવી પોતાની અશ્વશિક્ષાની કુશળતા દર્શાવવા લાગ્યા, પછી તે અશ્વને લઈ . આકાશમાં ઉછો. આકાશમાં અશ્વ વહનની તેની કુશળતા ભાનુ વિગેરે રાજકુમારે ઉંચે મુખે જોવા લાગ્યા. ક્ષણવાર ગગનમાં અશ્વને ખેલાવી, તે વૃદ્ધ રૂપે બનેલો મદન ત્યાંજ અદશ્ય થઈ ગયે, સત્યભામાના કુમાર ભાનુ વિગેરેને ચમત્કાર પમાડી, “આ દૈત્ય હશે કે ખેચર?” એમ ચિંતામાં સર્વને "લીન કરી, અને તેઓને વિલખા કરી, બળવાન મદન કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. થોડે દૂર જતાં સત્યભામાનું સુંદર ઉપવન જોવામાં આવ્યું, - - તે જોઈ મદને કણપિશાચિકા વિદ્યાને પુછ્યું, હે . વિદ્યા ! આ રમણીય ઉપવન કોનું છે? વિધાએ . કાનમાં આવી કહ્યું, સ્વામી એ સત્યભામાનું ઉ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ પવન છે. પછી મદન વિવાના પ્રભાવથી સોળ વર્ષને તરૂણ થયું. પિતાની સાથે મોટાં ગાત્રવાળા પણ દુર્બળ એવા પાંચ સાત અશ્વ લીધા, પિતે તેમને વાહક બન્યા. ક્ષણવાર વનની સમીપે રહી, તેણે રક્ષકને કહ્યું, હું દૂર દેશથી અશ્વ લઈ આ ઉપવનમાં ચરાવા આવ્યો છું, માર્ગના શ્રમથી મારા અશ્વ દુર્બળ થઈ ગયા છે. એક ક્ષણવાર તેઓને આ વનમાં સ્વેચ્છાથી ચરવા ઘો. જરા પુષ્ટ થાય, તે પછી મારાથી વેચી શકાય. મદનનાં આવાં વચન સાંભળી તે વનપાળક બોલ્યા- અરે ! તું કોણ છે? તને શું વાયુ થયે છે? અથવા શું ! ભુત વળગ્યું છે? કેઇએ તને લુંટ છે કે છેતર્યો છે? તું આવું પ્રાણુનાશક અને નિંદિત વચન કેમ બેલે છે? આ કૃષ્ણનાં રાણું અને ભાનુમાન રનાં માતા સત્યભામાનું વન છે, પુણ્ય વગરના પ્રાણુઓથી આ વન જોવામાં પણ આવતું નથી, આવા રમણીય વનમાં તું અશ્વનાં પગલાં પાડવા ઇચ્છે છે, તે કેવી વાત? આ વનમાં નાગરવેલનાં વનથી રમણીય લતામંડપ છે, સત્યભામાના ભાનુ કુમારનું આ કીડ સ્થાન છે, અહિ બીજા માણસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #113 -------------------------------------------------------------------------- ________________ 207 ને પ્રવેશ પણ થઈ શકતું નથી. વનપાળનાં આ વાં વચન સાંભળી મદન બેલ્થ- અરે વનપાળા મારું વચન સાંભળે. તમે નિષ્ફર અને અવિવેકી લાગે છે, “સિરાષ્ટ્ર દેશના લેકે નિષ્ફર અને દુષ્ટ હૃદયવાળા હોય છે એ લેકેની કહેવત બરાબર દેખાય છે. જે મૂઢ પુરૂષ પુરૂષ વિશેષ સ્થાન અને માન નથી જાણતા, તેઓનું જીવિત પ્રમાણ નથી. આ મારા અશ્વ ઘાસનેજ ખાનારા છે, તેઓ આ જળની નીકની પાસે ચરશે, તેમાં તમને શે બાધ છે? આ બાબત કાંઈ આજ્ઞા લેવાની જરૂર નથી. તે અા તમારા વનને નુકશાન કરશે નહીં. જે તમારા મનમાં પ્રતીતિ ન આવતી હોય તે, આ મારી મુદ્રિકા તમારી પાસે રાખે, મેં ન્યાય પૂર્વક આ અને શિક્ષિત કરેલા છે. તેઓ વનનાં ફળ કે પત્ર કદિ પણ ભક્ષણ કરશે નહીં. તેનાં આવાં વચન સાંભળી વનપાળેએ તેની પાસેથી મુદ્રિકા લીધી, અને કહ્યું, અરે અશ્વપાળ ! આ તારા અશ્વ આ નીકની આસપાસ ભલે ચરે, જે ફળ કે પત્રનું તેઓ ભક્ષણ કરશે તે, આ તારી મુદ્રિકા જશે. મદને તે કબુલ કર્યું, અને અશ્વને છોડી મુક્યા. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ સર્વ રક્ષકો જોતાં તે અશ્વ ન્યાયથી ચરવા લાગ્યા. માત્ર તૃણને ભક્ષણ કરતા તે અશ્વને જોઈ વનપાળકે નિશ્ચિંત થઈ, હળવે હળવે તે મુદ્રિકા લઈ ઘેર ચાલ્યા ગયા. તેમના જવા પછી તે અશ્વે ઈચ્છા પ્રમાણે અને વિવાના પ્રભાવે બધું વન ભક્ષણ કરી ગયા. તે માયાવી અાએ ક્ષણ માત્રમાં તેને સમૂળગું પાયમાલ કરી નાંખ્યું. તે એવું થઈ ગયું કે, લેક તે વનની વાર્તા પણ જાણે નહીં. નંદનવન જેવા તે વનને મદનના અશ્વેએ સ્થળ જેવું કરી દીધું. સત્યભામાની સુંદર વાપિકાને વિલય કરી દીધે. તેની પાસે રહેલાં સરોવર અને વાપિકાને શેષી મરે સ્થળ જેવાં કરી દીધાં. * માતાનું કાર્ય કરવામાં પ્રવીણ એવો બલવાન મદને ત્યાંથી આગળ ચાલ્યું, ત્યાં નગરીનું ઉપવન જોવામાં આવ્યું. તેમાં વિવિધ જાતનાં વૃક્ષે રહેલાં હતાં, વિવિધ જાતનાં પક્ષીઓ ત્યાં વિશ્રાંત થઈ બોલતાં હતાં, ફળ તથા પુષ્પના સમહ થી તે વિરાજીત હતું, સ્વર્ગનું નંદનવન જાણે પૃથ્વી ઉપર આવ્યું હોય તેવું તે સુંદર હતું, " વિદ્યાધર લેકમાં આવું કઈ વન મેં જોયું નથી” એમ વિચારી વિસ્મય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ 109 પામી મદને તે વન વિષે વિદ્યાને પૂછયું–વિધા ! આ વન કેવું છે ? તે મારી આગળ સત્ય કહે. વિદ્યા બોલી–મદન ! સાંભળે. આ વન પણ સત્યભામાનું છે. તે પૃથ્વીમાં પ્રખ્યાત છે. એ સત્યભામાં હમેશાં તમારી માતાની સાથે રિપુભાવ રાખે છે. તમે પરાક્રમી છે. જેમ ઈચ્છા હોય તેમ કરો. એ સત્યભામા ભાનુ કુમારની માતા અને કૃષ્ણની પ્રાણપ્રિયા છે. વિદ્યાનાં આવાં વચન સાંભળી મને વિદ્યાના પ્રભાવે એક મર્કટનું રૂપ ઉત્પન્ન કર્યું. તે મર્કટ, રમણીય અને ચપળ હતો. તેનું પુંછડું લાંબું હતું, મટી કાયા હતી, મુખ રાતું હતું, બધું અંગ ચપળ હતું, તેનો મધ્ય ભાગ સુક્ષ્મ હતો, નેત્ર ચપળ હતાં, દાંત શ્વેત હતા, અને તેના કંઠને અવાજ કુત્સિત હતે. મદન પતે ચાંડાલનું રૂપ લઈ તે મકેટને સાથે દેરી, તે સત્યભામાના વનની પાસે આવ્યો. ત્યાં આવી તેણે વનપાળને કહ્યું, વનપાળો ! મારું એક હિતકારી વચન સાંભળશો? આ મારે મર્કટ સુધાથી પીડિત છે, તે તમારા વન" માંથી એકજ ફળ ખાવાની ઈચ્છા કરે છે, એથી તે મર્કટને એક ફળ ખાવા દે, ફળ ખાધા પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ 110 એ હોશીયાર થશે. આ મર્કટ સુધી રહિત તૈયાર થાય તે પછી નગરમાં જઈ હું લેકેને રે ની કીડા બતાવી રંજન કરું. એ મારો આજીવિક ને ઉપાય છે, એથી હું તમોને વિનંતિ કરું છું કે મારા મર્કટને એક ફળ આપો. તે સાંભળી વનપાળ બેલ્યા–અરે મૂઢ ! તું શું બેલે છે! તને કઈ પિશાચ વળગે લાગે છે. આ વન કે છે, તે તું જાણતું નથી. દ્વારકાધીશ કૃષ્ણ રાજાના પટરાણું સત્યભામાનું આ વન છે. પુણ્ય રહિત અને અધમ પ્રાણીઓને આ વનને સ્પર્શ થવો પણ દુર્લભ છે. તે તેનું ફળ મેળવવાની કે ખાવા ની શી વાત કરવી ! આ મર્કટને લઇ અહીંથી ચાલ્યો જા. અરે દુરાશય ! જે વૈષ્ણવ લેકે તને જશે તે અતિશે કષ્ટ આપશે. હવે અમારે નથી. વનપાળનાં આ વચન સાંભળી મદન છેલ્યો_અરે વનપાળે ! તમે આવા નિદિય કેમ થાઓ છે? મારા મર્કટને એક પળ પણ આપી શકતા નથી. કદી આ ક્ષુધાતુર મર્કટ દેરી તોડાવી મારી પાસેથી વનમાં જાય તે પછી મારે દેષ નથી એમ કહી તે ચંડાળરૂપ મદને વેગથી મર્કટને છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ 111 મુક્યો. તત્કાળ તે હસતે હસતે બેલ્યો–અરે વનપાળે ! જુવે. હવે બીજો ઉપાય નથી. કૃષ્ણ, સત્યભામા અને હું પણ આ કપ પામેલા કપિને વાળી શકીએ તેમ નથી. એમ કહી તે ચંડાળરૂપી મદન સત્વર ચાલ્યો ગયો, અને બધા વનપાળે એ કપિને મારવા તૈયાર થયા. દંડ, ખ, પલાશ, પાપાણ, બાણ, તેમર અને બીજાં શાથી કપિને રૂધવા માંડે, પણ તે રહે નહીં. સર્વ વનપાળે એકઠા થઈ ગયા. હજારો વનરક્ષકો તે મર્કટની પાછળ દોડવા લાગ્યા. તે કપિએ કોપથી બધા વનને દિવંસ કરવા માંડે. ઉત્તમ વૃક્ષો અને લતાઓવાળું તે વન છિન્ન ભિન્ન કરી નાખ્યું. ક્ષણવારમાં તે તે વનમાં એક વૃક્ષ પણ ન રહેવા દીધું. બધી સુંદર વાટિકા ઉમળીને સમુદ્રમાં નાખી દીધી. પછી મદન ચંડાળની આકૃતિ છોડી કાર્ય સિદ્ધ કરી હર્ષ પામતે દ્વારકા નગરીમાં પડે. માર્ગમાં જતાં એક સુંદર રથ સન્મુખ આવતે તેના જેવામાં આવ્યો. એ રથ સુવર્ણને હતો, તેની અંદર વિવિધ જાતનાં રત્નો જડ્યાં હતાં, દિવ્ય મંગલ કળશથી તે પરિપૂર્ણ હતું, તેમાં નવરંગિત સ્ત્રીઓ રહેલી હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર . . વિવિધ જાતના આદર્શથી તેને પ્રકાશ થઈ રહ્યો હતો, તેની આસપાસ પતાકાઓ આવેલી હતી. સુંદર રથને જોઈ મદને વિસ્મય પામી વિધાને પુછયું, આ કોનો રથ છે ? વિદ્યા બલીકામદેવ ! ભાનુકુમારના વિવાહના મંગળ કળશથી પરિપૂર્ણ અને જેની આગળ કોહલ, મૃદંગ અને ભેરી વાગી રહ્યાં છે, એ તે રથ તમારી માતાની પત્ની સત્યભામાને છે. જેવી ઇચ્છા હોય તેમ કરો. આ રથ કુંભારના ઘરથી મંગળકુંભ લાવતો હતો. સાથે સ્ત્રીઓનો સમૂહ ગીત ગાતે હ; તે હર્ષથી સત્યભામાના મહેલ તરફ આવતો હતો. વિદ્યા મુખથી જાણી લઈ અને તે પોતાની માતાના શત્રુનો રથ છે,” એમ વિચારી મદને પિતાની આકૃતિ વિકૃતિવાળી કરી દીધી. તે હઠમાંથી કઠોર શબ્દ કરતો તે રથની સામે દોડ્યા. પિતાની વિદ્યાર્થી તેણે સર્વ લેકને ક્ષેભ પમાડ્યા, નગરના લેકે હાસ્ય કરતાં તેણે રથને ભાંગી નાખે, તેમાંથી કલશના સમૂહ પાડી નાખ્યા, અને તેરણને ખંડિત કરી દી ધાં, આમ તેમ શબ્દ કરી દોડતા તે મદને ભાનક ' - મારના લેકને પાડી નાખ્યા, કેટલીક સ્ત્રીઓના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ કાન તેડી નાખ્યા, કોઈના દાંત પાડી નાખ્યા, કઈની કેણીઓ કાપી નાખી, કોઈના પગ તેડી નાખ્યા, કેઈનાં વસ્ત્રો ફાડી નાખ્યાં. આ બનાવથી જે સ્ત્રીઓનાં મુખથી ગીત નીકળતાં હતાં, તે મુખમાંથી વિલાપ તથા રૂદનના શબ્દો નીકળવા લાગ્યા, એવી રીતે કરી પછી મદન દરેક શેરીએ રથમાં બેશી ભમવા નીકળ્યો. ડાંસ અને મશલાને છોડતે, હેઠમાંથી તીણ સ્વર કરતો અને મદન રથ ઉપર બેશી ઉંચું મુખ કરી બધી નગરીમાં ભમવા લાગ્યો. તેને જોઈ લેકે શંકા કરવા લાગ્યા કે, આ તે પુરૂષ છે ? દેવતા છે? ખેચર છે ? અથવા નાગકુમાર છે ? આ દૈત્ય હશે ? ઇંદ્રજાળ હશે ? આ તે સ્વપ્ન, જાગ્રતિ કે માયા હશે? કૃષ્ણની રાજધાનીમાં નિશંક થઈ આવી કીડા કરનારે આ કઈ અલ્પ શક્તિવાળે નહીં હૈય. લેકે આ પ્રમાણે હાથે તાળી દઈ હસતા હસતા પરસ્પર એમ કહેતા હતા કે, આવું કૌતુક આપણે આજ સુધીમાં જોયું નથી. આ કઈ મહાનુભાવ નગરીમાં ભમે છે. લેકોની આવી વાણી સાંભળતે મદન બધી નગરીમાં ભમ્યો અને પછી તેણે બીજે વેષ ગ્રહણ કર્યો. ત્યાંથી આ૧૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ 114 ગળ જતાં એક સુંદર વાપિકા જોવામાં આવી. તે સુવણની રચેલી હતી, તેનાં પગથી રત્નમય હતાં ! જાતજાતની સ્ત્રીઓ તેની રક્ષા કરતી હતી, અને પવિત્ર જળથી તે ભરેલી હતી. આવી સુંદર વાપિકાને જોઈ મદને વિદ્યાને પૂછ્યું, મહાવિધે ! આ સુંદર વાપિકા કોની છે ? તે કહે. વિદ્યા બેલીમદન ! સાંભળો. આ ભાનુકુમારની માતા સત્યભામાની વાર્ષિક છે. તેની રક્ષા સ્ત્રીઓ કરે છે. આ વાપિકા લેકેને દુર્લભ છે. વિદ્યાનાં વચન સાંભળી મદન ખુશી થયો. તત્કાળ વિદ્યાના પ્રભાવથી તેણે એક વિચક્ષણ વિપ્રનું રૂપ લીધું. સાથે ગપટ્ટ રાખે, હાથમાં છત્ર, દંડ અને કુંડી રાખી, શાસ્ત્રની આમ્નાયવાળા અને વેદ જાણનાર એ બ્રાહ્મણે હાથમાં દર્ભ ધારણ કર્યો હતો, જાનુ સુધી શ્વેત વસ લટકતું પહેર્યું હતું, કૌપીન અને યજ્ઞોપવીત [ જોઈ ] ધારણ કરી હતી, વૃદ્ધ શરીરને ધ્રુજાવતે, અને સ્થૂળ દેહવાળ બ્રાહ્મણ થઈ તે ઉંચે સ્વરે વેદ ધ્વનિ ભણવા લાગ્યો. પછી તે વાપિકા ઉપર આવી બે –પુત્રીઓ ! તમે આ વાપિકાના મનહર જળમાં મને સ્નાન કરવા છે. આ કમંડળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ 115 જળથી ભરી મને આપો. તે જળ લઈ હું નગરીમાં જઇશ. કેઈ ગૃહસ્થને શાંતિ માટે આપી કાંઈ પણ યાચના કરીશ. તે બ્રાહ્મણનાં આવાં વિનય સહિત વચન સાંભળી તે સ્ત્રીઓએ કહ્યું, અરે મૂઢમતિ સાંભળકૃષ્ણ રાજાની પ્રાણપ્રિયા અને ભાનુકુમારની માતા સત્યભામાનું વિખ્યાત નામ તે શું નથી સાંભળ્યું ? સૈભાગ્યના નધાનરૂપ તે સત્યભામાની આ મનોહર વાપિકા છે. બીજાઓથી તે જોઈ શકાય તેવી પણ નથી, તે તેને સ્પર્શ કરવાની શી વાત ? આ વાપિકા સ્ત્રીની જેમ ચક્રવાકરૂપ સ્તનવાળી, હંસગામિની, અને પુરૂષોને પ્રિય છે, યાદવોના સમ હે, નાગકુમારેએ, રિવર્ગ, અને સ્વજનવર્ગે જેના ચરણ સેવવા યોગ્ય છે, એવા દ્વારકાપતિ કૃષ્ણ એકજ પિતાની પ્રિયા સાથે અથવા સત્યભામાના કુમાર શ્રી ભાનુકુમાર એકજ તેમાં સ્નાન કરી શકે છે. તે સિવાય બીજો કોઇ આ વાપિકાના સ્નાનને યોગ્ય નથી. તારા જેવા માણસની અહીં શી રીતે ગતિ હોય ? તેથી અરે ભટ્ટ ! અહીંથી સત્વર ચાલ્યો જા, નહીં તે વૈષ્ણવ લોકો તને મારશે. - સ્ત્રીઓનાં આવાં વચન સાંભળી તે બ્રાહ્મણના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ 116 વેપવાળા મદને કહ્યું, ભદ્રે ! જે કેશવને પુત્ર આ વાપિકામાં સ્નાન કરતો હોય તે, મને શામાટે સ્નાન કરવા ન આપે ? હું પણ તે કેશવને પૃથ્વીમાં વિખ્યાત અગ્ર પુત્ર છું, જે તમને શંકા હોય તે, સાંભળે. હસ્તિનાપુરમાં કૌરવ વંશમાં વિખ્યાત “સુયોધન' નામે જે રાજા છે, તેની રૂપ ગુણવતી “ઉદધિ” નામની કન્યા ભાનુકુમારને માટે તેણે પિતાના લેકની સાથે મેકલી હતી, તે સુંદર કન્યાને માર્ગમાં ભીલ લેકોએ હરી લીધી, તેઓએ તે બાળા પિતાના પતિને અર્પણ કરી. તે ભિલ પતિએ તે કન્યાને જેઈ, મનમાં વિચાર્યું કે, આ કન્યા ક્ષત્રિય કુળમાં થયેલી છે, રૂપ અને દૈવનથી વિભૂષિત એવી આ બાળા મારા જેવા ભિલને યોગ્ય નથી, તે રાજકુળનેજ યોગ્ય છે. આવું વિચારી તે ભિલ પતિએ તે પ્રખ્યાત રાજકન્યાને પિતાની પાસે રાખી, તેવામાં દેવગે રૂપ ગુણવાળે અને નવ ચાવનથી વિભૂષિત એવો હું તે માર્ગે આવી ચડે. સુંદર એવા મને જોઈ તે ભિલ પતિએ વિચાર્યું કે, આ કન્યા આ પુરૂષને આપવી યોગ્ય છે, તેથી તેને સંશય વિના આપી દેવી જોઈએ. આવું વિચારી તે ભિલ પતિએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ 117 ભક્તિથી મારાં ચરણ છે તે રૂપ ગુણવાળી કન્યા મને આપી દીધી. એ કન્યાના જેવી કે બીજી યુવતિ જગતમાં થઈ નથી, અને થરો પણ નહીં. તેમજ મારા જે કોઈ બીજે વર પૃથ્વીમાં છે નહીં. હે સ્ત્રીઓ ! વિષ્ણુના પુત્ર નિમિત્ત જે કન્યા મેકલવામાં આવેલ, તે કન્યા મને પ્રાપ્ત થઈ, તેથી વિષ્ણુને પુત્ર છું, હવે શા માટે મને આ વાપિકામાં સ્નાન કરવા ન આપે ? તે વૃદ્ધ બ્રાહ્મણનાં આવાં વચન સાંભળી વનિતાઓ હસતી હસતી બેલીઅરે ભટ્ટ ! તું જરાવસ્થાવાળે અને રૂપ ચાવનથી વર્જિત છે. નિંધરૂપવાળે તું કયાં! અને રૂપ ગુણ વાળી તે બાળા કયાં! આવું વૃદ્ધપણું આવ્યું છે, તે છતાં તું થોવન વયના જેવું હાસ્ય કરે છે, લેકે તારી મશ્કરી કરશે. અરે વિપ્ર ! જે તું કહે છે, તે કેવી રીતે ઘટે ? તું જરા પૂર્ણ કયાં ! અને તે કુરૂરાજાની પુત્રી કયાં ! રાજપુત્રોની સાથે યુક્ત એવી એ રાજકુમારીનું હરણ ભિલ લેક શી રીતે કરી શકે ? અરે વૃદ્ધ ! તારાં વચનમાં જરા પણ સત્ય નથી. આ પ્રમાણે હાસ્ય ભરેલાં વચનોથી એ બ્રાહ્મણને સ્ત્રીઓએ વારવા માંડે, તથાપિ તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ 118 ન ગણી મંદ મંદ રીતે તે વાપિકાના જળમાં પેશવા લાગે. તત્કાળ સ્ત્રીઓ કોપ કરી, તે બ્રાહ્મણને મારવા આવી. બધી તેના હાથને વળગી પડી, જેવામાં તેના હાથને સ્પર્શ થયે, ત્યાં તે તે બધી કુરૂપ થઈ ગઇ. પરસ્પર પોતપોતાનું રૂપ જોઈ, યુવતિઓ સંશયમાં પડી. પછી તેઓ ક્ષણવારમાં પાછી જુવે ત્યાં જે કાન વગરની હતી, તે કાનથી વિભૂષિત થઈ. નેત્રે કાણી હતી, તે દિવ્ય નેત્રવાળી થઈ. મુંગી હતી તે વાચાળ થઈ, જે સુકા સ્તનવાળી હતી, તે ભારે સ્તનવાળી થઇ, કુરૂપ હતી ! તે સરૂપા થઈ, અતિ કૃષ્ણ હતી, તે ગેર થઈ. આ પ્રમાણે પોતપોતાનું રૂપ જોઈ, તેઓ વિસ્મય પામતી હતી, તેવામાં તે વિમરૂપી મદન વાપિકામાં થી જળનું કમંડળ ભરી બહાર નીકળી ગયા. તે આશ્ચર્ય પામેલી વનિતાઓ તે પરસ્પર રૂપ, કાંતિ અને ગુણની પ્રશંસા કરવા લાગી. " એક બે લી– અરે બેન ! તારું રૂપ તે અતિ સુંદર થઈ ગયું. બીજી બલી- તારા કાન સારા થયા. ત્રીજી બોલી– તારામાં પુનઃ તારૂણ્ય આવ્યું. કેઈ બેલીતારાં નેત્ર સારાં થઈ ગયાં. કેઈએ કહ્યું, તારો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ 119 સ્તન પાછાં કઠિન થયાં. બીજી બોલી - તારું ઉદર કુશ થઈ ગયું. " આ પ્રમાણે પરસ્પર આલાપ કરતી તે સ્ત્રીઓમાંથી એક સ્ત્રી વાપિકામાં જળ પીવા ગઈ. ત્યાં પડેલી, જળ વગરની સુકા ઘાસથી ભરેલી જાણે જીણું હોય, તેવી વાપિકા તેના જેવામાં આવી. સુંદર વાપિકાની તેવી સ્થિતિ જોઈ, તે તેમાંથી બહાર નીકળી ગઈ. તેણે આવી સર્વ સ્ત્રીએને જણાવ્યું કે, તે બ્રાહ્મણે આપણને છેતર્યો છે. તે દુરાત્માએ વાપિકાને શર્ણ કરેલી છે. તે સાંભળી સર્વ સ્ત્રીઓને કોપ ચડા. રાતાં નેત્ર કરતી તેઓ તે પાપી ક્યાં ગયો” એમ કહેતી પછવાડે દોડી, તેવામાં તો તે બ્રાહ્મણ નગરીની મધ્યમાં આવી પહોંચ્યા, ત્યાં બજારની અંદર દુકાનની શોભા હરવા લાગ્યો. ત્યાં રહેલાં શસ્ત્રા, વા, ધી, વિગેરે સુગંધી દ્રવ્ય, મણિ, રત્ન, આભૂષણ, કપૂર, લવણ તથા ધાન્ય વિગેરે પદાર્થોનો અદલ બદલે કરી નાંખ્યો. હાથી તથા અશ્વ પ્રમુખ વાહનમાં પણ ફારફેર કરી દીધો. ' - આ પ્રમાણે ચેષ્ટા કરતે તે મદન બ્રાહ્મણ ગામમાં ફરતો હતો, તેવામાં પેલી સ્ત્રીઓ રેપ કરતી P.P. Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ 120 અને ગાળ આપતી બ્રાહ્મણની પાસે આવી. ચિય વચ્ચે “અરે દુષ્ટ ! તેં વાપિકાનું જળ કેમ લીધું? એમ કહી તેઓએ તેના હાથમાંથી જળનું કમંડળ લઈ પૃથ્વી ઉપર ભાંગી નાખ્યું. તેમાંથી બધું જળ ઢોળાઈ ગયું. તે વખતે તે બ્રાહ્મણે કેપ કરી વિદ્યા વડે તે સ્થળે વાપિકાનું બધું જળ આકર્ષી લીધું તે જળ ત્યાં આવ્યું, અને ચાટામાં જળનો પ્રવાહ ચાલ્યો. જાણે સમુદ્ર કે, નદીનું પૂર હોય તેવે રે ખાવ થઇ રહ્ય, મુક્તાફળ, સુવર્ણ, રત્ન, જરીઆની વસ વિગેરે પદાર્થો દુકાનમાંથી તે પ્રવાહમાં તણાવા લાગ્યા, ઘર, દુકાન, વાહન, અને બીજા પદાર્થો તે પ્રવાહ માર્ગે નગરની વચ્ચે વહેવા લાગ્યા. આ દેખાવ જોઈ લેકે કહેવા લાગ્યા કે, શું આ કલ્પા તકાળ આવ્યો! અથવા સમુદ્ર ચલાયમાન તે નથી થ? પેલી વાપિકાની રક્ષક સ્ત્રીઓ વેગથી નાશી ગઈ. તે વખતે મદન અંતર્ધાન થઈ ગયા. ત્યાંથી મદન આગળ ચાલ્યા. કેટલેક દૂર જઈ નગરની મધ્યમાં તેણે એક યુવાન બ્રાહ્મણનું રૂપ લીધું. સવે જાતિનાં પુષ્પ લઇ ચાટામાં પુષ્પને હાર ગુંથત એક માળી તેના જવામાં આવ્યો. વિવિધ જાતનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ 11 પુષ્પનો પુંજ જોઈ, મદન વિસ્મય પામી ગયો. તેણે પોતાની વિદ્યાને પુછયું, એટલે વિદ્યાએ કહ્યું, સત્યભામાના ભાનુકુમારના વિવાહને માટે તે માળી પુષ્પની માળાઓ તૈયાર કરે છે. તે સાંભળી મદન માળીની પાસે ગયો, અને તે બોલ્યો– અરે માળી ! મને આમાંથી સુંદર પુષ્પ આપ. જે પુષ્પ લઈ હું સત્યભામાના મંદિરમાં જાઉં, અને તેને આશીર્વાદ આપી ભેજન માગી લઉં. અદ્યાપિ હું સુધાથી પીડિત છું. તમે પુષ્ય આપશો તે ઉપકાર થશે, માટે મને સત્વર પુષ્પ આપો. ભાનુકુમારના વિવાહને આજે પ્રસંગ છે. તે યુવાન વિકનું વચન સાંભળી તે માળી લેક બેલ્યા– હે બ્રાહ્મણ ! અમારૂં હિતકારી વચન સાંભળ. આ પુષ્પ સત્યભામાના કુમાર ભાનુના વિવાહને માટે અમે ગુંથીએ છીએ, આ પુષ્પનું એક દલ પણ અમે આપી શકીએ તેમ નથી, તું અહીંથી દૂર જા. માળીઓનાં વચન સાંભળી મદન બે - સત્યભામા પણ શઠ છે, અને તમે સર્વ લેક પણ શઠ છે. આ પ્રમાણે કહી તે પુષ્પને પિતાના હાથનો સ્પર્શ કર્યો. મદાર, પારિજાત, બે P.P. Atc. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ 122 ડસળી, કમળ, ચંબેલી, શતપત્ર, નાગકેશર, જુઈ, અને મેગર વિગેરે સર્વ પુષ્પો પ્લાન થઈ ગયાં. તે પછી લીલા કરતા તે ત્યાંથી આગળ ચાલ્યા. સુગ. ધી બજારમાં તથા ધાન્ય બજારમાં એક બીજાને ઠેકાણે બીજી બીજી વસ્તુઓ નાંખી દીધી. તેમ વળી હસ્તીઓને ઠેકાણે ગધેડાં, અને ઠેકાણે ખચ્ચર, અને કસ્તૂરીને ઠેકાણે લસણ એમ વ્યત્યાસ કરી દીધો. તેમજ લશણને ઠેકાણે કસ્તૂરી, લવણને સ્થાન ને કપુર, અને કપુરને ઠેકાણે લવણ, એમ વિપરીત ન્યાસ કરી દીધો. વળી જે હાથીઓના ઉપકરણા હતા, તે ગધેડાના ઉપકરણ થયા. અને ગધેડાના ઉપકરણો હતા, તે હાથીઓના ઉપકરણ થયા. રજ સુવર્ણ થઇ, અને સુવર્ણ રજ થયું, રત્ન પાષાણ થયા, અને પાષાણ રત્ન થયાં, ધાન્ય મેતી થયાં, અને મોતી ધાન્ય થયાં, ઘી તેલ થઈ ગયું, અને તેલ ઘી થઈ ગયું, કાંબળા પટકુળ થયા, અને પટકુળ કાંબળા થઈ ગયા. મદન ત્યાંથી આગળ ચાલ્યો, ત્યાં મનોહર રાજમાર્ગ જોવામાં આવ્યો. તેમાં મદમસ્ત ગજેન્દ્રોના મદરૂપ કાદવથી તે માર્ગ વિષમ થઈ ગયો હતો , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ 123 તે માર્ગે ચાલતાં એક ઉત્તમ મંદિર જોવામાં આવ્યું. તે મંદિર જોઈ વિસ્મય પામેલા મદને વિઘાને પુછયું–વિદ્યા ! આ સુંદર મંદિર કોનું છે ? વિધા બેલી–વત્સ ! તમારા પિતા કૃષ્ણ અને તેના પિતા જે વસુદેવ છે, તેનું આ રમણીય મંદિર છે. ફરીથી વિદ્યાને પુછયું કે, એ વસુદેવને શું પ્રિય છે? વિદ્યાએ કહ્યું, તેને મેષયુદ્ધ [ બકરાની લડાઇ] કરાવવાનો શોખ છે. તત્કાળ મદને વિદ્યાના પ્રભાવથી એક મેષ [ મેઢ ] વિકવ્યા. પછી વિસ્મય પામેલે તે વસુદેવના ઘર પ્રત્યે ચાલ્યો. તે મંદિરને સુવર્ણનાં તોરણ બાંધ્યાં હતાં, દવા અને માળાઓથી તે અલંકૃત હતું, મણિના દર્પણ, કુંભ અને ઝારીઓથી તે યુકત હતું, તેના આંગણામાં કેશરીસિંહ, અષ્ટાપદ, વાઘ, રીંછ અને મેંઢાઓ બાંધ્યાં હતાં, તે મંદિરમાં મદને પ્રવેશ કર્યો. દેઢીમાં થઈ આગળ ચાલ્યું, ત્યાં કૃષ્ણના પિતા વસુદેવ જવામાં આવ્યા. તે સભામધે સિંહાસન ઉપર બેઠા હતા. શસ્ત્ર કળામાં કુશળ એવા રાજપુત્રો તેમને વીંટાઈ વળ્યા હતા. પિતામહને જોઈ મદન હર્ષ પામ્ય, સુવર્ણની જેવી તેની કાંતિ હતી, પૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ 124 ચંદ્રની સમાન મુખ હતું, ગજેંદ્રની સુંઢ જેવી ! ભુજાઓ હતી, શિલાના જેવી વિશાળ છાતી હતી, ! ઇંદ્રિનીલ મણિની કાંતિ જેવા કેશ હતા, તેમનો શંખના જેવો કંઠ, ગંભીર નાભિ, રાતા અધર, હાથ, અને પગ અને ડોલરના પુષ્પ જેવા દાંત જોઈ મદન વિશેષ આનંદ પામ્યો. તે વસુદેવ ગજ તથા અશ્વની વિદ્યામાં અને શસ્ત્ર વિદ્યામાં ચતુર હતા. તેને સ્વભાવ સૈમ્ય હતે. મદનને મેંઢાની સામે આવતો જોઈ વસુદેવ હર્ષ પામ્યા. તે મેંઢે રૂછ પુષ્ટ હત, શુરવીર દેખાતું હતું, તે ઘણી શોભાથી સુશેભિત હતો, તેના કંઠમાં મંજરી બાંધી હતી, તેનું મુખ અને શીંગડાં સારાં હતાં. આવા મજબૂત અને સુંદર મેંઢાને જઈ વસુદેવે આદર પૂર્વક મદનને પુછયું–આ મેષ કોને છે ? અને શામાટે લાવ્યો છું? મદન બેલ્યો- આ મેઢો મારે છે, તે અતિ વિષમ અને દુય છે, હું હાસ્ય કરે નથી. ખરેખરું કહું છું કે, આ મેંઢાના જે બીજો બળવાન મેદો કઈ નહીં હોય. પૂર્વે મેષ યુદ્ધ માં આ મેંઢાએ ઘણાં મેંઢાને જીતી લીધાં છે. આપ હુયુદ્ધ કરાવવામાં ચતુર છે, અને તે જોવામાં શે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ 125 ખી છે, એવું સાંભળી હું અહીં આવ્યો છું, તે આ મેંઢાનું યુદ્ધ અવલોકન કરશે. તમારા જે મેંઢાના યુદ્ધને જેનાર બીજો કોઈ પુરૂષ નથી. તેની પરીક્ષા કરવામાં તમે એકજ નિપુણ છે. મદનનાં આવાં વચન સાંભળી વસુદેવ બોલ્યા–ભદ્ર ! તારા - મેઢાને મારી જાનુ તરસ છોડી દે. જે તે મારા જાનુને મથન કરવા સમર્થ થશે તે હું જાણુશ કે, તારે મેઢ બલવાન છે, અને તેના જેવો બીજો કે પૃથ્વી ઉપર નથી. મદન - આ દ્રઢ અને બલવાન મેંઢાને તમારા જાનુ ઉપર છેડાય નહીં. તમે કૃષ્ણના પિતા છે. જો હું મેંઢાને છોડું અને તમને કોઈ અનિષ્ટ થાય, તે તમારાં માણસો . મને મારી નાખે. જે ઈચ્છા હોય તે આ મારા મેંઢાને લઈ લ્યો. તે છળ કરી મને પાડી મેંઢો લે તે યોગ્ય નથી. સ્વામી મારે મેંઢો અત્યંત બલવાન છે, તેને તમારી જાનુ ઉપર કેમ છેડાય ? કદિ જે તમને ભૂતળમાં નાખી દે, તે પછી યાદવો મને શું કરી નાખે મદનનાં આવાં વચન સાંભળી વસુદેવ હસીને બેલ્યા–અરે ભાઈ ! શંકા રાખીશ નહીં, તારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ 126 મેંઢાને છોડી દે. કદિ તેમ થશે તે તારે દોષ નહીં ગણુએ. મદને બીજા લેકેને કહ્યું, સર્વે સાંભળજો. મારે મેં જે આ વસુદેવને પાડી નાખે, તે મારો જરા પણ દોષ નથી. તે સાંભળી તે લેકે લ્યા–અરે પામર ! તારે મેંઢો બીચારે કેણ માત્ર છે? વસુદેવ જેવા બલવાન પુરૂષ તેનાથી કેમ પડે ? આ પ્રમાણે સર્વનાં વચન સાંભળી મદને મેંઢાને વેગથી છોડી મુક્યો. છેડતી વખતે મને કહ્યું, ભદ્ર ! જો તમે સમર્થ હે, વા પ્રધાન પુરૂષ છે, તે આ દુજ્ય મેંઢાને સહન કરે. આ પ્રમાણે કહી છોડેલા મેંઢાએ દેડીને વસુદેવના જાનુ ઉપર મસ્ત કથી આઘાત કર્યો. તેને પ્રબળ આઘાત લાગતાંજ વસુદેવ મૂછો પામી પૃથ્વી ઉપર પડી ગયા. તરતજ યાદો દોડી આવ્યા, અને અગરૂ, ચંદન વિગેરેથી શપચાર કરવા લાગ્યા. યાદવે શીતપચાર કરી જેવામાં વસુદેવને ભાનમાં લાવ્યા, તેવામાં મદન મેંઢાને લઈ પિતાના પિતામહને ગર્વ રહિત કરી હસતે હસતે બાહર નીકળી ગયો. ત્યાંથી આગળ જતાં એક મંદિર જોવામાં આવ્યું, તે મહોત્સવથી અતિ મને લાગતું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 127 દવા, તેરણ, માળા અને મંડપ વિગેરે વિવાહનાં ચિન્હોથી તે વિભૂષિત હતું. તે મંદિર જોઈ મદને વિઘાને પુછયું, વિઘા ! આ સુંદર મંદિર કેવું છે? વિદ્યા બોલી– ભદ્ર ! તમારાં સપત્ની માતા સત્યભામાનું એ મંદિર છે. વિદ્યાનું વચન સાંભળી મદને વિચાર્યું કે, ચાલો સત્યભામાનું મંદિર જોઈએ. એવું વિચારી મદન સર્વ વિધામાં નિપુણ એ ચૌદ વર્ષને બ્રાહ્મણ બન્યો. વિશાળ લેનવાળા, અતિ ચપળ, વાદી, બહુ ભાષી અને ઉંચે સ્વરે વેદ ભણત તે ભેજનની ઈચ્છા રાખી, સત્યભામાના ઉત્તમ મંદિરમાં પેઠે. ત્યાં સત્યભામાને સિંહાસન ઉપર બેઠેલાં જોઈ, મદન બ્રાહ્મણરૂપે બોલ્યોદ્વારકાધીશ શ્રીકૃષ્ણ રાજાના મનરૂપ માનસરોવરમાં રાજહંસીરૂ૫ અને અતિ પુણ્યના ભાજનરૂપ સત્યભામા દેવીનું કલ્યાણ થાઓ. સમગ્ર શાસ્ત્રરૂપ સમુદ્રને પાર પામેલ આ બ્રાહ્મણ સુધાથી પીડિત છે, અને ભેજનની ઈચ્છા રાખે છે. માતા ! મને ભેજન કરાવો. તેનાં વચન સાંભળી સત્યભામા હસી પડ્યાં. સત્યભામાને હસતાં જોઈ, બ્રાહ્મણ વેષી મદન 3 બે - ભદ્રે ! કેમ હસે છે? ભેજન આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ 128 પવાની ઈચ્છા નથી ? - આ દિવસે સત્યભામાએ વિવાહ પ્રસંગે દ્વારકા ના સર્વે બ્રાહ્મણને ભેજન માટે નોતર્યા હતા, તેઓ બધા ત્યાં એકઠા થતા હતા, તેવામાં મદને બ્રાહ્મણ રૂપે આવી, સત્યભામાની આગળ ભેજનની યાચના કરી. તે સાંભળી બ્રાહ્મણે બેલ્યા– અરે અભાગી ! બ્રાહ્મણ ! સત્યભામાં મહારાણીની આગળ ભોજના કેમ માગે છે? સત્યભામાનું દર્શન ભગવાનનેજ થાય છે. કૃષ્ણ રાણે સંતુષ્ટ થાય તે, કૃતાર્થ કેમ ન કરે ? અરે મૂઢ ! તેમની આગળ તે હાથી, અશ્વ, વિવિધ રત્ન, સુવર્ણ, પટકૂળ, ગેધન, ગામ, નગર, કે દેશ અથવા સ્ત્રીઓને સમૂહ માગ્યો હોત તે એગ્ય હતું. માત્ર ભેજનને માટે શું યાચના કરી? અથવા ભાગ્યને અનુસારે વચન હોય છે. તારા જેવા નિર્ભગીના મુખમાંથી તે તેવું જ વચન નીકળે, તેમાં તારો દેષ નથી. મદને પ્રત્યુત્તર આપ્યો, બ્રાહ્મણે ! બીજા પદાર્થો સર્વે ભજનમાં આવી જાય છે, તેથી કૃષ્ણ પ્રિયા સત્યભામાની પાસે હું ભેજનજ માગું છું. જે સત્યભામાં માંગલ્યને માટે મને આપે, હું એક સંતુષ્ટ થયો તો પછી સર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ ', , , * * * * * * * : ': ': ': ' . . : 129 બ્રાહ્મણ અને આખું જગત સંતુષ્ટ થયું એમ સમજવું. માતા ! હું તમને પ્રાર્થના કરું છું કે, તમે મને યથેષ્ટ રીતે ભેજન કરાવે. તેનાં આવાં વચન સાંભળી સત્યભામા ખુશી થયા. તેણે પોતાના પરિવારને તરત આજ્ઞા આપી કે, આ બ્રાહ્મણને રસોડામાં લઈ જાઓ, અને ઇચ્છા પ્રમાણે ભજન કરાવો. આ વિમ સર્વ શાસ્ત્રને જાણનાર અને વિવેકી છે. એને મોટા આદરથી જમાડે. પુન: સત્યભામાએ કહ્યું, જાઓ, મહારાજ ! તમને મારા માણસે જમાડશે. સત્યભામાનાં એવાં વચન સાંભળી વિમ વેષધારી મદન બોલ્યો–દેવી ! આ અધમ અને શઠ એવા બ્રાહ્મણની સાથે હું જમીશ નહીં. હે માતા ! પાખંડી, નઠારા શીળવાળા, સ્ત્રી પુત્રથી , વીંટાએલા, સંધ્યાદિ ક્રિયાથી રહિત, વ્રત તથા , આચાર વિનાના, વેદ વિદ્યાથી વિમુખ, બ્રહ્મકર્મથી - ભ્રષ્ટ, સત્ય રહિત, અને નામના બ્રાહ્મણ એવા એ - કોની સાથે હું કેમ ભેજન લઉં? મને તેમનાથી જુદું આસન આપો. આ બધા બ્રાહ્મણે પતિત છે, તેઓ કેવળ ધનની ઇચ્છા રાખનારા અને બ્રાહ્મણના લક્ષણે રહિત છે. માતા ! સર્વ લક્ષણ સંપન્ન 17 * * * ' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ 130 સર્વ વિદ્યામાં ચતુર અને ઉભયલેકને સુખ આપ. નારા આ બ્રાહ્મણને નમસ્કાર કરી ભેજન કરાવો હું એક તૃપ્ત થવાથી સર્વ ગાય બ્રાહ્મણ વિગેરે તો થશે. મને જે આપવામાં આવશે, તે પુણ્યને . જ થશે. માતા ! હું સર્વ વેદને જ્ઞાતા છું, તરવાને અને તારવાને સમર્થ છું, અને ખરેખર પાત્ર છું, વેદ શાસ્ત્રથી હીન, વ્રત તથા શીળથી વિમુખ અને અધમ એવા આ કેટી સંખ્યાવાળા વિષે શા કામના છે ? મદનનાં આવાં વચન સાંભળી સત્યભામાએ 5 મનમાં વિસ્મય પામી, હાસ્ય કરી, પિતાના માસને કહ્યું, અરે પરિજન ! આ વેદના પારંગત બ્રાહ્મણને ઘણું આદરથી ભોજન કરાવે. વિલંબ કરે નહીં. પછી સત્યભામાના પરિજને તેને ભેજી માટે બેલા, એટલે તે હાસ્ય કરતો આવ્યા, જ્યાં બ્રાહ્મણને માટે ઉત્તમ પાટલાઓ માંડેલા હતા, તેમાં જે અગ્ર ભાગે પાટલે હો તે ઉપર પગ ઈને મદન બેશી ગયે. તે બટકને અગ્ર પાટલી ઉપર બેઠેલા જોઈ સર્વ વિપ્ર ગુસ્સે થઈ ગયા તેઓએ પરસ્પર બેલવા માંડ્યું. આ પાપી વિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ 131 જાતિ હીન છે, તે વિવેકને બલકુલ જાણતું નથી, પુછયા વગર અગ્ર પાટલે આવી બેઠે તે શું સમજે છે? ત્યારે કઈ વૃદ્ધ વિષે બોલ્યા–તે અજ્ઞ છે ભલે બેઠે. એવા નિંઘ વિમાની સાથે કલહ શું કરે? બે પગ ધંઈ આગળ આવી અગ્ર પીઠ ઉપર બેસનારે એ વિપ્ર કલહ પ્રિય લાગે છે. વૃદ્ધના કહેવાથી શાંત થયેલા વિપ્રો પગ ધોઈ બેસવા લાગ્યા. ત્યાં તે મદન વિપ્ર આગળ ને આગળ આવવા લાગ્યો. તેને તેમ કરતે જે તે ગર્વિષ્ટ વિષે કોપ કરી બોલ્યા–આ પાપી કલહ પ્રિય વિપ્ર અધમ લાગે છે. એ મૂઢ વિપ્ર જાતિ ગોત્ર, પ્રવર, શાખા, વેદ અને કુળ જાણતો નથી. વચન બોલવામાં પણ શૂદ્ર જેવો છે, તેની સાથે અમે કેમ ભેજન કરીએ ? તે લુચ્ચાની સાથે કલહ પણ કેટલોક કરીએ. એ પાપી અને શઠને એકલો મુકી અમે બીજા ભુવનમાં જઈ ભેજન લઈશું.. આ પ્રમાણે કહી બધા વિપ્રો કોપ કરી ઉઠી ગયા. ઉત્તમ અગ્ર પીઠ ઉપર બેઠેલા તે બટુકને વિષે તિરસ્કાર આપવા લાગ્યા. આ બધું સત્યભામાએ નજરે જોયું. તેણીના મનમાં આવ્યું કે, આ વિમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ - , * * કલહ પ્રિય લાગે છે. સત્યભામાના વિપરીત વિચાર જોઈ વિષે પરસ્પર કહેવા લાગ્યા–જાતિહીન દુષ્ટ વિપ્ર છે. કોઇ વિપ્રને વેષ ધારી, દ્ધિજહી, અધમ નરે છે. વેદ વિધિમાં ચતુર, સ્મૃતિ શાસ્ત્રના પારગામી, કુલીન, સર્વ વિધાન જાણું, ત્રિવેદી, ચતુર્વેદી, યજ્ઞ કરનારા, અને ઉત્તમ એવા અમને તે અપમાન આપે છે. આ દુષ્ટ પાપી વિપ્રને પી છે. તેને તે મારવો જોઈએ. તેવા અધમ વિપ્રને મારવામાં કોઈ પણ પાપ નથી. વિપ્રોને આ પ્રમાણે બેલતાં જોઈ મદન બે –તે વિ! તમે વેદ અને તેના છે અંગને જાણનારા છે, તેમાં શું પ્રમાણ છે ? તમે આચાર હીન છે તેમાં પણ શું પ્રમાણ છે ? બ્રહત્વ એટલે શું ? બ્રહત્વનું લક્ષણું તમે જાણે છે? બ્રહ– તે દયાએ યુક્ત અને પ્રાપ્ય છે. - તમે યજ્ઞમાં અશ્વ, મેષ વિગેરેને હોમ કરે છો, તેમાં શું પ્રમાણ છે? માતા પિતાને શ્રાદ્ધમાં બેલાવે છે, અને પિંડ આપે છે, તે કેવી રીતે ઘટે છે? જીવ મારવાથી પુણ્ય થાય, તેમાં શે આધાર છે? મધું, માંસ, અને મેઘનું જેમાં ભેજન હોય, તેને શી રીતે ધર્મ કહેવાય ? જેમાં અગમ્યા સ્ત્રીનું * * * * * ' ' , P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ 133 ગમન, દાસીનું દાન અને અપેય વેરતુનું પાન હૈછે, તે ધર્મ કેમ ગણાય? આવાં વિપરીત વચને જેમાં કહેલાં હોય, તે વેદ પણ કેમ પ્રમાણે મને નાય ? મદનના આવા પ્રશ્ન સાંભળતાંજ તે બ્રાહ્મણે કેપ કરી તેને મારવાને ચડી આવ્યા “વેદ અને સ્મૃતિથી વિમુખ વિષની નિંદા કરનાર અને દુષ્ટ એવા આ પાપીને મારી નાખે, તેમાં જરા પણ દોષ નહીં લાગે. " આ પ્રમાણે કહેતા અને દાઢીઓ કંપાવતા બ્રાહ્મણો મદનને મારવા આવ્યા, એટલે મદને પિતાની વિદ્યા તેમના ઉપર મુકી. વિદ્યાના પ્રભાવથી તેઓ પરસ્પર કોપથી એક બીજાને મારવા લાગ્યા. પોતાની મુષ્ટિએના ઘાતથી મસ્તકને કુટવા લાગ્યા, પસીનાવાળાં તેમનાં શરીર પૃથ્વી ઉપર તરફડવા લાગ્યાં, કેઈ પૃથ્વી ઉપર પડતાં, કે ઍલિત થતાં, કેઈ કેપ કરી ચાલતાં અને કઈ પરસ્પર અથડાતાં હતાં. મુષ્ટિનીઘાતથી તેમનાં શરીર રૂધિરવાળાં થઈ ગયાં, તેઓ પિકાર કરી રૂદન કરતા હતા, અને યુદ્ધ કરતા હતા. તેઓ વિલખા થઈ યુદ્ધ કરી કરી મૂછ પામી, પૃથ્વી ઉપર પડી ગયા, આ કેતુક જોઈ, સત્યભામાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ 134 હસવું આવ્યું. તેઓ બ્રાહ્મણે પ્રત્યે બેલ્યાં - અરે બ્રાહ્મણો ! શામાટે પરસ્પર લડો છો ? તમને બધાને હું ભેજન આપીશ, મારી આગળ યુદ્ધ કરતાં કેમ શરમાતા નથી ? પછી તેણુએ મદન વિપ્રને કહ્યું, અરે બટુક ! તું પણ બ્રાહ્મણની સાથે કેમ યુદ્ધ કરે છે ? સત્યભામાના કહેવાથી મદને કહ્યું માતા ! જુ, આમાં કોને દોષ છે? હું એકલે છું, અને આ વિષે અસંખ્ય છે, એ દુષ્ટો એકઠા થઈ મને મારવા તૈયાર થયા, તે પણ તમે તેઓને કેમ વાર્ય નહીં? એ શઠ લેકો મને મારી નાખત, અને એક વિકની હત્યા થઈ જાત. સત્યભામા બેલ્યાં– વિપ્ર ! એ લેકેની ચેષ્ટા મારા જાણવા માં આવી છે. કેણે કોને માર્યા, તે પણ મેં જાણ્યું છે. હે વિપ્ર નાયક ! હવે તું મારી આગળ જમી લે. પછી મદન હાથ પગ જોઈ પાટલા ઉપર બેસી ગયો. સત્યભામાને પરિજન વિવિધ જાતનાં પકવાન ન લઈ આવ્યા, ફલપ્રમુખ વિવિધ પકવાન તેને પીરસવામાં આવ્યાં. પછી સત્યભામાએ કહ્યું, વિમ! અમૃત કરે. મદન બેલ્યો- માતા ! મને તૃપ્તિ થાય, ત્યાં સુધી પકવાન પીરસાવજે. સત્યભામા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ 135 બોલ્યાં– દ્વિજોત્તમ ! જમવા માંડે, તમે કંઠ પર્યત તૃપ્ત થાઓ, ત્યાં સુધી હું તમને પીરસાવીશ. પછી મદન બુભુક્ષિત થએલા હસ્તીની જેમ વેગથી ભજન કરવા લાગ્યા. પીરસે, આપ એમ કહેતો મદન ક્ષુધાતુર થઈ જમવા લાગે. પાત્રમાં જેટલું પડતું તે બધું જમી જ હતું, પીરસનારાઓને સમૂહ તેના પાત્રમાં કામ વગર વિવિધ પકવાન પીરસવા લાગ્યા. ભાનુકુમારના વિવાહ પ્રસંગે નિમંત્રણ કરેલી યાદવની સર્વ સ્ત્રીઓ તે જોઇ, આશ્ચર્ય પામવા લાગી. તેઓ બધી સાથે વિવિધ જાતના પકવાન લઈ, મદનના પાત્રમાં પીરસવા લાગી. મદન વેગથી તે બધા જમી જતો હતો, ઝાંઝરના શબ્દ કરતી, અને પરસ્પર નિંતબને પડતી સર્વ યાદવ રમણી ઉપરા ઉપર ભેજ્ય પદાર્થો મદનના પાત્રમાં નાખતી હતી. માંડા, મોદક, માલપુવા, વડાં, * ઘેબર, સુતરફેણ, દુધપાક, કંસાર, ભાત, મગ, દાળ, વિવિધ જાતનાં શાક, ઘી, તેલ, દુધ, દધિ અને તક વિગેરે જે પદાર્થો સ્ત્રીઓ તેના પાત્રમાં નાંખતી, તે બધું મદન વિપ્ર જમી જતે હતો. સત્યભામાના ઘરમાં જેટલું અન્નાદિ રાંધેલું તથા નહીં રાંધેલું - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ 136 ન હતું, તે બધું મદન ભક્ષણ કરી ગયા. મગ, ચોખા, પિષ્ટ, ડાંગર, જવ, ગેધમ, અડદ, અને જે કાંઈ સત્યભામાના ઘરમાં હતું, તે બધું બદન ચાવી ગયે. રાણું સત્યભામાના હાથી, ઘોડા, અને ઉદને માટે જે ખાણ ખોરાક હતા, તે બધે તે ક્ષુધાતુર મદન ચટ કરી ગયે- આથી સત્યભામાના ઘરમાં મહાન કલાહલ થઈ ગયો. તેને પરિવાર કહેવા જ લાગે કે આ શેર કેપ? કઈ મેટપ્રેત વિપ્રને દવેષે આવ્યા હોય તેમ લાગે છે. રાણી સત્યભામાના ઘરમાં પુત્રના વિવાહ માટે જેટલા ભક્ષ્ય પદાર્થ એકઠા કરેલા હતા, તે બધાને આ પ્રેત ખાઈ ગયો, તે છતાં જીવતે છે. આ પ્રમાણે કહેતે તે પરિવાર પીરસવાથી કંટા શાળી ગએટલે મદન બોલ્યમને અન્ન આપે | અરે રાજલે કે કેમ મારા પાત્રમાં પીરસતા નથી ? . તમે દરિદ્ધી અને કૃપણ લાગે છે. પછી મદને - સત્યભામાને કહ્યું, દેવી ! મારું વાક્ય સાંભળે ઉઝ તમારા પુત્ર ભાનુકુમારને શુભ પ્રસંગ છે. આ મંગળ કાર્ય દ્વારકાધીશ નારાયણને ઘેર છે. કૃષ્ણ - દ્વારકાધીશ મહારાજા છે, અને તમે તેમના માનવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ 137 રાણી છે. તેને ઘેર શો તેટો હોય? પરિવારને - આજ્ઞા કરો. આવું કૃપણપણું રાખે નહીં. મારા જે એક અલ્પ ભેજી બ્રાહ્મણ તમારે ઘેર તૃપ્ત નહિ થાય, તે પછી બીજા સામાન્ય લેને ઘેર મારી તૃપ્તિ ક્યાંથી થશે ? એમ કહેતાં તેને ક્રોધ ચડી આવ્યા. તે બોલ્ય–અરે પાપી સત્યભામા ! તારા જેવી પણ સ્ત્રીનું અન્ન મારા પેટમાં રહેશે નહીં, માટે લે. તારૂં બધું અને પાછું ગ્રહણ કર. આ પ્રમાણે કહી મદને વમન કરવા માંડયું. વમન કરેલા અન્નાદિ પદાર્થથી સત્યભામાનું આંગણું પુરાઈ ગયું, અને તેમાં તે ડુબી જવા લાગી. વમનના રસનો એવો પ્રવાહ ચાલ્યો કે, તેમાં સર્વ બ્રાહ્મણ, સર્વ સ્ત્રીઓ, ચિત્રશાળા, વસ્ત્ર મુકવાની પેટીઓ, રક્ષાના સમહ, પાત્રોના સમૂહ, રૂની ગાદીએ, અને ખાટલા વિગેરે, તરવા લાગ્યા. વધારે શું કહેવું? સત્યભામાનું બધું મંદિર તેનાથી જ ભરાઈ ગયું. ક્ષણવાર પછી તે જળને હરી લઈ મદન તે મંદિરની બાહર નીકળી ગયો. પાછો તે હૃદયમાં ચિંતવવા લાગ્યો. હવે અહીંથી ક્યાં જાઉં? એમ છે' કહી તેજ માર્ગે ચાલ્યું. ત્યાં એક સુંદર મંદિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ 138 જેવામાં આવ્યું. તે હાથી, ઘોડા, અને મનુષ્યના વૃદથી પરિપૂર્ણ હતું. તેની અંદર મહોત્સવ થઇ રહ્યા હતા. તે જોઈ મદને વિદ્યાને પુછયું, વિઘા! આ કોનું મંદિર છે ? વિઘા બોલી–સ્વામી ! તમારાં માતુશ્રી રૂકમણીનું આ મંદિર છે. તેની અંદર ઉત્સવ થઈ રહ્યા છે. વિધાનાં તે વચન સાંભળી મદન ખુશી . તત્કાળ તેણે એક ક્ષુલ્લકયતિને વેષ લીધો. તેનું અંગ ક્ષીણ થઇ ગયું હતું, તેથી તે વિરૂપ દેખાતું હતું. મુખમાંથી દુર્ગંધ નીકળતી હતી, દાંત કાળા થઈ ગયા હતા, પરાકમ બીલકુલ ન હતું, તેના દાંત ઉંચા હતા, નેત્ર વિરૂપે હતાં, ગાત્ર સુકાઈ ગયાં હતાં, નઠારાં લક્ષણો દેખાતાં હતાં, ચરણ લાંબા હતા, હાથ ઢંકા હતા, શરીર ઠીંગણું હતું, વર્ણ શ્યામ હતો, નાસિકા ચપટી હતી, જંઘા સુકી હતી, માંસ હતું નહિ, ઉરૂ તથા કટી ભાગેલાં હતાં, પૃષ્ટ ભાગ કાઢીઓ હતે, પેટ વિશાળ હતું, હાથમાં દંડ રાખ્યો હતો, એક વસ્ત્રના ખંડથી અંગ ઢાંક્યું હતું, હાથમાં ભિક્ષાપાત્ર રાખ્યું હતું, હાથ પગનાં આંગળાં ચીરાઈ ગયાં હતાં, આ પ્રમાણે સુલક્ષતિ થઈ તે * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ 139 પોતાની માતાને મંદિરમાં પેઠે. રુકિમણીનું મંદિર તે વખતે મહોત્સવથી પરિપૂર્ણ હતું. ચારે તરફ મણિથી વિરાજમાન હતું, ભેરી, દુંદુભિ, શંખ, મૃદંગ, હેલ, વીણા, વાંસલી, તાલ, ઝાલર અને નેબતના નાદથી તે ગાજી રહ્યું હતું, શ્રીખંડ, કાલાગરૂ | વિગેરેના ધૂપથી ધૂપિત હતું. આવા સુંદર મંદિરમાં તે ક્ષુલ્લકયતિ દાખલ થયો. ત્યાં ઉત્તમ આસન ઉપર બેઠેલાં રૂકમણીદેવી તેને જોવામાં આવ્યાં. તેની આગળ ઘણે વ્યાપાર કરતી વનિતાઓ ઉભી હતી. પોતે જીતેંદ્રના ગૃહત્યની આગળ રહેલાં હતાં. તેમણે નીલકમળના ખંડ જેવી કાંતિવાળાં વસ્ત્ર પહેર્યા હતાં. પૂર્ણ ચંદ્રના જેવું તેમનું મુખ બિંબ શોભતું હતું, પાકેલા બિંબ ફળ જેવા તેના અધર હતા, ડોલરના પુષ્પ જેવા દાંત હતા, હાથ પગ કમળ જેવા હતા, સુવર્ણ તથા રત્નનાં આભૂષણો તેમણે પહેર્યા હતાં, સર્વ લક્ષણેએ યુક્ત હોવાથી તે મનહર લાગતાં હતાં, તેમના સર્વ અવયવ સુંદર હતા. આવાં રૂકિમણીને જોઈ મદન હૃદયમાં ચિંત વવા લાગે–અહા ! કેવું સંદર્ય ? આ બ્રહ્માની | મીતિ તે નહીં હોય ? આ સૂર્યની કામિની હશે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ 140 અથવા શંકરની સ્ત્રી પાર્વતી, કે શેષનાગની સ્ત્રી તો નહીં હોય ? આ સુંદરીએ પોતાના સૈર્યથી સત્યભામાને અને બધી દેવીઓને જીતી લીધી છે. અથવા વિધાતાએ કૃષ્ણની પ્રીતિ સંપાદન કરવાને વિશ્વની વિલાસી વનિતાનું રૂપ લઈ આ રમણીને નિર્માણ કરી હશે. આ પ્રમાણે જીનેશ્વરના ભવનની આગળ મે ડપ નીચે રહેલી માતાને જોઈ, મદનના મનને સંતોષ થયો. તેણે માતાને વિનયથી નમન કર્યું. " ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલો કયો પુરૂષ પૂજ્ય જન ઉપર પ્રીતિ ન કરે ?" પૂજ્યને માન આપવું, એ કુલીનનું લક્ષણ છે. યતિનો વેષ લઈ આવતા મદનને જે, જિન ધર્મની પ્રભાવિક રૂકિમણી બેઠાં થયાં. તેની સન્મુખ જઈ, તેના ચરણ કમળમાં પૃથ્વી પર મસ્તક અડાડી તેણીએ નમસ્કાર કર્યો. યતિએ તેને મહાન વિનય જોઈ કહ્યું, માતા ! તમારે ભવોભવ દશેન–સમકિતની શુદ્ધિ રહેજે. રત્નનાં કિરણોના સ મૂહથી ભુવનના આંગણાને પ્રકાશ કરતું એક સિ હાસન રુકિમણીએ આસન માટે આપ્યું, તે ઉપર ક્ષુલ્લક મુનિ બેઠા. સ્તનના અને નિતંબના ભારથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ 141 પીડિત એવાં રૂકિમણી તે મુનિની આગળ ઉભા રહ્યાં. માતાને દુઃખિત જોઈ, મદન બે લ્યો- માતા! મારી આગળ બેસે. મુનિના કહેવાથી ધર્મ નેહથી પરિપૂર્ણ એવાં રૂકમણી તેમની આગળ બેઠાં, અને તે યતિની સાથે સમકિતની વાર્તા કરવા લાગ્યાં. પરસ્પર પ્રીતિવાળાં, જિન શાસનથી ભાવિત થએલાં અને વિચક્ષણ એવાં તે બંને પ્રિય આલાપથી ધર્મ વાર્તા કરવા લાગ્યાં. ક્ષણ વાર કપટ રહિત વાર્તાલાપ કરી, યતિ વેષધારી મદન મનમાં પ્રસન્ન થઈ બેલ્યો - હે ભાગ્યવતિ દેવી ! સાંભળો. તમે દ્વાર કાના રાજા કૃષ્ણની રાણી છે, તમને જે યોગ્ય લાગે તે મારે કહેવું જોઈએ. હે શુભ ! હું ઘણાં તીર્થ કરી, અનેક દેશ ફરી અહીં આવ્યો છું. સમ્યકત્વમાં તમારી પ્રસિદ્ધિ સાંભળી, મને અહીં આવવાની ઈ છા થઈ છે. જેવાં તમે બહાર સંભળાઓ છો, તેવાં મને અત્યારે લાગતાં નથી. હું માર્ગના શ્રમથી થાકી પ્રચંડતાપથી પીડિત થઈ અહીં આવ્યો છું, તે છતાં તમે મારા ચરણ ધવાને ઉષ્ણ જળ આ પતો નથી, તેમજ આહારપાણીની વાત ઉચ્ચારતાં નથી. માત્ર એકલી ધર્મ વાત કરે છે, એથી તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ 142 વિવેક રહિત છે, એમ મારે કહેવું જોઈએ. તેના વચન સાંભળી રૂમિણ બેલ્યાં– સ્વામી ! સત્ય કહે છે. હું વિવેક વિનાની છું. પછી રુકિમણીએ સેવક જનને કહ્યું, જરા ઉષ્ણ જળ લાવે, હું મુનિને ચરણ ધવાને આપું. સેવક લોક ઉષ્ણ જળ લેવાને ગયા, ત્યાં મદને વિદ્યાથી અગ્નિને ઑભિત કરી દીધું. જળ શીતળ થઈ ગયું, અગ્નિ પ્રજવલિત થયો નહીં. પછી મદન બેલ્યો- મને સુધા લાગી છે, ભેજન આપો. એક ક્ષણ વાર પણ હું રહી શકતો નથી. હવે હું શું કરું? મારા પ્રાણ ચાલ્યા જાય છે. માતા ! મને સત્વર ભેજન આપે. તે સાંભળી રૂકિમણી વેગથી પિતે બેઠાં થયાં, અને જાતે અગ્નિને પ્રગટ કરવા લાગ્યાં. મદને સ્ત ભિત કરેલો અગ્નિ પ્રગટ થતું નથી. રૂકિમણી ધુમાડાથી આકુળ વ્યાકુળ થઇ ગયાં, તેણીના કેશ શિથિળ થઇ ગયા, તથાપિ જિન ધર્મથી વાસિત હોવાને લીધે તેઓ કંટાળ્યાં નહીં, ચિત્તને મલિન કર્યું નહીં તેને આકુળ વ્યાકુળ જોઈ મદન બેલ્યો– માતા ! ઉષ્ણ જળ લાવે, પછી મને તમારા ઘરમાં હોય, તે પ્રાસક પક્વાન આપે, હું ભૂખે મરી ગયા પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ 143 તમારૂં ભોજન શા કામનું છે ? એમ મદન સુધાથી પિકાર કરવા લાગ્યો, પછી રુકિમણી ઘરમાં ભેજનની તપાસ કરવા ગયાં. બધાં પાત્રો જોયાં, પણ ક્યાંઈ ભજન જોવામાં આવ્યું નહીં. મદને વિદ્યાના પ્રભાવથી બધું હરી લીધું હતું. તપાસ કરતાં એક પાત્રની આ દર કૃષ્ણને ભોજન કરવા રાખેલા દશ લાડુ જોવામાં આવ્યા. તે લાડુમાંથી કૃષ્ણ માંડ માંડ એક લાડુ ખાઈ શકતા હતા. તે જોઈ રૂકિમણીએ ચિંતવ્યું કે, આ સાધુનું શરીર ક્ષીણ થઈ ગયું છે, તેને જે આવા ભારે લાડ આપીશ, અને તેથી જે પંચત્વને પામશે, તે મને હત્યા લાગશે. વળી ઘરમાં બીજું કાંઈ અને જોવામાં આવતું નથી, અને આ મુનિ સુધાથી પીડિત છે. જે કાંઈ નહીં આપું, તે તે કેપથી મને ગાળ આપશે. પછી રુકિમણીએ ભય પામી, યતિને આસન આપી આગળ પાત્ર ધર્યું, અને હાથ પગ ધોવાને જળ આપ્યું. યતિ બેલ્યા– માતા ! સત્વર અન્ન આપો, હું રહી શકતું નથી. મારે ચાલવાની શક્તિ નથી, તેથી અહીંજ બેસીને આહાર કરીશ. રૂક્મિણીએ વિચા૧ર્યું કે, જે હું અને મોદક મુકીશ. તે કેધ કરશે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ આમ દેવી વિચારમાં પડી, ત્યાં તે યતિ ક્રોધથી લાલ નેત્ર કરી બોલ્યા - માતા ! તું પણ લાગે છે, કેમ કાંઈ અને મુકતી નથી? પછી રુકિમણીએ હળવે રહીને એક લાડુ મુક્યો, ક્ષુધાતુર યતિ તે ખાઈ ગયું. પછી બીજો લાડુ મુકો, તે પણ ખાઈ ગયો. યતિએ પાછો પોકાર કર્યો, એટલે ત્રીજો મુક્યો, યતિ તે પણ જમી ગયો. એવી રીતે બધા લાડુ મુકયા, અને તે પણ બધા ખાઈ ગયો. પુનઃ કહ્યું માતા ! હજુ વધારે મુક. રૂકમણીએ જોયું, પણ કાંઇ અન્ન જોવામાં આવ્યું નહીં. રૂ. કિમણી આકુલ વ્યાકુલ થઈ ગયાં. તે જોઈ યતિએ ( કહ્યું, હવે બસ થયું. માતાનો ધર્મ રાગ પરીક્ષા , કરી જોઈ યતિને સંતોષ થયા. પછી યતિ ઉઠીને ઘરની બાહેર આવ્યો. દેવીએ આસન આપ્યું, તે ઉપર બેઠા. રુકિમણી ભક્તિભાવથી તે ક્ષુલ્લકમુનિ | આગળ બેઠાં. યતિની સાથે સમ્યકત્વની વાર્તા કર” વા લાગ્યાં. યતિએ કેટલેએક ધમને બોધ આપ્યો શ્રીમંધર ભગવતે રુકિમણીને પૂર્વે કહ્યું હતું કે, તારે મદન કુમાર આવશે, ત્યારે અમુક પ્રકારની ભાવ-દેખાવ થઈ જશે–તે કામદેવના આગમનને ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ 145 સૂચવનાર બધા બનાવો આ વખતે પ્રગટ થવા લાગ્યા, રુકિમણીના મંદિર પાસે અશોક વૃક્ષ શુષ્ક થઈ ગયેલ તે નવપલ્લવિત થઈ ગયું, તે પુષ્પ, ફળ, અને ગુચ્છવાળું થઈ ગયું, જે મુંગા હતા, તે બોલતા થઈ ગયા, વિરૂપી જન સુરૂપી થઈ ગયા, કુબડા સરળ થયા અને આંધળા દેખતા થઈ ગયા, સુકાએલી વાપિકા જળથી પરિપૂર્ણ થઈ, ઉદ્યાનમાં કોકિલાના નાદ અને મયૂરના નૃત્ય થવા લાગ્યાં, સમય વિના વસંતઋતુ પ્રગટ થયો, ભ્રમરાઓનો ગુંજારવ થઈ રહ્યા, વૃક્ષો પુષ્પ તથા ફળથી વ્યાપ્ત થઈ ગયા. સર્વ દેખાવ માતાના મનને પ્રીતિકારક થઇ પડે, આ દેખાવ જોઈ રુકિમણીને હર્ષ થઈ આવ્યા. મનમાં ચિંતવ્યું કે, શ્રીમંધર પ્રભુના કહેવા પ્રમાણે આ સર્વ બનાવે મારા પુત્રના આગમનને સૂયવનારા જણાય છે, પણ પુત્ર જોવામાં આવતો નથી. મારું શરીર રોમાંચિત થઈ જાય છે, અંતરમાં અતિ હર્ષ આવે છે, સ્તનમાંથી દુધની ધારા વહે છે, અને દિશાઓમાં નિર્મળતા દેખાય છે. તથાપિ પ્રિય પુત્ર જોવામાં આવતો નથી. આ ક્ષુલ્લક્ષ્યતિ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #152 -------------------------------------------------------------------------- ________________ 146 રખે મારો પુત્ર નહીં હોય ? કદિ તે પુત્ર હોય તે આ નિંદવા યોગ્ય કુરૂપી ન હોય. જે આ કરૂપી પુત્ર હોય તે, હું સત્યભામાને કેવી રીતે મુખ બતાવું ? એ સાહંકારી અને દુરાશયા સત્યભામાં મારે હાસ્યજ કરે. હું પુણ્ય વગરની અને માન વગરની છું. રુકિમણુએ વળી ચિંતવ્યું કે, કૃષ્ણના વર્ષથી આ પુત્ર કેમ થાય ? અથવા બીજે સારું હોય પણ ક્ષેત્રના યોગથી તે શુભાશુભ થાય છે. મારે વિષે ઉત્પન્ન થયેલ પુત્ર બલવાન સ્વરૂપવાન, વિદ્વાન, ગુણ, શ્રેષ્ટ, યશસ્વી, અને પ્રખ્યાત કેમ ન થાય ? અથવા વીર્ય કે ક્ષેત્રનું કઈ પ્રમાણ રહેતું નથી. પ્રાણીઓને રૂપ કે કુરૂપ તે પુણ્યથી જ થાય છે. જે ક્ષેત્ર પ્રમાણ હોય તે હરિણ, ઉંટ, સિંહ અને હાથીઓમાં તેમ કેમ ન થાય ? અથવા મેં પૂર્વે નારદનું વચન સાંભળેલું છે કે , તારે પુત્ર મેઘકૂટમાં વિદ્યાધરને ઘેર વૃદ્ધિ પામે છે. બધી વિદ્યાઓ, સ્વર અને કળાઓને તે સંપાદન કરશે, તેમાં કાંઈ પણ સંશય નથી. કદી તે વિદ્યાના પ્રભાવથી આવી માયા કરી મારા મનની પરીક્ષા કરવાને તે નહીં આવ્યા હોય ? સળ પ્રકારના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . Page #153 -------------------------------------------------------------------------- ________________ 147 લાભ મેળવી, બે વિઘાથી વિભૂષિત અને શત્રુ વગને વિજ્ય કરનાર એ પુત્ર આવો ક્ષુલ્લક મુનિ કેમ થાય ? આવું વિચારી રાણી રૂકિમણી વિનયથી એ શીળરૂપ આભૂષણવાળા ક્ષુલ્લકમુનિ પ્રત્યે બેત્યાં–સ્વામી ! આપને આદરથી કાંઈક પુછવા ધારું છું. કૃપા કરી તમારા પૂર્વના માત પિતા અને બંધુ જનની કથા કહી મારા કણને સુખી કરે. રુકિમણીનાં આવાં વચન સાંભળી તે ક્ષુલ્લક મુનિ બેલ્યાહે ઉત્તમ શ્રાવિકા ! મારૂં વચન સાંભળે. જેમણે પિતાનું ઘર છેડી દીધું, અને મુનિઓનું વ્રત ગ્રહણ કર્યું, તેઓ પોતાની જાતિ, કુળ અને બધુઓની કથા કેમ કરે ? માતા ! શીળધારી અને સંયમી એવા મુનિઓને તેમનાં જાતિ, કુળ વિગેરેની કથા તમે સમકિતધારી થઈ કેમ પુછો છો ? માતા ! જીન માર્ગમાં કઈ જાતિ કે કુલહીન હોય, એવું તમે શું સાંભળ્યું છે ? કે જેથી તમે મને પુછે છે. કદી ઉન્નત કે હીન પુરૂષ હોય તે પણ તમારે શું ? ઉપકાર કરનારે હીન કે ઉત્તમ કાંઈ જોવાનું નથી. હે જનની ! તમે ચતુર થઈ કેમ પુછે છે ? અમારા સાધુઓના તમે માતા, અને કૃષ્ણ પિતા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ 148 યતિઓના માતા પિતા શ્રાવકોજ કહેલા છે. તમે સાધુઓની સંસારી કથા શા માટે પુછો છે ? યતિનાં આવાં વચન સાંભળી રૂકિમણી તે વિષે બોલ્યા નહિ, પછી તેઓ પાછી ધર્મ કથા કરવા લાગ્યા. આ વખતે એવું બન્યું કે, સત્યભામાની દાસીઓ કેશની વલ્લી લેવાને ગાતી ગાતી હાથમાં મણિમય પાત્ર લઈ રૂકમણીના મંદિરની દેટીએ આવી. રુકિમણ અને સત્યભામા કેઈ કોઈની દાસીઓ કેઈ કેઇનાં મંદિરમાં એકલતી નહીં. તથાપિ સત્યભામાએ ઈર્ષાથી પિતાના પુત્રના વિવાહને ગર્વ બતાવા દાસીઓને કેશવલ્લી લેવાને આજે મોકલી હતી. એવામાં સત્યભામાની દાસીઓ દોઢીએ આવેલી જોઈ કે તરત રૂકિમણને દુઃખથી અપાત થઈ ગયો. રુકિમણુને અકુપાત કરતી જોઈ ક્ષુલ્લક મુનિએ પુછયું, માતા ! તમને અકસ્માત્ શેક કેમ થઈ આવ્યો? તેનું કારણ મને સત્વર જણાવો રુકિમણુએ ગગ૬ કંઠથી કહ્યું, મુનિરાજ ! હું તેનું કારણ કહું તે આપ એક મને સાંભળે. " * તમારા જેવા યતિઓને દુઃખનું કારણ કહ્યું હોય, તે વખતે દયા ધર્મના પ્રભાવથી તે લય પાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #155 -------------------------------------------------------------------------- ________________ 149 મા જાય. મુનિવર્ય ! મારા પતિ કૃષ્ણને “સત્યભામ” નામે એક પ્રથમની સ્ત્રી છે, તે વિદ્યાધરી છે. કળા અને ગુણનું સ્થાન છે. હું ભીષ્મરાજાની પુત્રી માનવ જાતિની સ્ત્રી છું. પૂર્વ પુણ્યના યોગે પતિના મનને પ્રસન્ન કરનારી થઈ છું. પૂર્વે અમારા બંનેની વચ્ચે સર્વની સાક્ષીએ એવો ઠરાવ થયે હતું કે, જેને પુણ્ય વેગે પ્રથમ પુત્ર થાય, તેના પુત્રનો વિવાહ પ્રથમ કરવામાં આવશે. વિવાહ વખતે જે પુત્ર વગરની હોય, તેણુએ પોતાના કેશની વલ્લીથી તે પુત્રવાળીનાં ચરણનું પૂજન કરવું. ગર્વને વશ થઈ, અમો બંનેની વચ્ચે એ ઠરાવ કરવામાં આવ્યો છે. કર્મ યેગે જ્યારે મારે સર્વ લક્ષણવાળો પુત્ર આવ્યો, ત્યારે તેજ દિવસે સત્યભામાને પણ “ભાનુ” નામે કમળ જેવા ભેચનવાળે વિચક્ષણ પુત્ર આવ્યો. પુણ્યથી હીન એવી, મારા બાલ પુત્રને કઈ પાપી અને દુષ્ટ દૈત્ય હરી ગયો, અને તેને મારી નાખ્યો. સત્યભામાને પુત્ર ભાનું તેના પુણ્ય ગે. અનુક્રમે મોટો થયો. પુ’ શ્યથી સર્વ જાતનાં સુખ થાય છે. મુનિરાજ ! તે ભાનુકુમાર વિવાહને યોગ્ય થયેહસ્તિનાપુરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ 150 રાજા દુર્યોધનની " ઉદધિ” નામે ગુણવાન પુત્રી ભાનુના વિવાહ માટે પરણવા આવી છે. પૂર્વના ઠરાવ પ્રમાણે સત્યભામાની દાસીઓ એક નાપિતને લઈ મારી કેશવલ્લરી લેવા અત્યારે આવી છે. મારા સૌભાગ્યનું ચિન્હ તે લઈ જશે, એથી મને શેક થાય છે. પૂર્વે હું મરવાને તૈયાર થએલ, ત્યારે ના રદે આવી મારા પુત્રના આગમનની વાર્તા કહી મને સંતુષ્ટ કરી હતી. વળી સીમંધર જિબેંકે નારદજીને મારા પુત્રના આગમનને સૂચવનારા જે જે બનાવે કહ્યા હતા, તે બધા મારા મંદિરમાં અત્યારે દેખાય છે, તથાપિ હજુ મારે પુત્ર આવ્યો નહીં. હવે હું પુત્ર પણ આવ્યું નહીં, હું ઉભય ભ્રષ્ટ થઈ હવે મારે શું કરવું ? } ( આ પ્રમાણે દુઃખનું કારણ નિવેદન કરી, રૂકિમણું અપાત કરવા લાગી. તે જોઈ મદન રૂપ યતિ બેલ્યો- માતા ! વૃથા દુઃખ કરે નહીં. મારું વચન ન સાંભળો– તમારે પુત્ર જે તમારું કાર્ય કરે, તે હું કેમ ન કરૂં ? આ પ્રમાણે કહી, સત્યભામાએ મોકલેલા લેકેની આગળ મદને વિદ્યાથી બીજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ - 151 કિમણી વિકુ. તે દિવ્ય અને સર્વ આભૂષણથી વિભૂષિત થઇ, સિંહાસન ઉપર બેઠી. સત્ય રૂકિમણીને અદશ્ય કરી, મદન પોતે કંચુકીનું રૂપ લઇ, તે કત્રિમ રૂકિમણીની આગળ ઉભો રહે, તેવામાં સત્યભામાએ મોકલેલા લોકો નાપિત લઈને ત્યાં આવ્યા. તેઓ ભય પામતા નગ્ન થઈ બોલ્યા-માતા ! અમારે કાંઈ દોષ નથી, અમે તેની સેવક છીએ, અમારાં સ્વામિનીએ અમને મોકલ્યા છે. અમે આજ્ઞાને વશ થઈ, અહીં આવ્યા છીએ, આમાં દેષ તે સત્યભામાનો છે કે, જેમણે અમને મોકલ્યાં છે. તે માયાવી રૂકિમણી બેલ્યાં– તમે આવ્યા તે બહુ ઠીક થયું. તમે કેમ આવ્યા છો? તેનું કારણ કહો. તેઓ બોલ્યામાતા ! તમે અને સત્યભામાએ પૂર્વે બલદેવ પ્રમુ ખને સાક્ષી રાખી, એવું પણ કરેલ છે કે, જેના પુત્રનો પ્રથમ વિવાહ થાય, તે પુત્રની માતા બીજીની કેશવલ્લરીને વિવાહમાં મંગાવે, અને તે વડે ચરણનું પૂજન કરાવે, તેથી અમે તમારી કેશવલ્લરી લેવાને આવ્યા છીએ. તમે આપો કે ન આપે, તેમાં અમારો દોષ નથી. તેનાં આવાં વચન સાંભળી માયાવી રુકિમણી બોલ્યાં તમે સારું કર્યું. આ મારી કેશ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #158 -------------------------------------------------------------------------- ________________ 152 વલ્લી ગ્રહણ કરે. અરે નાપિત ! અહિં આવ. વૃથા ભય કરીશ નહીં. આ મારી કેશ વેણી કાપી લે. પછી સ્ત્રીઓએ દહીં, દૂર્વા અને અક્ષત યુક્ત એવું પાત્ર રૂકિમણીની આગળ લાવી મુક્યું. પછી નાપિત તીક્ષણ અો લઈ, રુકિમણની સામે કેશ ઉતારવા બેઠે. માયાવી રૂકિમણુએ પોતાનું મસ્તક આગળ ધર્યું, અને કહ્યું, નાપિત ! નિર્ભય થઈ વપન કર. નાપિતે નિર્ભય થઈ, તેના સર્વ કેશ ઉ. તારવા માંડયા, તેના મસ્તક ઉપર વેગથી અસ્ત્ર ફેરવ્ય, સત્યભામાની સ્ત્રીઓએ ગીત ગાવા માંડ્યાં નાપિતે અા ફેરવતાં તે બધી સ્ત્રીઓની નાસિકાને છેદી નાખી, અને તે સ્ત્રીઓના કાન તથા આંગળી ને છેદ કર્યો, પણ તેઓના જાણવામાં આવ્યો નહીં. તે મૂઢ સ્ત્રીઓ અને તે નાપિત મદનની માયાને જાણતા નથી. તેઓ તે રૂકિમણીની પ્રશંસા કરવા લાગ્યા– અહા ! રૂકિમણીની સુજનતા કેવી છે ? તેનો વચનમાં વિનય કે ઉત્તમ છે, તેના ગુણનું શું વર્ણન કરવું ? રૂકિમણીના જેવી કેઈ સ્ત્રી થઇ નથી, અને થશે પણ નહીં. તે સર્વ સ્ત્રીઓ એમ પ્રશંસા કરતી ચાટામાં ચાલતી હતી. જોકે તેમનું ર - - P.P.C. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ 153 T વિરૂપ જોઇ હસતા હતા. તેઓ પોતે રૂપવતી છે, એમ જાણતી હતી. નૃત્ય કરતી અને ગીત ગાતી તે સ્ત્રીઓ હર્ષ પામતી નાપિતની સાથે સત્યભામાને ઘેર આવી. ત્યાં આવી રૂકિમણીના ગુણની પ્રશંસા કરવા લાગી. તે સાંભળી સત્યભામા બોલ્યાં–અરે દાસીઓ ! તમને આટલે બધે હર્ષ કેમ થાય છે? રુકિમણીના ગુણની સ્તુતિ કરવાનું શું કારણ છે? ત્યાં પેલે નાપિત બેલ્યો–દેવી ! એ ગુણવતી રુકિમણીની જે પ્રશંસા કરીએ છીએ તે સત્ય છે. છે એ કૃષ્ણવલ્લભા હમેશાં પ્રિય ભાષિણી છે. તેમણે વિનય અને હર્ષથી અમને કેશ આપ્યા હતા. સત્યભામાએ કહ્યું–અરે યુવતિઓ ! તમારી આવી સ્થીતિ કોણે કરી ? કયા દુષ્ટ તમારી નાસિકા, કાન, કેશ અને આંગળીઓ છેદી નાખી ? તે પાપીનું નામ લે. સત્યભામાનું વચન સાંભળી, તેઓએ સ્પર્શ કરી કેશ, નાસિકા, કાન અને આંગળીઓ જોઈ, ત્યાં તેમના જાણવામાં આવ્યું. તત્કાળ તે અંગને ઢાંક્વા લાગી અને લજજા પામી ગઈ. અત્યારે તેમને વેદના થવા લાગી અને રૂધિરને - સાવ ચાલ્યો. દુઃખથી પીડિત થઈ તેઓ વિલાપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ 154 કરવા લાગી, તે જોઈ સત્યભામાએ ક્રોધથી રાત નેત્ર કરી કહ્યું કે, આવું કામ કયા પાપીએ કહ્યું : તે દાસીઓ બોલી-દેવી ! અમને કાંઈ ખબર પડી નથી. અમે તે એટલું જાણીએ છીએ કે, કિમીએ સંતોષથી અમને પોતાની કેશવેણ આપી હતી. તે કેશવલ્લરી જોઈ, અમે આનંદ પામ્યાં હતાં. અમારો દેખાવ તમારા કહેવાથી જાણવામાં આવ્યા. - દાસીઓનાં આવાં વચન સાંભળી સત્યભામાને વિશેષ કપ ચડ્યો. સેવકનો પરાભવ તે સ્વામીને ! પરાભવ છે. સત્યભામા બોલ્યાં–આમાં રૂકિમણીનો છે દેષ નથી. આ કામ તે અવિવેકી કૃષ્ણગેપાળનું જ છે. રુકિમણીના કહેવાથી આ કામ કરાવ્યું છે, ચમરાજાની ઈચ્છા વગર બાળકથી મરાય નહીં. કદિ તે રૂકિમણીને પિતાની કેશવલ્લરી આપવી ન હતી તો ભલે, પણ તેણીએ મારા માણસોની આવી વિડંબના કેમ કરાવી ? હું જાણું છું કે ! રુકિમણી કૃષ્ણની વલ્લભા છે, પણ તેણે આવું કામ કેમ કર્યું? પછી સત્યભામાએ પોતાના મંત્રીઓને કહ્યું કે, તમે કૃષ્ણની સભામાં બલદેવની આગળ જાઓ, અને આ મારા પરિજનને ત્યાં લઈ જાએ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ પપ ત્યાં જઈ બળદેવની આગળ રૂકમણીનું આ ચરિત્ર કહો. સત્યભામાના કહેવાથી મંત્રીઓ તે પરિજનને યાદવોની સભામાં લઈ ગયા. તેમને જોઈ કૃષ્ણને અત્યંત હસવું આવ્યું. કૃષ્ણને હાસ્ય કરતાં જઈ મંત્રીઓએ ચિંતવ્યું કે, કૃષ્ણ રુકિમણીને અવશ્ય શીખડાવ્યું હશે, તેથી તેની આગળ આ વૃત્તાંત કહે વૃથા છે. આ વૃત્તાંત તે બળદેવને જ જણાવો જોઇએ. પછી જ્યાં બલદેવ હતાત્યાં પરિજનને તેઓ લઈ ગયા, અને રૂકિમણીની બધી વાર્તા તેને નિવેદન કરી. તે સર્વ પ્રત્યક્ષ જોઈ બલદેવે પૂર્વે કરેલી તેમની પ્રતિજ્ઞા સ્મરણમાં આવી, અને તે વાત કૃષ્ણને જણાવી. કૃષ્ણ બલદેવનાં વચન સાંભળી હસ્યા અને બોલ્યા કે, તે રુકિમણુએ નાસિકા કાન અને દેશનું છેદન કેવી રીતે કર્યું હશે ? ઘણું પરિજનની આવી વિડંબના કેવી રીતે કરી શકે ? કૃષ્ણનાં આવાં હાસ્યયુક્ત વચન સાંભળી બલદેવ કોપ કરી બોલ્યા–સર્વ યાદવની અને મારી સાક્ષીએ જે પ્રતિજ્ઞા કરેલી છે, તે ભૂલી જઈ કોઈની શક્તિની મદદથી રુકિમણીએ આવું કાર્ય કરેલું છે, તે હું તેના ગર્વને ક્ષણમાં દૂર કરી દઈશ. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ 156 સત્યભામાના મંત્રીઓને કહ્યું, તમે નિશ્ચિત થઈ તમારે ઘેર જુએ. હું એ પાપણુને અન્યાયનું ફળ બતાવીશ. બલભદ્રના કહેવાથી તે મંત્રીઓ પરિવાર સાથે પિતાને સ્થાને ચાલ્યા ગયા. પછી બલભદ્ર કેપ કરી રૂકિમણુનું ઘર લુંટવાને કેટલાએક માણસેને મોકલ્યા. આ અરસામાં રૂકિમણું અને મદનની વચ્ચે જે વૃત્તાંત બન્યું, તે આદરથી સાંભળે. સત્યભામાનો પરિજન તેવી ખરાબ સ્થીતિમાં ગયા પછી, તે મદન પાછો ક્ષુલ્લકમુનિને વેષ ધરી ઉભો રો. તેને યતિરૂપે જોઈ રુકિમણીએ કહ્યું, મુનિરાજ ! તમે ખરેખર મુનિ નથી. વિદ્યાધરને ઘેર ઉછરી વૃદ્ધિ પામનારે તું જ મારે પુત્ર છું. તું પ્રાપ્ત થયા એ નારદનું વચન સત્યજ છે, તેમાં કાંઈ પણ સંદે હ નથી. વિદ્યાધર સિવાય બીજાની આવી ગતિ હેય નહીં. વત્સ ! પ્રગટ થા. માતાની સાથે આમ હાસ્ય કરવું યુક્ત નથી. તારી પૂર્વની માયા છોડી દે, મેં સાંભળ્યું હતું, તે પ્રમાણેજ થયું છે. તે બાલવયમાં સર્વે ખેચર રાજાઓને વશ કર્યા હતા, સેળ પ્રકારના લાભનો ભેતા અને સર્વ વિદ્યાઓને તું અધિપતિ થયો છું. મેં દેવ, બેચર અને કિરાનાં P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ 157 નામ સાંભળ્યાં હતાં. તારી શેને માટે મેં નારદમુનિને મોકલ્યા છે. | માતાનાં વચન સાંભળી બળવાન મદન બોલ્યો– માતા ! કદિ નારદના કહેવા પ્રમાણે હું તમારો પુત્ર આવ્યો છું, તે પણ શા કામનો ? કુરપી અને સર્વ લક્ષણ રહિત એવા મારા જેવા પુત્રનું તમારે શું કામ છે ? કુપુત્રથી માતા પિતાને લજજા, આવે છે, તેથી મને જ્યાં ત્યાં જવા . યતિનાં આવાં વચન સાંભળી રૂકિમણી બોલ્યાં– વત્સ ! , તું ગમે તે છું, પણ મારે ઘેર રહે. તે સાંભળ તાજ મદને સુવર્ણના જેવું તેજસ્વી પિતાનું રૂપ પ્રગટ કર્યું. વિકાશ પામેલાં કમળ જેવાં લોચન થયાં, પૂર્ણ ચંદ્રના જેવું મુખ દેખાવા લાગ્યું, સર્વ આભૂષણ અને લક્ષણે જણાવા લાગ્યાં, નવ વનથી સંપન્ન એવા તેના શરીરમાં શંખના જે કંઠ, અને વૃક્ષ સ્થળ સુંદર થયાં. એ સુંદર રૂપ નર તથા નારીઓના ચિત્તને ચેરનારું હતું. આવું સુંદર રૂપ કરી, મદન વિનયથી જનનીના ચરણ કમળમાં નમી પડ્યો. આવા સુંદર પુત્રને જોઈ, માતાએ હર્ષથી આલિંગન કર્યું. મોહથી ચિરકાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ 158 આલિંગન કરી, મસ્તકપર ચુંબન લઈ, રુકિમણીનાં નેત્રમાંથી હર્ષનાં અણુની ધારા ચાલી. માતા અને પુત્ર હર્ષથી વારંવાર આલિંગન કરવા લાગ્યાં, અને પરસ્પર સુખ દુઃખની વાર્તા કહેવા લાગ્યાં. પુત્ર છેતાની સર્વ વાર્તા કહી, તે સાંભળી માતા બેલ્યાં વત્સ ! આવું તારૂં બાલ્યવય મેં અભાગણીએ જોયું નહીં? વિદ્યાધરની પત્નિ કનકમાળાને ધન્ય છે કે, જેણુએ તારી બાલ્યાવસ્થા જોઇ, તારા જેવા સુંદર કુમારને લાલન કરી ઉછે. પુત્ર મેં તને નવે માસ સુધી કષ્ટથી ઉદરમાં રાખ્યો, અને પ્રસવ વેદના સહન કરી જન્મ આપે, પણ પુણ્યને અભાવે તારા લાલનનું સુખ મને મળ્યું નહીં, અથવા એમાં કોનો દોષ? મારા કર્મનો દોષ છે. સર્વ કેકાણે ભાગ્યેજ ફળે છે, વિઘા કે પુરૂષાર્થ ફળતાં નથી.” માતાનાં આવાં વચન સાંભળી મદન વિનયથી બેત્યે માતા ! મારૂં બાલ્યવય જોવાનું જે તમારે કૌતુક હોય, તે હું તે વય તમને અત્યારેજ બતાવું. મારે તે કરવું મુશ્કેલ નથી. માતા ! જે બીજાઓનેદુલંભ છે, એવું મારું બાલ્યવય જુવે. આ પ્રમાણે કહી મદન ત્યાં બાલ રૂપે થઈ ગયે. ઉત્તમ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ 59 સુંદર અંગની બાલ આકૃતિ જોવામાં આવી. તેમાં સર્વ શુભ લક્ષણ દેખાવા લાગ્યાં, ઉત્તાનશાયી એવા તે કુમારનું મુખ કુલેલા કમળના જેવું મુગ્ધ દેખાતું હતું, હાથ પગ ચપળ હતા, હાથની મુષ્ટિ બાંધી હતી, લીલાથી વારંવાર તે મૃદુ હાસ્ય કરતે હતો. આવા બાલ પુત્રને જોઇ, માતા રુકિમણી હર્ષ પામ્યાં. સ્તનમાંથી છુટતી દુધની ધારા વડે તેને ધવરાવવા લાગ્યાં. બાળક વિવિધ વિલાસમાં દક્ષ થઈ, માતુશ્રીની આગળ કુદવા લાગ્યો. ક્ષણ વારે જાનુ વડે ટીગાતે ચાલવા લાગ્યો, બેઠો થઈ પાછો માતાની આગળ પડવા લાગ્યો, કરને ટેકો લઈ, ઉભે થઈ પાછો પૃથ્વી ઉપર પડતો હતો, માતાના કર સાથે વળગી કુદતી કુદતે ચાલતું હતું, બાળકને ઘટે તેવાં આભૂષણોથી વિભૂષિત થયેલ તે બાળક કાલું કલું અસ્પષ્ટ બોલતો માતાના મનને હરી લેતો હતો, ચિરકાળ રમી રજથી મલિન થયેલો તે શિશુ જ્યારે માતા બેલાવતાં, ત્યારે તેમની તરફ દોડી આવતો હત, રેજ ભરેલો તે બાળક રજની મુઠ ભરી માતાને કંઠે વેગથી વળગી પડતે હતો. આ પ્રમાણે બાલ કીડા કરી, યાદવોની લક્ષ્મીથી વિભૂષિત એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ વે બાલ મદન માતાને આનંદ આપતા હતા. કે વાર અતિ રૂદન કરી, માતા પાસે કાંઈક સુખી પ્રમુખ માગત, અને માતા અલ્પ આપે, તે કયો કરી વિશેષ લેતે હતે. એક વાર પુત્રે અતિ રુદન કરવા માંડ્યું, એટલે રૂકિમણી બોલ્યા- વત્સ ! રૂદન કર નહીં. તારું રૂદન મારાથી સહન થઈ શકતું નથી. માતાનું વચન સાંભળી મદન હસતે હસતે બોલ્યો– માતા ! કેમ કંટાળી જાઓ છો? મારા રૂદનને પેલી વિદ્યાધરી સહન કરતી હતી, એમ કહી તે ચંદ્રમુખ મદન વૈવનથી વિભૂષિત થઈ, માતાના ચરણ કમળમાં નમી પડે. આ પ્રમાણે પુત્રને વિઘાથી વિભૂષિત જોઈ, માતા સુખ પામી, અને અંતરના ઉમળકાથી પુત્રને આલિંગન સહિત ચુંબન કરવા લાગી. પુત્રનાં અંગ સ્પર્શથી કોને સુખ ન થાય ? પછી મદને જે જોયું, સાંભળ્યું અને અનુભવ્યું હતું, તે બધું માતાને કહી આપ્યું. પછી તેઓ પરસ્પર વાર્તાલાપ કરતાં હતાં, તેવામાં હાથમાં થીઆર લઇને સેવકોને સમૂહ આવી પહોંચ્યા. દેઢી ઉપર તે આવતાં મદને વંદના કરી પુછયું, માતા ! આ વેગથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ 161 સેવક ગણુ શસ્ત્ર લઇ કેમ આવે છે? તે કેને સેવક ગણ છે ? આમાં કોઈ વિપરીત લાગે છે. રૂક્મિણી બોલ્યાં–વત્સ ! મને લાગે છે કે, તારા કાકા બલદેવે કેધ કરી મારી ઉપર આ સેવકગણને મોકલ્યો છે. સત્યભામાના માણસોને તેં જે વિડંબના આપી તે કર્મનું આ ફળ છે. રુકિમણીનું વચન સાંભળી મદન –માતા ! હવે મારું કામ છે. ચિંતા કરશે નહીં. રૂકિમણીએ કહ્યું–વત્સ ! આ સેવકગણ બલદેવને છે, તે અતિ બલવાન છે. તારા એકથી જીતી શકાશે નહીં. મદન બે –ગુણવતી માતા ! મૈન ધરી ક્ષણવાર રહો. હું તેનો ઉપાય કરીશ. આ પ્રમાણે કહી મદને પિતાની વિદ્યાને મોકલી. તે વિદ્યાએ બ્રાહ્મણનો વેષ ધારણ કર્યો. શ્રમથી તેનું અંગ પીડિત હતું, અને તેનું ઉદર મોટું હતું. સત્યભામાને ઘેરથી અતિ ભજન કરી અહીં આવીને પડયો હોય તેવો તે બ્રાહાણનો દેખાવ હતા. જ્યાં તે બ્રાહ્મણ પડ્યો હતા, ત્યાં બલદેવે મોકલેલે સેવકોને ગણ આવ્યો. તે બ્રાહ્મણ રૂકિમણીના દ્વારને રૂંધીને પડ્યા હતા, તેણે તેઓને પણ અટકાવ્યા. તે સેવકસમૂહે એક 21 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર માણસને આ વૃત્તાંત જણાવા બલદેવની પાસે મેકલ્યા. તે સાંભળી બલદેવને રુકિમણી ઉપર વિશે કોપ ચડે. બલદેવે ચિંતવ્યું કે, રુકિમણું સામાન્ય લાગતી નથી. તેણીએ કૃષ્ણને મંત્રથી વશ કર્યો છે. અને મંત્રથી લેને અટકાવ્યા છે. ચાલ, હું પોતે જાતે જઈ તેના મંત્રનું માહાસ્ય જોઈ લઉ. આવું ચિંતવી બલદેવ કોપ કરી વેગથી રૂકિમણુના મંદિર પ્રત્યે ચાલ્યા. જ્યાં રૂક્મિણીના મંદિરની દેઢી આગળ આવે, ત્યાં દ્વાર આગળ મેટા ઉદર સહિત પટેલે તે બ્રાહ્મણ જોવામાં આવ્યો. પ્રવેશને બધે માર્ગ રૂંધીને તે પડ્યો હતો. તેને બલભ કહ્યું, વિપ્ર ! બેઠા થા. મારે અંદર કાર્ય પ્રસંગે જવું છે. તારા ઉપર થઈને જવું, તે ગ્ય ન કહેવાય. બલભદ્રનાં વચન સાંભળી બ્રાહ્મણ બોલ્યો - ક્ષત્રિયનાયક ! સાંભળે. સત્યભામાને ઘેર જમીને હું હમણાંજ અહીં આવ્યો છું. મેં વારંવાર પણ કરીને અત્યંત ભજન કરેલું છે. અહીંથી એક પગલું આગળ ચાલવાને હું સમર્થ નથી. માટે પછવાડેથી જઈ શકાય તે જાઓ. મારાથી તે ઉઠી પણ શકાશે નહીં, બલભદ્રે કહ્યું –અરે અધમ બ્રાહ્મણ સાંભળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ 163 મારે માટે કાર્ય છે, તેથી જવાનું છે. તું પારકે ઘેર જમી માર્ગ રોકીને કેમ પડયે શું ? અન્ન પારકું હતું, પણ પેટ તે તારું પિતાનું હતું. જમવામાં જરા પણ વિચાર કેમ કર્યો નહીં? બ્રાહ્મણ અતિ ભેજનમાં લેલુપ હોય છે. આ પ્રમાણે બલદેવનાં વચન સાંભળી તે બ્રાહ્મણ વેષી મદન બેલ્ય–અલદેવ . જ્યારે તું જાણે છે કે, બ્રાહ્મણ જાતિ ભેજનમાં લેલુ હોય છે, ત્યારે વૃથા બકવાદ કેમ કરે છે ? તે સાંભળી બલદેવ કોપ કરી બોલ્યા–અરે અધમ પાપી ! ઉઠ, મને માર્ગ આપ. = વૃથા શા માટે બબડે છે? બ્રાહ્મણ બેલ્યો અરે અધર્મી ક્ષત્રિય ! મને વૃથા ગાળે શા માટે આપે છે? મારી ઉપર થઈને ચાલ્યો જાય, બ્રાહ્મણનાં આવાં વચન સાંભળી બલદેવ કેપ કરી, તેની ઉપર પગ મુકી રુકિમણીની પાસે આવ્યા, અને બોલ્યા– અરે રંડા ! તારી જે વિદ્યા હોય, તે મારી ઉપર ચલાવ, જે ડાકણ કે શાકણ હોય, તેને મારી પાસે મેકલ. એમ બેલતા બલદેવ રૂકિમણી પાસે આવ્યાત્યાં મદને પિતાનું રૂપ પ્રગટ કર્યું, અને માતાની પાસે આવીને કહ્યું, માતા ! આ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ 164 વાળો શૂરવીર પુરૂષ કેણ છે ? તે અહિં શામાટે. આવ્યું છે ? તેની ભગુટી ઉપરથી જણાય છે કે તે યુદ્ધની કામના રાખે છે. રુકિમણુએ કહ્યું, વત્સ! તે તારા શુરવીર કાકા બલદેવ છે. તે મહા પરાક્રમી અને તારા પિતાને પ્રાણ જેવા પ્રિય છે, શત્રુઓના સમૂહને નાશ કરનારા તે દ્વારકામાં યાદવની અંદર અગ્રેસર છે. તેના જેવો કઈ બીજે યાદવને પૂજ્ય નથી. તે યુદ્ધમાં વિશ્વની અંદર વિખ્યાત છે. મદને માતાને કહ્યું, માતા ! કહો, તેને યુદ્ધ કેવું વહાલું છે? અને તે કોની સાથે યુદ્ધ કરવા ઇચ્છે છે? રુકિમણું બેલ્યાં– વત્સ ! કેશરીસિંહની સાથે યુદ્ધ કરવું બલદેવને વધારે ગમે છે, અને બાહુ યુદ્ધ કરવાનો તેને વિશેષ શેખ છે. મદન બોલ્યોમાતા ! રણમાં એક ક્ષણ વાર બલદેવનું બળ જેવાની મારી ઇચ્છા છે, મને જોવા દ્યો. માતા બેત્યાં ! પુત્ર છે તેમ કરવું યોગ્ય નથી. તારા કાકા બલદેવ અતિ બળવાન છે, તે કેઈથી જીતી શકાય તેવા નથી. વત્સ ! જે તારે જીવવાની ઇચ્છા હોય તો, તું સત્વર જઈ તેમના ચરણમાં નમી પડ. માતાનાં વચન સાંભળી મદન બોલ્યા-માતા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ વાર મન રહે. તમે મારું પણ પરાકમ જી. પછી જેવામાં બલદેવ પાગ્નિથી પ્રજ્વલિત થઈ, યુદ્ધ કરવાને દેઢીના દ્વાર પાસે આવ્યા, ત્યાં મદને માયાથી પિતાને વેષ બદલી સિંહનું રૂપ લીધું. તે સિંહની વિકરાળ ચંદ્રાકાર દાઢ હતી, કુંકુમના જેવી ચપળ કેશવાલ હતી. તે ગર્જના કરતો હતો, પુંછડું માથું ઉંચું લઈ શેભતો હતો, દિશાઓના સમૂહમાં પોતાની દૂર દષ્ટિ ફેરવતું હતું, નાદ કરતો તે સિંહ ઘરની અંદર આવતે જોઈ, બલદેવ વિસ્મય પામી ગયા. બલદેવે ચિંતવ્યું કે, રાજમંદિરમાં સિંહ ક્યાંથી ? આ માયા રૂકિમણીએ કે કણે કરી હશે? આવું ચિંતવી બલદેવ સિંહની સામે આવ્યા. કેધથી પોતાના વામહસ્તને દિવ્ય ઉત્તરીય હસ્તથી વીટાલી સિંહના મુખમાં નાંખી યુદ્ધ કરવા લાગ્યા. સિંહ અને બલદેવ વચ્ચે યુદ્ધ ચાલ્યું. પરસ્પર આઘાત, પ્રતિઘાત, તાડન, તર્જન, અને ઉલ્લંધન વિગેરે બંને કરવા લાગ્યા. ઉગ્ર કેપવાળા તેઓ ચિરકાળ યુદ્ધ કરતા હતા. કોઈ કેળનો પરાજય કરી શકતું નથી. પછી સિંહરૂપી મદને બલદેવને વેગથી આસ્ફાલન કરી, એવી લ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ પડાક મારી છે, જેથી બલદેવ ઉડીને રાજાના સ્થાને નમાં આવી પડ્યા, તે જોઈ રુકિમણી વિસ્મય પામી ગયાં. પોતાના પુત્રને આ મહા પરાક્રમી જઈ, તેને સંતોષ થા. તે સમયે બલદેવને વિજ્ય કરી, મદન પોતાના રૂપે આવી, માતાના ચરણમાં નમી પડશે. રુકિમણુએ સાનંદાશ્ચર્ય થઈ કહ્યું, વત્સ ! નારદ મુનિ કયાં છે ? તે મારા બંધુ નારદ કયાં ગયા હશે ? તે મને સત્વર નિવેદન કર. મદન બે - માતા ! સાંભળે. તમારા પરમ બંધુ નારદ વિદ્યાધરના નગરથી મારી સાથે આવ્યા છે, તેની સાથે તમારી પુત્ર વધુ પણ છે. તે બધાં દ્વારકાનગી રીની બહાર રહેલાં છે. રુકિમણ પોતાના ગુણ ભૂ ષિત પુત્ર પ્રત્યે બેલી- પુત્ર ! તને વધુ કયાંથી પ્રાપ્ત થઈ ? તે કહે. મદન બી -માતા ! સંક્ષેપથી કહું તે સાંભળે. દુધન રાજાએ “ઉદધિ” નામની પિતાની કન્યા કૃષ્ણની પ્રીતિ માટે ભાનુકુમારના વિવાહને અર્થે મેકલી હતી, તે મને માગમાં મળ, મેં ભિલને વેષ લઈ તેને હરી લીધી તે સુંદરી નારદની સાથે દ્વારકાની બહાર આકાશ માગ રહેલી છે. મેં આ નગરીમાં આવીને ભાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ - 167 મારની વાટિકાનો નાશ કર્યો, વનને ઉજડ કર્યું, રથ ભાંગી નાંખ્યો, સત્યભામાની વાપિકાને શેકી લીધી, પુષ્પની માળાને વ્યત્યય કરી દીધે, વસુદેવને પરાભવ કર્યો, અને સત્યભામાની વિડંબના કરી. પિતાના પુત્રને ઈચ્છિત વધૂની પ્રાપ્તિ થઈ, અને શત્રુને પરાભવ થયો, એ સર્વ વૃત્તાંત જાણી, રુકિમણું અતિ હર્ષને પ્રાપ્ત થયાં. માતાએ પુત્રને પુના જણાવ્યું, વત્સ ! નારદ મુનિને જોવાની મારી ઇચ્છા છે, માટે તે મારો અકારણ બંધુ મને સત્વર બતાવ. મદન બેલ્યો-માતા ! જ્યાં સુધી હું મારા કુટુંબને મળ્યો નથી, ત્યાં સુધીનારદજીને અહીં કેમ લવાય ? રુકિમણી બેલ્યાં– પુત્ર ! સભામાં રહેલા તારા પિતાને જઈને મળ. મદન –માતા.ચિરકાળે આવેલે પરાકી, ગુણી, અને કુલીન પુત્ર પિતાની શક્તિ બતાવ્યા વગર શી રીતે પ્રસિદ્ધ થઈને મળે? “પિતા, હું તમારો પુત્ર છું.' એમ જઈ પિતાને કેમ કહે? માતા, તેથી પ્રથમ પિતાની સાથે યુદ્ધ કરી વિવિધ વાક્યથી બંધુઓનું તર્જન કરી હું મારું પરકમ દર્શાવીશ, અને પછી મારું નામ જાહેર કરીશ, એટલે તે બધા મને ઓળખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ 168 લેશે. તે સિવાય મારે જઈને મળવું તે કેમ મેગ્ય કહેવાય ? હું ઘેર ઘેર જઈ મારા નામની ઓળખાણ આપું, તે એગ્ય નથી. તમારા પુત્રને તેમાં કરવું ઘટે નહીં. મદનનાં આવાં વચન સાંભળી રુકિમણી બેલ્યાં–વત્સ ! તેવું સાહસ કરવું મને યોગ્ય લાગતું નથી. બલવાન યાદો તારાથી શી રીતે જીતાશે ? પુત્ર ! યુદ્ધવીર યાદવો અને પ્રચંડ તેજવાળા પાંડે કે જેઓએ સંગ્રામમાં વિજય મેળવ્યું છે, તેઓ તારા એકથી કેમ જીતી શકાશે? મદને કહ્યું–માતા ! વધારે શું કહું. એક નેમિનાથ સિવાય બધા હું જીતી શકે તેવા છે. હમણાંજ તમને બતાવીશ. આ પ્રમાણે કહી ક્ષણ વાર પછી મદને માતાને કહ્યું–માતા ! તમારી પાસેથી મારે એક માગવાનું છે, તે તમે કૃપા કરીને આપશે ? પુત્રનું વચન સાંભળી માતા બોલ્યાં-વત્સ ! જે માગવાનું હોય તે માગી લે, હું ખુશીથી આપીશ. મદન બેલેં–મારે એટલું જ માગવાનું છે કે, જ્યાં નારદમુનિ તમારી પુત્ર વધુ સાથે રહેલા છે, તે સુંદર વિમાનમાં મારી સાથે ચાલે. મારી ઉપર અનુગ્રહ કરીને ત્યાં તમે રહે P.P. Ac. Gunratnasuri M.S. Jun, Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ તમને ત્યાં રાખી પછી હું ઇચ્છા પ્રમાણે કરીશ. રૂકિમણીએ વિચાર્યું કે, પતિને પુછયા વગર જે હું પુત્રની સાથે જઉં, તે પછી હું શી રીતે પતિવ્રતા કહેવાઉં ? જે પુત્રની સાથે ન જાઉં, તે પુત્રને રીસ ચડશે, અને તે રોષથી પાછો વિદ્યાધરના ખંડમાં ચાલ્યો જશે. અથવા મારા સ્વામી કૃષ્ણ પુત્રની સાથે જવાથી રોષ કરશે નહીં. કદિ થવાનું હોય તે થાય, પણ પછવાડે સારાં વાનાં થશે, આવું વિચારી રુકિમણીએ મદનને કહ્યું—પુત્ર ! ચાલ હું તારી સાથે આવીશ. માતાનાં વચન સાંભળી મદને તત્કાળ બેઠો થયે, અને આભૂષણોના તેજથી દિશાઓને પીળી કરતા એવા રૂકિમણીને હાથમાં લઈ આકાશમાં ઉડશે. બે હાથમાં રૂકિમણીને લઈ કૃષ્ણ જેમાં અગ્રેસર છે, એવી યાદવની સભા પાસે ઉંચે ઉભે રહ્યો. સર્વ સભા સાંભળે તેમ મદન આ પ્રમાણે બોલ્ય—હે ભેજકુલના લેકે ! હે યાદવો! હે પાંડુના પુત્રો ! અને બીજા જે કૃષ્ણની સભામાં રહેલા સુભ સાંભળે. જો તમે ઉત્તમ કુળમાં થયા હો, અને જો તમે રણમાં વિર્ય મેળવનારા હે, તે મારું વચન સાવધાન થઈ સાંભળે. 22 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #176 -------------------------------------------------------------------------- ________________ 170 ભીમરાજાની પુત્રી, કૃષ્ણની વલ્લભા, રુકિમણી એવા નામથી પૃથ્વીમાં વિખ્યાત છે. બીચારા ગરીબદમષના પુત્ર શીશુપાલને મારી કૃષ્ણ અને બલદેવની લાવેલી અને નીલકમલના જેવા લોચનવાળી એ સાધી રૂકિમણુને આ વીર વિધાધર તમારી આગળ હરી જાય છે. જ્યારે હું એક વીર, આ રૂકિમણીને હરી જાઉં, તે પછી તમારે જીવવાનું શું પ્રયોજન છે? જે તમારામાં અદભુત શક્તિ હોય તે, આ રૂકિમણીને મારા હાથમાંથી છેડાવશે. હે સુ ! તમે બધા મળીને યત્ન કરે. હું યુદ્ધ આપ્યા વિના જઈશ નહીં. એ નિશ્ચય જાણજે. પ્રથમ તમારે સાથે યુદ્ધ કરી પછી આ કૃષ્ણની સ્ત્રીને શ્રેષ્ટપણે લઈ જઈશ. હું ચાર નથી, સ્વેચ્છાચારી નથી, નટ કે જાર પુરૂષ નથી, માત્ર મારી શક્તિ બતાવા લઈ જાઉં છું. મદનનાં આવાં વચન સાંભળી શરવીર પુરૂ થી ભરપૂર એવી યાદવ સભા ક્ષોભ પામી જઈ, કેપથી પવને ભ પમાડેલા સમુદ્રના કલેલની લીલાને ધારણ કરવા લાગી, બલદેવ મંછા પામીને પૃથ્વીપર પડી ગયા, સર્વ યાદવે તેની આસપાસ વીંટાઈ વળ્યા, તેના વચનની અસરથી સને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust dhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ 171 મઈ આવી ગઈ, બલદેવને ગેર વર્ણ કેપથી રક્ત થઈ ગયો, લલાટ ઉપર બ્રગુટી ચડાવી દીધી, શરીર કંપવા લાગ્યું, તે જોઈ ભીમ વિગેરે પાંડ પુને પણ કપ ચા. તેઓ પિતાના આસનથી બેઠા થયા, ત્યારે યુધિષ્ઠિરે સંજ્ઞા કરી વાર્યા અને સમજાવ્યું કે, તમે યુદ્ધમાં સ્થિર છે એવું અમે જાણીએ, છીએ, પણ અધુના વૃથા કેપ કરશે નહીં. ધીરજ રાખે. કેઈ સુભટો હાથ વડે વક્ષ સ્થળને સ્પર્શવા લાગ્યા, કેઈ કેપથી કઠોર વચન કહેવા લાગ્યા, કઈ બાજુબંધના મણિથી પ્રકાશ કરતા બહુને આસ્ફાલન કરવા લાગ્યા, કેઈ રાજપુત્ર રોધથી યુદ્ધની ઇચ્છા વડે ગર્વ સહિત હાસ્ય કરવા લાગ્યા, કઈ કેધથી રાત નેત્ર કરી અંધની જેમ ભમવા લાગ્યા, કેઈ કેધથી શિલાયમ સ્તંભને ભાંગવા લાગ્યા, કઈ માનમાંથી ખ કાઢી બેઠા થયા, કઈ કહેવા લાગ્યા કે, શું જુવે છે? આ એક પણ તમારાથી છતાય તેમ શું નથી? શું તમારામાં શુદ્ધ શક્તિ છે? તૈયાર થાઓ. સર્વ સુભટોને જાણ થવા ભેરીનો નાદ કરે. પછી ભેરીને નાદ કરવામાં આવ્યા. ભેરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર નાદ સાંભળી સર્વ સુભટ તૈયાર થઈ ગયા, વેગથી ત્યાં એકઠા થવા લાગ્યા, અકસ્માત ભય પામેલી પિતાની કાંતાઓને આશ્વાસન આપી, બલિષ્ટ સુભટો હાજર થયા. કોઈ સુભટો પિતાના અંગપર કવચ ધરવા લાગ્યા, કેઈ ગર્વવાળા અને શૈર્યના અભિમાની એવા સુભટોને યુદ્ધનો એ ઉત્સાહ આવ્યા કે, યુદ્ધના હર્ષથી પુષ્ટ થએલાં શરીર ઉપરથી બ રે તુટી જવા લાગ્યાં. હાથી, અશ્વ, અને રથ ઉપર આરૂઢ થઇ, શંખ તથા ભેરીના નાદથી દિશા ઓને પૂરતા કેટલાક સુભટો રાજાના આંગણામાં આવી ઉભા રહ્યા. કઈ છત્રથી, કોઈ ચામરથી અને ને શસ્ત્રોથી વિભૂષિત હતા. કુલથી સુશોભિત, ભચિંકર, સાઠ વર્ષની વયવાળા મદના જળથી પૃથ્વીના . ભાગમાં કાદવ કરતા, એવા ગજ કો જાણે પ્રલય કાળના પવને પ્રેરેલા પર્વતે ચાલતા હોય, તેવા દે ખાતા બહાર નીકળ્યા. તીર્ણ ખરીઓથી પૃથ્વીને દતા, સુશોભિત, જીનવાળા, પિતાના હેષારવથી શત્રુના અને જાણે બેલાવતા હોય તેવા, અને વેગથી સુશોભિત એવા અશ્વના સમૂહ તૈયાર થયા. દિવ્ય અસ્ત્ર અને શસ્ત્રાથી જેમના મધ્ય ભાગ પૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ 173 છે, ચીત્કાર શબ્દોથી જગતને બે કરનાર, પવનથી ચલિત એવી વિજારૂપ હાથ વડે શત્રુઓને બોલાવતા હોય, તેવા રથના સમૂહ બધી ભૂમિને - વ્યાપી ચાલવા લાગ્યા. ઢાલ તરવાર લઈ તૈયાર થએલા, શરીર ઉપર બખ્તર ધારણ કરનારા, વીર્યવાળા પાળા બહાર નીકળવા લાગ્યા. શત્રુના પરાજ્યને નહીં સૂચવનારા પણ શુકન જોઈ, સર્વ સુભટો ચાલવા લાગ્યા. યાદવ, ભેજગ, અને પાંડોશથી કોધ કરતા તૈયાર થયા. !! મદન પિતાની માતા રુકિમણીને ઉદધિ કન્યાથી સુશોભિત એવા વિમાનમાં મુકવા ગયો. કિમણીએ હર્ષથી વિનય પૂર્વક નારદને પ્રણામ કર્યો. વધૂએ વિનયથી સાસુને નમન કર્યું. નારદ અને વધુની સાથે ગુણવતી માતાને વિમાનમાં મુકી, પિતે પૃથ્વી ઉપર આવ્યો વિશાળ ભૂમિકા ઉપર તેણે વિધાથી હાથી, ઘોડા, પેદલ અને રથથી યુક્ત એવી મેટી ચતુરંગ સેના ઉભી કરી, જે કેશવ વિગેરે પુરૂષ અને રાજાઓ કૃષ્ણનાં સાધન હતાં, તેઓ સર્વ મદનનાં સાધન થઈ ગયાં. તેમનાં સર્વ ચિહો, વેષ, રેપ, વાજિંત્ર, બંદિજનના કોલાહલ, ગજે , 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ 174 અશ્વ, રશે અને પેદલ જેવા અને જે નામના હક તા તેવાજ, અને તે નામના મદનની સેનામાં થઈ ગયા. આવી બે સેના અને તેમને હર્ષ ભરેલો યુદ્ધ ને ઉત્સાહ જોઈ, દ્વારકાના લેક આશ્ચર્ય પામી ગયા. નગરીની હવેલીઓ ઉપર પૂર્ણ ચંદ્રના જેવા મુખવાળી રમણીઓ તે જેવાને આવી. તેઓ પર સ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરવા લાગી– કોઈ સ્ત્રી બેલી–બેન ! મને તે કૃષ્ણ રાજા ઘેલો લાગે છે. જે એક સ્ત્રીને માટે આટલા શૂરવીર, કુલીન અને રાજ વંશના સુભટોને મારવા તૈયાર થયેલ છે. કઈ બેલી- સખી ! જે, ભાલા સહિત ચામરવાળે જે ઉંચા વાહન ઉપર બેઠે છે, તે મારા પતિ છે. બી છ બેલી- બેન ! જે, પેલે મારે પ્રણવલ્લભ મસ્તક ઉપર મુગટ ધરી વેગથી આલે છે. કેઈ બોલી- જેની ઉપર ચામર વીંજાય છે, અને બંદિજન જેની સ્તુતિ કરે છે, તે મારે વીર પ્રાણવલ્લભ છે. આ પ્રમાણે સ્ત્રીઓનાં વચન સાંભળતા સુભા વેગથી રાજ્ય દ્વારની દેટી આગળ આવ્યા. કેદ - ૩ના સૈન્યમાં દેડતા આવી પુગ્યા, પણ તે શનું સૈન્ય જાણું પાછા વળતા હતા. રાજા કૃષ્ણના દ્વાર ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ - - 175 2 - પાળે કેટલાએક પ્રચંડ પરાક્રમી વિરેને શત્રુના સૈન્યમાં જતાં વારતા હતા. બંને સૈન્યના ગજેની મનહર ઘટાઓ અને કાહલ નામનાં વાજિંત્ર - છે લાહલ કરી રહ્યાં હતાં. ભેરી, દુંદુભિ અને બીજાં વાજિંત્રીના નાદ સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યા હતા. તે વખતે બંને સૈન્યની એવી રજ ઉડી કે, તે સર્વ ભુવનમાં વ્યાપી ગઈ. કોઈ પણ દેખાતું નહતું. “આ તમારો શત્રુ નથી, વૃથા યુદ્ધ શામાટે ન કરે છે ? ? એમ તેમને વારતી હોય, તેમ જ બધે પ્રસરી ગઈ. તે સમયે ગજેના મદનાં જળ - એવાં ઉછળ્યાં કે, તે બધી રજને દબાવી દીધી. તે પછી કૃષ્ણ અને મદનના સૈનિકો પરસ્પર એક બીજાની સામે આવી ખડા થયા, તે વખતે દેવતાએ ગગનના આંગણામાં ભયભીત થઈ ગયા. તેઓ વિચારમાં પડ્યા કે, આ યુદ્ધને દેખાવ અદભુત છે. આમાં કેણ વિજય પામશે? તે કાંઈ જાણવામાં આવતું નથી. મદન કુમારની આ પ્રબલ માયા છે. એ કુમારને વિષે ધાર્મિકબળ આધક છે. જનધર્મની ઉપાસનાથી તેણે અનેક વિધાઓ પ્રાપ્ત કરી છે, એ મદને સત્યભામાના પુત્ર ભાનુકુમારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ 176 છાતી ઉપર પગ મુકી તેને મર્દિત કર્યો હતો. સત્યભામાની વન વાટિકાને છિન્ન ભિન્ન કરી નાખી હતી. તે સિવાય બીજા સુંદર પ્રદેશને વિંસ કર્યો હતું, અને પિતાની માતાનું કાર્ય સિદ્ધ કર્યું, એ બધું તેણે જીન ધર્મના પસાયથી કરેલું છે. તેથી પ્રાણુઓએ સર્વદા ધર્મનું સેવન કરવું. ધર્મથી સર્વ મંગલની શ્રેણી પ્રાપ્ત થાય છે, ધર્મથી સ્વજન– બંધને સમાગમ થાય છે, અને ધર્મથી સવે નિર્મળ તથા મનહર ચંદ્રના જેવી સામ્યતા પ્રાપ્ત થાય છે. તેથી હે ભવિપ્રાણીઓ ! સર્વદા ધર્મજ કરો. ' ' પપૈત સમંવરી થતઃ વઝન ધંધુ સંગમ! સોસૌમ્યમમારું મનોહર ! : જવ તો વિધાતા / 2014 . ' इति श्री प्रद्युम्न चरिते आचार्य श्री सोमकीर्ति विरचित * श्री प्रद्युम्न मातुर्मिलन सैन्यारोपण वर्णनो नाम - . - 1 - 2 ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ 177 સર્ષ 11 મો. - પ્રધુમ્નને થયેલો યુદ્ધ પૂર્વક સ્વજન સમાગમ અને વિવાહ મહોત્સવ. કૃષ્ણ અને મદનના સૈન્યની વચ્ચે જે બન્યું, તે હવે કહેવામાં આવે છે. કલ્પાંત કાળના સમુદ્રની જેમ બંને સૈન્યનો મેટ સંઘટ થયે, વૈર્ય અને વિર્યવાળા સુભટો સામસામા આવી, દેવ અને દૈત્યને ભય થાય, તેવું યુદ્ધ કરવા લાગ્યા. હાથી હાથીની સાથે, અશ્વ અશ્વની સાથે, યોદ્ધાઓ દ્ધાની સાથે, અને રથ રથની સાથે એમ ચતુરંગ સેના સામસામે યુદ્ધ કરવા લાગી. કાંઈ પણ કારણ વિના આ મહા યુધ્ધ મેટું રૂપ પકડ્યું. બાણોથી જેમનાં ગાત્ર ભેદતાં તેઓ તરત પૃથ્વી ઉપર પડતા હતા.' ગજેન્દ્રાએ ભેદેલા ગજે દ્રો, અાએ ભેદેલા અશ્વે, અને રથ વડે ભેદાએલા રથો પૃથ્વી ઉપર પડવા લાગ્યા. એવી રીતે રણમાં ભયંકર યુદ્ધ ચાલ્યું. કેટલાએક ઢાલ તથા ખને ધરનારા યોદ્ધાઓ તેવા 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ 178 વૈદ્ધાઓની સાથે, અને વૃક્ષના આયુધવાળા વૃક્ષાયુદ્ધની સાથે ઘાયલ થઈ પડવા લાગ્યા. કેશા કેશી. કુંતા કુંતી, મુષ્ટિ મુષ્ટિ, અને અન્ના અસ્ત્રી યુદ્ધ થવા લાગ્યાં. કોઈ ગજેદ્રની ઝુલને બાણથી છેદી નાખે, એટલે તેને ધણુ બીજી કુલ લાવતો હતો, તેવામાં કોઈ સુભટ વેગથી તે ગજેના કુંભસ્થળ ઉપર બાણ મારતે એટલે તે ગદ્ર હઠી જતો હતો. ગજે કેપથી પૃથ્વીને કંપાવતા પિતાના દહલ સામસામે અડાડી યુદ્ધ કરતા હતા, કેઈ સુ સુંઢ અડાડી પગને સંકોચી લીલાથી પરસ્પર યુદ્ધ કરતા હતા, કેટલાએક હાથીઓ સુભટોના શસ્ત્રાથી ઘાયલ થતા રૂધિરની ધારાને વર્ષાવતા હતા, તેથી ધાતુ તથા ઝરણાની ભાવાળા પર્વતની જેમ તેઓ દેખાતા હતા, સુભટ દેહમાં મમત્વ છોડી, સ્વામિના કાર્યમાં પરાયણ થઈ, શત્રુઓની સામે યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે બંને સૈન્યની વચ્ચે તુમુલ યુદ્ધ થવા લાગ્યું. છેવટે મદનના સૈન્ય જબરે મારે ચલાવ્યા, ક્ષણ વારમાં તે વિષ્ણુનું ઉગ્ર સૈન્ય પલાયન થવા માંડયું. કૃષ્ણ પિતાનું સૈન્ય નાસતું જઈ, બલદેવ સહિત પાંડેને સહાય કરવા મોકલ્યા. તેમની સહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ 179 યથી યાદવ સૈન્ય આગળ ધસી આવ્યું, અને મદનના સૈન્યમાં ભંગાણ પડ્યું. કૃષ્ણ પ્રેરેલા બલભદ્ર તથા પાંડવ વિગેરે મહા સુભટોએ તુમુલ યુદ્ધ કરવા માંડ્યું. મદનના સુભટોની સાથે યાદવે યુધ્ધ કરવા મંડયા, પિતા પોતાનાં નામ અને ચિન્હોથી સુ ઓળખાતા હતા. હાથીઓના નાદથી, અને ના હેષાવથી, વાજિંત્રોના શબ્દોથી, ધનુષના ટંકારવથી, સુભટોના સિંહ નાદથી, અને શાના : આઘાતથી રણભૂમિ ગાજી ઉઠી. અર્ધ ચંદ્રાકાર બાણ વડે. છત્રના દંડ છેદવાથી તે છત્રો આકાશમાં ભમતાં હતાં. જાણે યુધનો આરંભ જેવાને ચંદ્ર બિંબ આવ્યા હોય, તેવા તે દેખાતા હતા. એક સુભટે બીજા સુભટને કહ્યું કે, બંધુ ! વૃથા શંકા કર નહીં. ગાઢપણે પ્રહાર કરજે, ભય રાખીશ નહીં. કઈ વીર કહે, ભાઈ ! જરા વાર રેકા. હું મારા કેશ બાંધી, વસ્ત્રનો કટિબંધ કરી. પછી યુધ્ધ કરીશ. કોઈ સુભટ કહે, વીર ! મારૂ વચન સાંભળ. મેં અન્ય શાસ્ત્રમાં સાંભળ્યું છે કે, યુધ્ધમાં મરનારને સ્વર્ગ મળે છે. મેક્ષ તે કદિ પણ મળતું નથી. કે સુભટે બીજાને કહ્યું, ભાઈ ! કીર્તિ શા કામની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ 180 છે ? ચંદ્રના જેવા મુખવાળી સ્ત્રીને મુકી વૃથા મરવાને કેમ આવ્યો છું ? આ પ્રમાણે પરસ્પર આલાપ કરતા સુભ ઉત્કટ યુદ્ધ કરવા લાગ્યા. રણપંડિત શૂરાઓ માન ધરીને શત્રુઓને મારતા હતા, પર્વત જેવા ગજે દ્રો ઘાયલ થઈ પૃથ્વી ઉપર પડતા તેથી રણભૂમિમાં સંચાર કરે મુશ્કેલ થઈ પડતો હતે, મસ્તક વગરના કબંડ નૃત્ય કરતા હતા, ભત, વેતાલ, આંતરડાના આભૂષણ કરી કરતા હતા, અને રૂધિરનો કર્દમ થત હતા. તેથી રણભૂમિ ભયંકર દેખાતી હતી. ક્ષણવારમાં મદને મોટો મારે ચલાવી પાંડે અને બલદેવ પ્રમુખને માયાથી હણી નાખ્યા. પિતાના મોટા દ્ધાઓને નાશ પામેલા જોઈ કૃષ્ણ પિતે રોષ કરી રણ ભૂમિમાં આવ્યા. મદન બાણથી વિશ્વને આચ્છાદાન કરી કૃષ્ણની સામે થયો. મદને ચલાવેલા પ્રચંડ મારાથી કૃષ્ણ વિલખા થઈ ગયા. પિતાના પિતાને વિલખા થયેલા જોઈ મદન વિનયથી મંદ મંદ રથને હાંકતે આગળ આવ્યો. તે વખતે કૃષ્ણનું જમણું નેત્ર તથા દક્ષિણ બાહ ફરકવા લાગ્યો. કૃષ્ણને ઈષ્ટનું સૂચન થયું. કૃષ્ણ તે વખતે સારથિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ 181 કહ્યું–સારથિ ! મારો બધુ વર્ગ ક્ષય પામી ગયો, સભેટ મોટી સંખ્યામાં નાશ પામી ગયા છે, તે છતાં મારૂં દક્ષિણ નેત્ર કેમ ફરકે છે ? હવે શું શુભ થવાનું હશે ? સારથિ બોલ્યા–સ્વામી ! તમારૂં નેત્ર ફરકે છે, તે તમને શુભ ફળ મળવાનું. જરૂર તમે શત્રને વિજય કરી કીર્તિ સાથે દેવી રૂકિમણીને પ્રાપ્ત કરશે. હવે ખેદ કરો નહીં. આ પ્રમાણે મનમાં પ્રસન્ન થઈ કૃષ્ણ અને સારથિ વાત કરતા હતા, ત્યાં મદન પાસે આવ્યો. શત્રુને આડંબરવાળે જઈ કૃષ્ણ સ્નેહ ભરિત થઈ મનહર વચન બોલ્યા–અરે શનું ! મારું એક વચન સાંભળ. તું મારી સ્ત્રીને હરનાર અને મારા બધુઓને ઘાતક છું. તથાપિ તારી ઉપર મને અંતરંગ પ્રેમ આવે છે, તેનું શું કારણ હશે ? માટે તું મારી ગુણવતી સ્ત્રીને અર્પણ કર, અને ક્ષેમ કુશળતાથી પાછો જા. કૃષ્ણનાં આવાં વચન સાંભળી મદન બોલ્યો –હે સુભટોત્તમ ! આ સ્નેહ કરવાને અવસર નથી. હું તમારા બંધુઓનો હંતા છું, અને તમારી સ્ત્રીનો હસ્ત છું. મારી ઉપર તમારો સ્નેહ કેમ થાય ? ભદ્ર ! જે તમારામાં યુદ્ધ કરવાની શક્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ 182 ન હોય તે કહો કે, “હે ધીરવીર ! મને ચીરૂપી ભિક્ષા આપ. * મદનનાં આવાં વચન સાંભળી કેશવને કેપ ચડ્યો. કૃષ્ણ શારંગ ધનુષ્ય ચડાવ્યું. બાણના સમૂહથી આકાશ, ભૂમિ અને દિક્ષ્યને આચ્છાદિત કરી દીધું. કૃષ્ણને આ પ્રમાણે કપ પામેલા જોઈ મદને અર્ધચંદ્ર બાણ મુકી કૃષ્ણના ધનુષ્યને છેદી નાખ્યું. હરિએ બીજું ધનુષ્પ લીધું. કેપ કરી દેવામાં બાણ નાખવા જાય, ત્યાં તે ધનુષ્ય પણ મદને છેદી નાખ્યું. પછી મદન બે –કૃષ્ણ ! તમે ધનુષ્યમાં આવી કુશળતા ક્યાંથી મેળવી ? પૃથ્વી ઉપર યાદવ, ભેજકલ અને પાંડવે પ્રખ્યાત છે, તેઓના પણ તમે સ્વામી છો, શસ્ત્ર તથા અસ્ત્ર વિદ્યામાં કુશળ છે, તે છતાં તમે તમારું ધનુષ્ય યુદ્ધમાં કેમ રાખી શકતા નથી ? મને લાગે છે કે, તમે યુદ્ધ કરી જાણતાજ નથી. રાજાને વેષ લઈ સ્વેચ્છાચારી બન્યા છે. જે એમ હોય તે શી રીતે જીવી શકશે ? અથવા તમારે સ્ત્રીનું શું કામ છે ? મારી આગળથી જીવતા રહી તમારે ઘેર સુખ ભેગ. આ પ્રમાણે ઉપહાસ્યના વચનથી કૃષ્ણને મદને મેણાં મારવા માંડ્યાં, તે P.P: Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ - - 183 TU સાંભળી કૃષ્ણ કોપી કરી બીજું ધનુષ્ય લીધું, અને મને ભેદે તેવા બાણને સમૂહ છોડવા માંડે. ક્ષણવારમાં કામદેવના માયાવી સૈન્યને ભેદી નાખ્યું. પછી મદનના છત્રને, ધ્વજાને, સારથીને અને અને પાડી નાખ્યા. પછી મદન બીજા રથમાં બે અને માયાથી સર્વ સંપાદન કરી લીધું. માયા વડે શું સાધ્ય નથી ? યાદવમાં ઉત્તમ એવા કૃષ્ણ દિવ્ય રથમાં બેસી, વિદ્યાને બોલાવી અગ્નિ બાણ મુ. પ્રલય કાળના અગ્નિ જેવું તે બાણ છુટયું, અને તેણે ચારે તરફ મદનની સેનાને બાળવા માંડી. વાળાઓ અને તણખાઓની વૃષ્ટિ થવા લાગી, દિશાઓ તેઓથી રંધાઈ ગઈ મન્મથે સુવર્ણના જેવી કાંતિવાળા ઉગ્ર અગ્નિને જોયે, મદને વારૂણાસ [ જલામ્ર ] નું સ્મરણ કર્યું, તે હાજર થયું, એટલે શત્રની ઉપર સામું મુકવું. તે બાણમાંથી વપેદની મુશળ ધારાઓ છુટવા માંડી, વિધુતનો પ્રકાશ અને ગર્જના થવા લાગી, ક્ષણ વારમાં તે વડે અગ્નિની જ્વાળાઓ શમી ગઈ. કણે પોતાનું અગ્નિ બાણ શમેલું જોઈ, મહા વેગી વાયુ શસ્ત્રને છોડવું, તેના પ્રચંડ વેગથી ગજેન્દ્ર, અશ્વ, અને ધવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ 184 જકેતુ સહિત રથ પત્રના સમૂહની જેમ ઉડવા લાગ્યા. પછી મદને તામસ બાણ મુક્યું, ભમરાના જેવું નીલ અંધકાર સર્વત્ર વ્યાપી ગયું. તામસ પદાને સ્વભાવ મેહને ઉત્પાદક હોવાથી સર્વ સ્થછે મેહની પ્રવૃત્તિ થઈ રહી.. છે. આ પ્રમાણે વિવિધ જાતનાં દિવ્ય અસ્ત્રાથી તેઓ પરસ્પર એકબીજાને પ્રહાર કરવા લાગ્યા. જે જોઈ ખેચને વિસ્મય થતું હતું. કૃષ્ણ જે કાંઈ યુદ્ધમાં કરતા તે અમેઘ હોય તે પણ છેવટે નિષ્ફળ થતું હતું. તેમાં શું આશ્ચર્ય ! જે દિવ્ય અંશવાળા હેય, અથવા તેવા કુળમાં ઉત્પન્ન થાય તેઓ સર્વ રીતે સમર્થ હોય છે. કૃષ્ણનાં બાણ જ્યારે નિષ્ફળ થયાં ત્યારે પિતે વિલખા થઈ ગયા. પોતાના સૈન્યને વિનાશ થતો જઈ કૃષ્ણ હૃદયમાં ચિંતવ્યું કે, આ શ. બીજી રીતે જીતી શકાય તેવો નથી. આની સાથે તે મલ્લયુદ્ધ કરવું જોઈએ, માટે હું મલ્લયુદ્ધ કરૂં–આવું ચિંતવી દ્રઢ રીતે પરિકર બાંધી કૃષ્ણ બાહુ યુદ્ધ કરવાને તૈયાર થયા. તત્કાલ રથમાંથી ભૂમિ ઉપર ઉતર્યા. પૃથ્વી ઉપર ચરણનો આઘાત કર્યો, તેમના ચરણના આઘાતથી પૃથ્વીમાં મોટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ 185 છિદ્ર પડી ગયાં, અને તેના સાંધા તુટી ગયા, પ્રકૃલિત કમળના જેવું દિવ્ય રૂપ ધારણ કરતા, અને ને ઉગ્ર કેપથી પરિપૂર્ણ થતા એવા કૃષ્ણ, રાતી દ્રષ્ટિ કરી, મદનની ઉપર આવ્યા. મદન પણ પિતાને બદ્ધ પરિકર થયેલા જોઇ, રથમાંથી ઉતરી વેગ વડે તેની સન્મુખ આવ્યું. દિશાઓના ગજેંદ્રના જેવી જેમની આકૃતિ છે, એવા તે બંનેને યુદ્ધની ઇચ્છાવાળા વિમાનમાંથી જોઈ, મદનની માતા અને સ્ત્રીએ નારદજીને કહ્યું, નારદજી ! તમે સત્વર જઈ આ બંનેને યુદ્ધ કરતાં નિવારે, આ બંનેના યુદ્ધથી અમારે મેટી હાનિ થાય છે. તેમનાં વચનથી નારદજી વેગથી ત્યાં ગયા. જ્યાં તે બંને યુદ્ધ કરતા હતા, ત્યાં જઈ તેમની વચ્ચે ઉભા રહ્યા. નારદજી બોલ્યા- અરે માધવ ! તમે આ પુત્રને વિષે શું આરંભ્ય છે? કાલસંવરને ઘેર વૃદ્ધિ પામી, સોળ લાભ મેળવી, સોળ વર્ષે આવેલે આ તમારો પુત્ર પ્રધુમ્ન છે, તે તમને મળવાને આવ્યો છે. પુત્રની સાથે યુદ્ધ કરવું, તે યુક્ત નથી. પછી નારદજીએ મદનને કહ્યું, અરે મદન ! પિતાની સાથે યુદ્ધ કેમ કરે છે ? જગતને પૂજવા યોગ્ય અને સ્નેહના મંદિરરૂપ એવા તારા 28 A0. GU P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ 186 પિતાની સાથે આવી ચેષ્ટા કરવી છોડી દે. નારદજીનાં વચન સાંભળી કૃષ્ણ અતિ પ્રસન્ન થઈ ગયા. મલ્લ યુદ્ધની ચેષ્ટા મુકી, નેહથી મદનની સામે આ વ્યા. પુત્રના આગમનના હર્ષથી અને બલદેવના નાશથી શીઘ્ર અને મંદ ગતિએ ચાલતા કૃષ્ણ મદનની સન્મુખ આવ્યા. કૃષ્ણ આનંદથી જણાવ્યું કે, વત્સ ! અહીં આવ, અને ગાઢ આલિંગન આપી મને સુખ આપ. પિતાનાં આવાં વચન મદનના કણમાં સુધા સિંચનરૂપ થયાં, તેથી તે ઘણો હર્ષ પામ્યો. મનને પ્રસન્ન કરી, સત્વર પિતાને વેષ દૂર કર્યો. વિનયથી આવી કૃષ્ણના ચરણ કમળમાં મસ્તક નમાવ્યું. કૃષ્ણ સ્નેહથી બે બહુ વડે પુત્રને બેઠે કર્યો. અતિ હર્ષથી આલિંગન કરી, ક્ષણ વાર કૃષ્ણ નેત્ર મીંચીને સ્થિર રહ્યા. બંનેના શરીરમાં પુલકાવળી વળી ગઈ. હૃદયની અંદર હર્ષ વ્યાપ્ત થઈ ગયો. જાણે સંમિલિત થયા હોય, તેમ નિશ્ચળ થઈ ગયા. તેમને એવી સ્થિતિમાં ચિરકાળ રહેલા જે, નારદજી પ્રસન્ન ચિત્ત બોલ્યા- વીરે ! કેમ અદ્યાપિ ઉભા છે ? દ્વારકામાં પ્રવેશ કેમ કરતા નથી ? લેક તમને જેવાને ઉત્સુક થઈ રહ્યાં છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ 183. નર નારીઓને ગણ મહેસૂવ કરવા તૈયાર છે, હવે નગરમાં પધારે. નારદનાં આવાં વચન સાંભળી કૃષ્ણ વિશ્વાસ મુકી ગદ્ગદ્ વાણીએ બેલ્યા–નારદજી ! સાંભળે મને પુત્ર મળ્યો—એ સારું થયું, પણ હું બધું. રહિત થઈ ગયો. તેમજ મારૂં સૈન્ય નાશ પામી. ગયું. અમે પિતા પુત્ર બંને બધુ અને સૈન્યથી રહિત થઈ ગયા. તે વિના અમને શોભા કયાંથી મળશે ? હું તેના ઉપર છત્ર ધારણ કરીશ? આવાં માધવનાં દીન વચન સાંભળી નારદજી હસતા હસતા બોલ્યા કણ ! શોક કરો નહિ. તમારા પુત્ર મદને કેઈને માર્યો નથી. ગજ, અશ્વ, અને પેદલમાં કોઈને પીડા કરી નથી. તમારો પુત્ર મદને શત્રુઓને પણ મારે નહીં, તે પછી તે પોતાના પિતાના બન્યુંને અને સન્યને કેમ મેરે ? વિષ્ણુ ! તમે વૃથા દુખ કરશે નહીં. તમારા બંધુ અને સૈન્યને નાશ થયો નથી. પછી નારદે મદનને કહ્યું–મદન .. હવે આવી બાલચેષ્ટા કર નહીં. પિતાની આગળ ચિરકાળ હાસ્ય કરવું, તે શોભે નહિ. ઉત્તમ પુરૂષોને ક્ષણવીરજ હાસ્ય કરવું યોગ્ય છે. તેથી હાસ્ય છોડી દે અને કીર, - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ 188 મનહર ચેષ્ટા કર. સર્વ સૈન્ય અને બધુઓને બેડા કરી તારા પિતાને હર્ષ પમાડ. નારદનાં આવાં વચન સાંભળી મદને માયા ખેંચી લીધી. તત્કાળ હાથી, ઘોડા અને પેદલનું સૈન્ય બેઠું થયું. જાણે સુઈને ઉઠયું હોય, તેમ દેખાવા લાગ્યું. પૃથ્વી ઉપર પડેલા યાદ બેઠા થયા, અને " શત્રુને મારે, પકડે” એમ મુખે કહેવા લાગ્યા. સર્વને યુદ્ધ કરવાની ઇચ્છાવાળા જઈ કૃષ્ણ હસતા હસતા બેલ્યા-બસ થયું, તમારું શર્ય રણભૂમિમાં જાણવામાં આવ્યું છે. મારા એકલા પુત્ર મદને તમને બેશુદ્ધ કરી પાડી નાખ્યા હતા. કૃષ્ણનાં આવાં વચન સાંભળી પાડો વિસ્મય પામી ગયા. કૃષ્ણ ફરીથી કહ્યું—પાંડે ! આ વિધાધરને અધિપતિ, સર્વ વિદ્યાનો નિધાનરૂપ અને માયાથી સવે વિશ્વને જીતનારે કામદેવ છે. તે મારે પુત્ર છે. મને મળવાને આવ્યો છે. કૃષ્ણનાં આવાં વચન સાંભળી, અર્જુન ભીમ વિગેરે પાંડ કે જે ગજું, અશ્વ અને રથ વિગેરે વાહનો ઉપર ચડેલા, તે સત્વર નીચે ઉતર્યા. સ્નેહથી પૂર્ણ થઈ મદનને તે પછી સમુદ્રવિજય તથા બલભદ્ર પ્રમુખ યાદવ P.P. Ac. Gunratnasuri M.S. Jun sun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ પ ક મદન પાસે મળવા આવ્યા. મદને તે સર્વને પ્રણામ " કે. બીજા રાજાઓએ આવી મદનને પ્રણામ કર્યા, અને અતિ હર્ષથી આલિંગન કરી કુશળ પ્રશ્ન છે. મદનને જોઈ સર્વ સંબંધીઓ પરમ હર્ષને પ્રાપ્ત થયા. એવા સ્વજનનાં દર્શનથી કેને સંતોષ ન થાય ? - આ વખતે ભાનુકુમાર સૈન્યમાંથી નીકળી પિતાની માતા સત્યભામા પાસે આવ્યો. સત્યભામાને આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. તેમાં વાટિકા, વન, વાપિકા, રથ, પુષ્યને સમૂહ અને કન્યાના હરણની - સર્વ વાત જણાવી. તે સાંભળી સત્યભામાને ઘણેજ ખેદ થયા. તેણીના મનમાં જે દુઃખ થયું, તે કેવલી વિના કઈ કહી શકે તેવું ન હતું. પછી કૃષ્ણ મદનને પ્રેમથી કહ્યું–વત્સ ! તારી માતાને સત્વર, લઈ આવ. મદન તેને લેવાને ગયે, ત્યારે નારદે હાસ્ય કરી કહ્યું, પૃથ્વીમાં પોતાની સ્ત્રી સર્વને વલ્લભા હોય છે. કૃષ્ણ એમ કહ્યું કે–વત્સ ! તારી માતાને લઈ આવ. પણ એમ કેમ ન કહ્યું કે, તારી માતાને અને તારી સ્ત્રીને લઈ આવ ? નારદનાં આવાં વચન સાંભળી કૃષ્ણ બોલ્યા–નારદજી ! It . - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ 190 આ શું કહો છો ? પુત્રને વધુ ક્યાંથી પ્રાપ્ત થઈ છે. નારદજી બેલ્યા–દુધને પિતાની પુત્રી ઉદધિને ભાનુકુમારના વિવાહ માટે જે મોકલી હતી, તેનું મદને હરણ કરેલું છે. ભિલો વેષ લઇ કારને જીતી લઈ તે કન્યા રુકિમણીની પાસે રાખેલી છે. નારદનાં આ વચન સાંભળી કૃષ્ણને વિશેષ સંતોષ થ. પુનઃ મદનને કહ્યું-વત્સ ! તારી સ્ત્રીને અને માતાને સત્વરે અહીં લાવ. કઠણના કહેવાથી મદને વિમાનને આકાશમાંથી વેગ વડે પૃથ્વી ઉપર ઉતાર્યું. તે અપૂર્વ વિમાન જોઈ સર્વ યાદવે આશ્ચર્ય સાથે હર્ષ પામી ગયા. કિમણ પુત્ર વધૂ સાથે આવી વિનય અને ભક્તિથી વિષ્ણુના ચરણમાં નમી પડ્યાં રુકિમણીને પુત્ર વધૂ સહિત જોઇ કૃણે અમાત્યને કહ્યું કે, મંત્રી ! દ્વારકામાં ઉત્સવ કરાવે. કૃષ્ણનાં વચનથી સંતુષ્ટ થઈ, મંત્રીએ દ્વારકા માં રાજકુમારે મદનનો આગમનત્સવ કરાવા માટે નગરી શણગારવા હુકમ કર્યો. મંત્રીની આજ્ઞાથી લેઓએ દ્વારામતીને શણગારવા માંડી. શેરીઓમાં ચંદનનાં સુગંધી જળનો છંટકાવ થયા, જનું પ્રમા ણ પુર્ષો પુરાવા માંડયાં, ધ્વજા, પતાકા અને તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ 191 - રણથી બજારને શણગારવામાં આવી, ઘેર ઘેર - મંગલ કળશ અને તરીઆ તેરણની રચના કરવા માં આવી. પછી મંત્રીઓએ વિનયથી મસ્તક નમાવી, કૃષ્ણને નિવેદન કર્યું કે, આપની આજ્ઞાથી નગરી સુશોભિત કરવામાં આવી છે. પછી કૃષ્ણ ચડી સ્વારીએ મદનને લઈ મેટા ઉત્સવ સાથે પુરીમાં પ્રવેશ કરવાને ફરવા નીકળ્યા. ઢેલ, તાંસા, નોબત અને સરણાઈના નાદ થતા હતા, મધુર સ્વરનાં વાજિ 2 વાગતાં હતાં, સંગીત સાથે વારાંગનાઓ નૃત્ય કરતી હતી. સાથે સમુદ્રવિજય વિગેરે ઘણા રાજાઓ ચાલતા હતા. મદનને લઈ કૃષ્ણ રાજા આવે છે, એવું જાણું દ્વારકાની નારીઆ સંજમથી વેષમાં વિપરીતતા કરી, તેને જોવા આવી. કોઈ મુખે કજળ, નેત્રમાં કુંકુમ, કાનમાં પુર, અને ચરણમાં કર્ણ ભૂષણએમ વિપરીત રીતે ધારણ કરીને દેડી આવી. કેઈ ગ્રહનું અધું કાર્ય છોડીને, અને કોઈ ભોજન છોડીને આવી. મદનની મનોહર મૂર્તિ જે કામિનીએ આ પ્રમાણે કહેવા લાગી- પુરૂષ મળે તે આ કામદેવ જેવેજ મળો. બીજા કાર જેવા પુરૂષનું શું મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ '192 જન છે? કઈ સગર્ભા સ્ત્રી બેલી– જે મારે પુત્ર થાય, તે તે આ મદનના જેજ થજે. કેઈ કહે– ફકિમણુને ધન્ય છે કે, જેણએ આવા પુત્રને ઉદરમાં રાખે. કૃષ્ણને પણ ધન્ય છે કે, જેના ઘરમાં આ પુત્ર મણિ પ્રગટ થયો. કેઈ બેલી - તે કનક માળાને ધન્ય છે કે, જેણે સ્તન પાન કરાવી, આ સુંદર કુમારને બાલ્યવયથી ઉછે. જગતમાં યાદવનું પુણ્ય પ્રખ્યાત થયું છે, જેમના કુળમાં મદનને અવતાર થયો. દ્વારકાનાં મોટાં ભાગ્ય કે, જેમાં આવા સુંદર કુમાર વિચરશે. સર્વથી ઉદધિ કન્યાનું પુણ્ય વિશેષ પ્રશંસનીય છે કે, આ સુંદર વરની સાથે ઉત્સંગમાં બેસી રમણ કરશે. કેઈ પ્રિઢ સ્ત્રી બલી- સખી ! આ મદનની બીજી વાત જાથવા જેવી છે. એ કૃષ્ણ વાસુદેવના પુત્રને જન્મ વખતેજ કેઈ શત્રુ હરી ગયું હતું. તેને ખદિરા' નામની અટવામાં આવેલા તક્ષક ગિરિ ઉપર એક શિલા નીચે દાખ્યો હતો. કોઈ વિદ્યાધરના નાયકે તેને ત્યાંથી લઈ પિતાને ઘેર ઉછેર્યો છે. આ ચતુર કુમાર પુણ્ય યોગે વિદ્યા અને જાત જાતના લાભ મેળવી, અહિં પિતાને ઘેર આવેલ છે. રૂમિણુના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ (, 193 પુણથી તેને તેના શત્રુઓ મિત્ર થયા છે. વિવિધ જાતના લાભ, આકાશ ગતિ, પુષ્પના ધનુષ્યની પ્રા- પ્તિ અને જગતમાં કીર્તિ સર્વ યાદમાં આ કુમાર વિશ્રા એકલેજ મેળવી છે. દ્વારકામાં ઘણા યાદ રહે છે, પણ કોઈ તેમનું નામ પણ જાણતું નથી. સખીએ. તે સ્ત્રીને કહ્યું, બેન ! તું મને મૂઢ જેવી લાગે છે. વારંવાર શું બડબડે છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એ બધું પુણ્યથીજ પ્રાપ્ત થાય છે. આ મહાવીરે પૂર્વે દુષ્કર તપ કરેલો હશે, તેણે ભાવ પૂર્વક સત્યાત્રને દાન આપ્યાં હશે. એ મહાનુભાવે શ્રી જિન પૂજા કરેલી, અને નિર્મળ ચારિત્ર પાળેલું હશે, તે શિવાય આવી ઉન્નતિ ક્યાંથી મળે? તેણે શુદ્ધ ભાવ વથી ગુરૂ ભક્તિ કરેલી હશે. તે સિવાય આવી વિઘા, સૌંદર્ય અને સંપત્તિ કેમ પ્રાપ્ત થાય ? આ પ્રમાણે લોકોના મુખથી વિવિધ વાર્તા સાંભળતે મદન દ્વારકાના ચટામાં જ હતે. ગજેંદ્ર ઉપર જ ચડેલા મદનને માથે છત્ર ધરવામાં આવ્યું હતું છે તેની બંને બાજુ ચામર વીજાતા હતા, રમણીઓ નાં નેત્રરૂપી પોયણામાં ચંદ્ર સમાન મદન ઉત્સવ રહિત પોતાના પિતાની સાથે માતાના મંદિરમાં આ : સહિત પિતાના ' P.P. Ac. Gunratnasuri M.se Jun Gunaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ 194 વી પહોંચ્યા. સર્વ લક્ષણ સંપન્ન એવા પુત્રને મા તાએ અર્થ પાઘાદિ માંગલ્ય કર્યું. મદનના આગમ નથી દ્વારકામાં સર્વ જનને ઉત્સવ થયા. માત્ર સત્યભામાં અને ભાનુકુમારને થયે નહ. કૃષ્ણ, બલદેવ અને બીજા રાજાઓ કેટલાક દિવસ સુધી રૂકિમણુના મહેલમાં રહ્યા, પછી કૃષ્ણ મંત્રીઓને 'આજ્ઞા કરી કે, પ્રદ્યુમન કુમારના વિવાહના ઉત્સવને સમારંભ કરાવો. તે સાંભળી અને વિનયથી કૃષ્ણને જણાવ્યું કે, મારા પાળક માતા પિતા કાલસંવર અને કનકમાળાની સાંનિધ્યે વિવાહ ઉત્સવ થ જોઈએ. તે સિવાય નહીં. પુત્રના વચનથી કૃષ્ણ કાલસંવર વિદ્યાધરની ઉપર એક દૂત મોકલ્યો. દૂતે જઇ પ્રધુમ્નના વિચાર વિઘાઘર પતિને જણ વા, " રાજા કાલસંવરે કનકમાળાની સાથે વિચાર કરી, દ્વારકામાં જવાની ઈચ્છા કરી, પણ મનમાં લજા થવા લાગી. છેવટે નિશ્ચય કરી મોટું સૈન્ય એકઠું કરી, કન્યાઓના સમૂહ સાથે રતિને તેના પિતા સહિત લઇ, કાલસંવર દ્વારકામાં આવ્યો. તે આવતો સાંભળી મદન પિતાના પિતા કૃષ્ણને સાથે લઈ મે૪ ટી ઠાઠમાઠથી સન્મુખ આવ્યું. કાલસંવર અને, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun radhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ - કનમાળાના ચરણમાં મદન નમી પડ્યો. કૃષ્ણ ) કાલસંવરને અને રુકિમણું કનકમાળાને અતિ સ્ને' હથી મળ્યાં. કૃષ્ણ મોટા ઉત્સવ સાથે કાલસંવરને નગર પ્રવેશનો ઉત્સવ કરાવ્યો. ભક્તિ પૂર્વક તેની ઉત્તમ પ્રકારની બરદાસ કરવામાં આવી. પછી હારકા નગરીમાં મદનના વિવાહ મહોત્સવેનો સમારંભ : કરવામાં આવ્યા. કેઈ ઠેકાણે મનહર વાજિંત્ર વાગતાં હતાં, કેઈ ઠેકાણે વારાંગનાઓનાં ગીત સાથે નૃત્ય થતા હતા, કોઈ સ્થળે પતાકાઓ અને કઈ સ્થળે તે રણની રચના કરવામાં આવી હતી. ગજેછે, અશ્વ, અને રથની ઠઠ જામી હતી, છત્ર અને ચામર શોભી રહ્યાં હતાં. લગ્નનો દિવસ આવ્યો, એટલે મદને અષ્ટ પ્રકારી પૂજાથી શ્રી જિનેંદ્ર ભગવંતની પૂજા કરી. પછી તે મંડપમાં આવ્યો. વરઘોડા માટે ઉત્તમ રીતે શણગારેલે અશ્વ હાજર. થયે, એટલે સર્વ રાજાઓની સમક્ષ મદને કહ્યું કે, મારી અપર માતા સત્યભામાના કેશની વેણી અહિં લાવો તે, તે ઉપર પગ મુકી હું વરઘોડે ચડીશ.' કારણ કે બલદેવ કાકાની સમક્ષ મેં એવી પ્રતિજ્ઞા કરી છે. લોકોના મુખથી મદનના આ શબ્દો સાંભળી 1 . T P.P. Coolpratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ છે ઉત્તમ સ્વભાવનાં રૂમિણીએ આવી મદનને કહ્યું કે પુત્ર ! આ પ્રમાણે કહેવું યુક્ત નથી. તું અહિં આવ્યો ત્યારેજ સત્યભામાનું મસ્તક મુંડાઈ ગયું છે, અને તેને ગધેડા ઉપર ચડાવ્યા જેવું કર્યું છે, હવે વધારે કરવાની જરૂર નથી. રૂકિમણીનાં વચનથી મદન શાંત થઈ ગયો. તે ઉત્તમ અશ્વ ઉપર ચડે, અને યાચકોના વાંછિત-- ને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ જેવો થઈ ચાલવા લાગ્યા. રાજા કાલસંવર અને કૃષ્ણવાસુદેવ વિવિધ ઉત્સવ કરતા તેની સાથે ચાલતા હતા. મદન રમણીય વનમાં આવ્યા, ત્યાં રતિની સાથે તેનો વિવાહ કરવામાં આવ્યું. જેમાં સ્વજનેને સુખકારી આનંદ થયો હતા. કામ અને રતિનો વિવાહ થઈ રહ્યા પછી મદન ઉદધિકન્યાવિગેરે પાંચસેને આઠ રાજ કન્યાઓ ની સાથે પરણ્યો હતો. સર્વને પરણ્યા પછી મદને મોટા ઠાઠમાઠથી નગરીમાં પ્રવેશ કર્યો. કૃષ્ણવાસુદેવના કહેવાથી વિદ્યાધરએ તે પ્રસંગે મેટે મહત્સવ કર્યો હિતે. વિવાહ પ્રસંગે આવેલા સ્વજન, પરજન અને વિધાધરને કેટલાક દિવસ રેકી કૃષ્ણ યોગ્યતા પ્રમાણે પૂજા કરાર કર્યો. એક વખતે કાલસંવર વિધા Ac. Gunratnasuri M.S. no cunrainasurim.s. .. Jun culte Jun GurtAaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ વિનયથી બે હાથ જોડી કૃષ્ણને કહ્યું–વાસુદેવ ! હવે કૃપા કરી મને રજા આપે તે, હું સર્વ પરિવારને લઈ મારા નગરમાં જાઉં. તેના અતિ આગ્રહથી કૃષ્ણ રજા આપી અને યાદવેની સભા ભરી તેમને સારે પિશાક ભેટ કર્યો. કૃષ્ણ સર્વની સમક્ષ કહ્યું કે, મિત્ર કાલસંવર ! હું તમારો આભારી છું. મારા પુત્રને તમે પુત્રવત પાળી ઉછે છે, તેથી આ મદનકુમાર તમારો પહેલો પુત્ર છે, એમ જાણજો. રાણી કનકમાલાનો પણ રૂઠિમણુએ ઉત્તમ પિશાક આપી સત્કાર કર્યો. મહા મલ્યવાળાં વસ્ત્રાભરણ આપી તે વિદ્યાધરીને પૂર્ણ સંતોષ પમાડી. પછી તે વિઘાધરો સર્વ પરિવાર સાથે પિતાના દેશ તરફ વિદાય થયા. કૃષ્ણ વાસુદેવ તથા રૂકિમણું તેમને ઘણે દૂર વલેટાવા ગયાં. મદનકુમાર પણ તે પાલક માતા પિતાની સાથે ઘણે દૂર વલટાવા આવ્યો, અને છેવટે તેમના ચરણકમળમાં નમી વિનય કરી પાછો વળ્યો. મદન દ્વારકામાં આવ્યો. વિવાહ ઉત્સવ સમાપ્ત થઈ રહ્યા. મદનના મેળાપથી કૃષ્ણ અને રેકિમણીને અતિ આનંદ થયે. યાદ, ભેજગે અને પાંડવ પ્રધાનના વિવાહથી ખુશી થયા, નારદ .P.A. Gunratnasuri M.S. Jun.cun Aaradhak. Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ . 198 - 198 મુનિને સર્વ કાર્ય સિદ્ધ થવાથી સંતોષ થયો. પછી નારદમુનિ સર્વની રજા લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. મદન સુંદર સ્ત્રીઓના મુખરૂપ કમળમાં ભ્રમર સમાન થઈ રાજ વૈભવ ભેગવવા લાગે. - ઇર્ષાથી દગ્ધ થયેલ સત્યભામાં મદનનું આગમન અને તેને વિવાહ જોઈ અતિ દુઃખી થઈ હતી, તેના હૃદયમાં અતિષે ખેદ થતો હતો. તેણીએ પણ સર્વ લક્ષણવાળી રાજકન્યાની માગણી કરી ભાનુ, મારને વિવાહ કર્યો હતે. ભાનુકુમાર પણ વૈભવ સુખ ભેગવવા લાગ્યો. કૃષ્ણનું રાજકુટુંબ સ્વસ્થ. થઈ વત્તવા લાગ્યું. સર્વ પૃથ્વી ઉપર પ્રઘનની કથા. પ્રવર્તે. દ્વારકામાં શેરીએ શેરીએ અને ઘેર ઘેર પ્રદ્યુમ્નની જ ચર્ચા થવા લાગી. બલવાન અને પિતાના ધાર્મિક પુણ્યના પ્રભાવથી સર્વ વાંછિત. પ્રાપ્ત કર્યા. મનુષ્ય સ્વજનને સમાગમ, વાંછિત, અર્થ અને દેવતાને ભેગવવા યોગ્ય એવાં સુખ જે મેળવે છે, તે પુણ્યરૂપ કલ્પવૃક્ષનાં ફળ છે. ધર્મથી અનેક પ્રકારની શુદ્ધતા થાય છે, જગતમાં નિર્મળ યશ વધે છે, સૌજન્ય સંપાદન થાય છે, શત્રુઓને ક્ષય થાય છે, અને વિવેકાદિ ગુણ પ્રાપ્ત થાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Truse Page #205 -------------------------------------------------------------------------- ________________ 199 તેથી ભવિપ્રાણીઓએ શ્રીજીનેંદ્ર ભાષિત ધર્મનું સેવન કરવું. જે ધર્મ સંસારનાં દુખનું હરણ કરવા સમર્થ થાય છે. ___ इति श्री प्रद्युम्न चरिते आचार्य श्री सोमकीर्ति विरचिते * प्रद्युम्न युद्ध स्वजन संग विवाहोत्सव वर्णनो नाम gવા સર્ગઃ | सर्ग- 12 मो. - પ્રધુમ્ન કુમાર્ગના પુર્ણયનું ફળ. * પ્રદ્યુમ્નકમાર દ્વારકામાં સુખ સાગરમાં મગ્ન થઈ રહ્યા છે. હવે તેના પર્વ ભવનો અનુબંધુ કૈટભ કે જે દેવલેકે ગયેલ છે, તેનું દિવ્ય ચરિત્ર કહેવામાં આવે છે. કેટભ દેવલોકમાં રહેલો છે. દેવતાઓ તેની સેવા કરે છે. એક વખતે તેને P.P. Ac. Gunratnasuri.M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ * 200 શ્રીજીને ભગવતને વંદના કરવાની ઈચ્છા થઇ, વિદેહ ક્ષેત્રમાં પૂર્વ દિશા તરફ " પુંડરિકણી છે નામે વિશ્વ વિખ્યાત નગરી છે. તેમાં " પદ્મનાભિ : રાજા રાજ્ય કરે છે. તે નગરીમાં જઈ તેણે તીર્થક૨ પ્રભુના ચરણમાં વંદના કરી, પછી પ્રભુના મુખમાંથી ધર્મને બોધ શ્રવણ કર્યો. પ્રભુની દેશના પૂર્ણ થઈ એટલે કેટભદેવે પોતાના પૂર્વ ભવ વિષે પ્રશ્ન કર્યો–હે જગત્પાલ ! હે વિશ્વવલ્લભ ! હે વિશ્વપતિ ! મને મારા પૂર્વભવની કથા કહે. પ્રભુ બેલ્યા–દેવતા ! સાવધાન થઈ સાંભળ. પછી જ્ઞાનીપ્રભુએ બ્રાહ્મણના ભવથી માંડીને દેવતાના ભવ સુધીને સર્વ વૃત્તાંત એંધાણ સાથે તેને કહી સંભળાવ્યો. પિતાના બધા ભવ સાંભળી દેવતાએ વિનયથી પુછયું, ભગવંત ! મારો ભાઈ મધુ હમણ કયાં છે ? પ્રભુ બેલ્યા– ભદ્ર ! દ્વારકા નગરીમાં કૃષ્ણ તથા રૂકિમણીથી “મદન” નામે તે ઉત્પન્ન થયા છે. દેવતા બેલ્યો– એ અગ્ર અંધુની સાથે મારે શું થશે કે નહીં ? પ્રભુએ કહ્યું, તમારા બંને ભાઈઓને સમાગમ અવશ્ય થશે. તું પણ ઉષ્ણ વાસુદેવને પુરો થઇશ. આવાં પ્રભુનાં વચન P.P: Ac. Gunratnasuri M.S. Jun GF Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ 201 (સાંભળી તે દેવતા હર્ષ પામ્યા. પછી તે પ્રભુને ભક્તિથી વંદના કરી, ત્યાંથી નીકળી દ્વારકામાં આવ્યો. કૃષ્ણવાસુદેવની સભામાં આવી કૃષ્ણને પ્રણામ કરી તે દેવતા બોલ્ય–વાસુદેવ ! સાવધાન થઈ મારું વાક્ય સાંભળે. અલ્પ સમયમાં હું તમારે પુત્ર થવાનો છું. હું પણ મદનના જે સર્વને વલ્લભ અને સ્ત્રીઓના હૃદયને ચોરનારો થઇશ. અમુક દિવસે તમારે સ્ત્રીની સાથે રહેવું. એમ કહી તેણે મણિથી પ્રકાશિત અને તેજથી પ્રદીપ્યમાન કેટી સૂર્યના જે એક હાર આપ્યો અને કહ્યું, કૃષ્ણવાસુદેવ ! આ સંદર હાર તમારે મારી માતાને શુભ મુહુર્ત આપો. આ હાર બીજા જનને દુર્લભ છે. આ પ્રમાણે કહી તે દેવતા પિતાના વિમાન પ્રત્યે ચાલ્યો ગયો. તેના જવા પછી કૃષ્ણ હર્ષથી ચિંતવ્યું કે, આ દેવતા મદનને અનુજબંધુ થશે, પણ તેને કઈ સ્ત્રીમાં હું અવતાર આપું ? એમ વિચાજેતા કૃષ્ણને સુર્યું કે મદનની સાથે સત્યભામાને દ્વિષ છે, તેથી આ દેવતાને સત્યભામાના ઉદરમાં ઉતારું, કે જેથી તેમને અત્યંત પ્રીતિ થાય. આવું ચિતવી કણે તે વાતનો નિશ્ચય કર્યો. આ વિચાર P.P.S. Guhratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ - 202 ગુપ્ત રાખ્યો. કેઈને જણાવ્યો નહિ. દૈવયેગે ચતુર મદનકુમારે એ વૃત્તાંત કઈ દ્વારા જાણી લીધા. પિતાના બન્ધને ભવ અને તેણે કરેલ હારનું અર્પણ ઇત્યાદિ સર્વ વૃત્તાંત જાણ મદનને આશ્ચર્ય થયું. પછી તે પોતાની માતા પાસે આવ્યો. એકાંતે આવી વિનયથી આ પ્રમાણે કહ્યું, માતા ! મારે એક હિતકારી વચન સાંભળે. મારે પૂર્વને “કૈટભ” નામે અનુજબધુ સાત ભવ સુધી મારી સાથે ભમ્યો હતે. તે હાલ સ્વર્ગલોકમાં દેવતા થઈ રહેલે છે. તે થોડા સમયમાં કૃષ્ણવાસુદેવને પુત્ર થઈ અવતરવાને છે. તે કૃષ્ણની કોઈ પણ સ્ત્રીમાં અવતરશે. આવા જિન ભગવંતનાં વચન મારા સાંભળવામાં આવ્યાં છે. જિન વચન મૃષા થતાં નથી. વળી મેં સાંભળ્યું છે કે, તે પુત્ર સત્યભામાને ને આપવા કૃષ્ણની ઇચ્છા છે. માતુશ્રી ! જે તે સર્વ ગુણ સંપન્ન પુત્રની તમારે ઈચ્છા હોય તે, હું તે દેવતાને તમારા ઉદરમાં પુત્રરૂપે ઉતારૂં. તેમાં કઈ જાતને સંશય રાખશે નહીં. મદનનાં વચન સાંભળી રૂમિણી બેલ્યાં–વત્સ ! એ કાર્ય તારાથી કેમ થઈ શકશે ? આ કામ કદિ પણ તારે આધીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ 203 નથી. મદન બોલ્યો–માતા ! શંકા રાખે નહીં. હું તમને સત્યભામાને રૂપે બનાવી દઉં, અને કૃષ્ણને તમારી પાસે મોકલું. તે સાંભળી રૂકિમણીને ખાત્રી થઈ. તેણે હાસ્ય કરી કહ્યું–પુત્ર ! તારા, T વિચારથી હું સંતુષ્ટ થઈ છું. મારે તે તારા જે પુત્ર છે એટલે બસ છે. બીજા પુત્રની ઈચ્છા નથી. સૂર્યની આગળ બીજા પ્રકાશી પદાર્થની શી જરૂર છે ? વત્સ ! જો તું મારો આજ્ઞાંકિત પુત્ર છે તે, મારા કહેવા પ્રમાણે કર, મારે જાંબુવતી નામે એક બીજી પત્ની છે, તે મને ઘણી પ્રિય છે. તેના - ઉદરમાં એ પુત્રનો અવતાર થાય તેમ કર. તે સ્ત્રીની: સાથે કૃષ્ણને વિરોધ છે, એથી તે સ્ત્રી દુખી છે. ઉત્તમ પુરૂષોની વિભૂતિ પરોપકાર માટે હોય છે. જો કેઈ ઉપાયે બને છે, તેનું દુઃખ નિવારણ કર, મદને માતાનું વચન માન્ય કર્યું. પછી તરતજ રેકિમણીને નમી જાંબુવતીને ઘેર ગયો. ત્યાં તેણે એકાંતે જાંબૂવતીને આ વૃત્તાંત જણાવ્યો. તે સાંભળી જાંબૂવતીએ કહ્યું-વત્સ ! કૃષ્ણની સાથે મારે વિરોધ છે, તે કૃષ્ણથી મારે પુત્રને સંભવ કેવી રીતે થાય ? પછી મદને પોતાની વિદ્યા શક્તિનું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ 204 સામર્થ્ય જાંબુવતી આગળ ખુલ્લું કર્યું. તે સાંભળી સંતુષ્ટ થઈ જાબુવતી બેલી-વત્સ ! તું પરોપકારી છું. જેમાં રૂચે તેમ કર. પછી મદન ત્યાંથી પિતાને સ્થાને ગયે, અને સમયની રાહ જોઈ એક ચિત્તે, તત્પર રહે. છે આ અરસામાં લેક પ્રિય વસંત ઋતુ પ્રાપ્ત થઈ, આમ્ર વૃક્ષોને મંજરી આવી, કાયલ પક્ષી ટીકા કરવા લાગ્યાં, કેશુડાનાં વૃક્ષે વિયેગીના હૃદયની જેમ પુષિત થયાં, ભમરાઓના ગુંજારવ માનવતી સ્ત્રીઓના માનને ભાંગનારા થઈ પડયા. આ સમયે કૃષ્ણવાસુદેવ ચૈત્ર માસની શુકલ દશમીએ સત્યભામાને આવવાનું કહી, વનમાં ક્રીડા કરવા લાગ્યા. ત્યાં રેવત [ ગિરનાર ] ગિરિ ઉપર કૃષ્ણ ક્રીડા માટે એક પુષ્ય ગૃહ બનાવ્યું, અને ત્રણ દિવસ સુધી પુત્રની ઈચ્છાથી તે સત્યભામાની રાહ જોઈ રહ્યા સત્યભામાં કૃષ્ણના કહેવરાવવાથી અતિ હર્ષ પામી ત્રણ દિવસ પછી વનમાં જવાને તૈયાર થવાનાં હતાં, આ અરસામાં ચતુર મદન જાંબુવતીને ઘેર ગયે, અને રૂપને ફેરવી આપે તેવી એક મુદ્રિકા તેને આપી મુદ્રિકાના પ્રભાવથી પિતાનું રૂપ બદલાવી સત્યભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #211 -------------------------------------------------------------------------- ________________ ર૦૫ માનું રૂપ કર્યું. પછી તે સુંદર રૂપ દર્પણમાં જોઈ, જાંબુવતી આશ્ચર્ય સાથે પરમ આનંદને પ્રાપ્ત થઈ. મદને સૂચના આપી કે, માતા ! જ્યારે કાર્ય સિદ્ધિ થાય, એટલે તમારે પાછું તમારૂં મૂળ રૂપ ધારણ કરવું. મદનની આવી સૂચના ધ્યાનમાં લઈ, જબુવતી તાવદાનમાં બેશી અલ્પ પરિજન સાથે રેવતાચળ ઉપર આવી. ત્યાં જઈ કૃષ્ણને મળે, અને તેના ચરણ કમળમાં પ્રણામ કર્યા. કૃષ્ણ તેને જોઈ ખુશી થયા. તેને સત્યભામા જાણી કૃષ્ણ બોલ્યાદેવી ! તમે અહિં આવ્યાં તે સારું કર્યું. થોડા સમયમાં તમારા ઉદરમાં કામદેવને અનુજ બંધુ અને વતરશે. આ વૃત્તાંત મદનના જાણવામાં આવ્યું નથી, એ મને નિશ્ચય છે. આ પ્રમાણે કહી કૃષ્ણ તેની સાથે ક્રીડા કરી. સત્યભામારૂપે જાંબુવતી હાવભાવ તથા વિલાસથી કૃષ્ણની સાથે રમી. રતિ કીડા થઈ રહ્યા પછી પેલે કૈટભદેવ દેવલોકમાંથી ચવી તે * જાંબુવતીના ગર્ભમાં અવતર્યો. “પુણ્યથી શું પ્રાપ્ત . નથી થતું ?" પછી કૃષ્ણ. દેવતાએ આપેલ દિવ્ય હાર જાંબવતીના કંઠમાં પહેરાવ્યો. હાર પહેએ પછી જાંબવતીએ પિલી મુદ્રિકા આંગળીમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ 206 ઉતારી પિતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું. જાંબુવતીનું રૂપ જોઈ કૃષ્ણ આશ્ચર્ય પામી ગયા, અને વારંવાર તેનું ચિતવન કરવા લાગ્યા. કૃષ્ણ વિચાર કરી પુછયું, જાંબુવતી ! તમને શું મદન મળે હતો? તેણે પોતાની વિદ્યાના પ્રભાવથી આ શરીર નિર્માણ કરેલું હશે. જાંબુવતી કૃષ્ણના ચરણ કમળમાં નમીને બોલી- નાથ ! પધાર, હવે મારી ઉપર કૃપા કરે. પૂર્વ કોપ છોડી - કૃષ્ણ બેલ્યાદેવી ! હવેથી તારી સાથે કેપ છોડી દઉં છું. આ જથી તું મારે પ્રાણથી પણ પ્રિય છે. મેં સત્યભામાને પુત્ર આપવાને ચિંતવ્યું હતું, પણ દૈવે તે અન્યથા કર્યું. પોતાના કર્મથી પ્રેરાએલો માણ સ શું કરી શકે? સર્વદા છળને શોધનાર દૈવ પિતાનું કામ સફળ કર્યા વગર રહેતો નથી. પ્રિયા તારા પુણ્યથી “શાંબ' નામે વિખ્યાત એક દિવ્ય કુમાર તને થશે, જે જગતને વંદનીય થઈ પડશે. સ્વથાન પ્રત્યે મેકલી. હવે અહીં સત્યભામાં કૃષ્ણના બોલાવવાથી ગર્વ અને હર્ષ ધારણ કરતી સ્નાન કરી, તૈયાર થઈ. અંગે ઉત્તમ પ્રકારનાં આભૂષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #213 -------------------------------------------------------------------------- ________________ 203 ધારણ કરી શિબિકા ઉપર બેસી, ઘણું પરિવાર સાથે રેવતગિરિ પ્રત્યે જવા નીકળી. જોવામાં પિતે તે માર્ગે જતી હતી, ત્યાં જાંબુવતી પરિવાર સાથે તેને સામી મળી. જાંબુવતીને તાવદાન આવતે ઇ, સત્યભામાએ પોતાના પરિજનને પુછયું, આ શિબિકામાં બેસી મારી સામે કેણ આવે છે? પરિવારે તપાસ કરી કહ્યું, દેવી ! એ જાંબુવતી આવે છે. સત્યભામા બોલ્યાં એ નનામી ક્યાં ગઈ હશે? ત્યાં જાંબુવતીને મેન પાસે આવ્યો, એટલે સત્યભામાં બોલી– પાપિણી ! ડાબી તરફ ચાલજે. જાંબુવતી બોલી– અરે ગણિી ! હે શઠા ! સાંભ૧. જે પર્ણ હોય, તેને જે રિક્ત–ખાલી સામું મળે તો ખાલી હોય, તે ખસી માગ દે, અને પૂર્ણ હોય તે સીધું સ્થાને જાય છે. જાંબુવતીનાં વચન સાંભળી પોતાને કાળક્ષેપ થશે એવું ધારી, સત્યભામાં ઉત્તર આપ્યા વગર ચાલી, અને કૃક્ષની પાસે આવી. કુશને રતિ સ્થાનમાં રહી માર્ગ સામું જોયું, ત્યાં ઘણા પરિવાર સાથે આવતી સત્યભામાને જોઈ કને તેને પણ શમ્યા ઉપર બેસાય, પછી મધુર ભાષણથી રંજિત કરતા કહ્ન તેની સાથે પણ પ્રેમ } P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ 208 પૂર્વક રમ્યા. શીતળ પવનથી રતિશ્રમ શાંત થત હત, મણિમય આભૂષણના શબ્દ સાથે રતિ કુજિતથતાહતા, કામવિકારને લઈ દંપતિના લલાટ ઉપરથી વેદ બિંદુ ટપકતાં હતાં. રમણીને રમણના શ્રમથી શ્વાસ વિશેષ થતો હતો. સુરતક્રિયાને અંતે કઈ દેવ સ્વર્ગમાંથી ચવીને પુણ્ય મેગે સત્યભામાના ઉદરમાં ગર્ભરૂપે આવ્યો. કૃષ્ણ સત્યભામાને ખુશી કરવા કે બીજો હાર અર્પણ કર્યો. તે હાર પહેરી સત્યભામાં હર્ષ પામી. પ્રાણી માત્ર ભાગ્યને અનુસાર સર્વ પ્રાપ્ત કરે છે. - કૃષ્ણ વાસુદેવ તે પછી સત્યભામાની સાથે મહેત્સવ પૂર્વક દ્વારકામાં આવ્યા. બંને સ્ત્રીઓના ગર્ભ અનુક્રમે વધવા લાગ્યા. સર્વ યાદવેના મનમાં આનંદ થયે. સત્યભામા અને જાંબૂવતીના ગર્ભ વધવાથી મદનને અને ભાનુકુમારને પણ આનંદ થવા લાગ્યો. તે ગર્ભના પ્રભાવથી સમૃદ્ધિ વૃદ્ધિ પામી. સુખ, હર્ષ, ધન અને ધાન્યની સંપત્તિ વધવા લાગી. જાંબુવતીના ગર્ભની વાત સાંભળી સત્યભામાને ચિંતા થઈ કે, તેના ગર્ભમાં પણ કઈ દેવ હશે. ભલે ગમે તે હોય, પણ મારા ઉદરમાં તે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ 209 | ઈ દેવલોકમાંથી ચવેલો દેવ છે. તેના ઉદરમાં તે કોઈ સામાન્ય હશે, તેનું મારે શું કામ છે? વળી તેણીએ ચિંતવ્યું કે, જે મારા ઉદરમાં મદનને પૂર્વ અનુજબન્યુ હોય તે, તે મારી ભક્તિવાળા કેમ નહીં થાય ? આમ પ્રતિદિન ચિંતવતી સત્યભામાને ગર્ભને નવ માસ પુરા થયા. શુભ દિવસે, શુભ મુહુર્ત અને શુભ લગ્ન જાંબુવતીએ એક સુંદર અને મનોહર પુત્રને જન્મ આપ્યો. એ કુમારની આકૃતિ ઘણી સુંદર હતી, મણિમય તેજ તેની આસપાસ ફુરી રહ્યું હતું, તેના શરીરનો વર્ણ નીલ હતા, તે સર્વ લક્ષણોથી સંપૂર્ણ અને સર્વ અવયવમાં સુંદર હતું. જાંબુવતીને આ પુત્રનો જન્મ થયો, તે સમયે કૃષ્ણ રાજાના સારથિ પદ્મના. ભને ઘેર " નામે એક પૃત્ર જો . કૃષ્ણના “વીર' નામના મંત્રીને ઘેર “બુદ્ધિસેનક' નામે પુત્ર થયો, અને તેના ગરૂડકેતુ’ નામના સેનાપતિને ઘેર જ્યા” નામે પુત્ર થયો. આ ત્રણ કુમારો એક તેવસે જન્મ્યા. તેઓની સાથે મદનના અનુબ્ધનો જન્મ હોવાથી મોટા ઉત્સવો કરવામાં આવ્યા, દાન આપવામાં આવ્યાં, - - Ac. Gumratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ રા', " અને જિન મંદિરમાં પૂજા ભણવામાં આવી. આ ઉત્તમ પ્રસંગે કારાગૃહમાંથી બંદીવાનને છોડી મુકવામાં આવ્યા. કૃષ્ણ પિતાએ સ્વજનની સાથે મળી તેનું “શાંબ " એવું નામ પાડ્યું. તે પછી સત્યભામાએ ઉત્તમ લક્ષણવાળા અને કાંતિથી ભાનુને જીતનારા એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ “સુભાનુ પાડયું. બંને ભાઈઓ સર્વ લેકને પ્રિય, રમણીય વેષને ધરનારા, પૂર્ણ ચંદ્રના જેવા મુખવાળા અને કમળ જેવા નેત્રવાળા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. સર્વ યાદવની સ્ત્રીઓના કર કમળમાં લાલન થતા એ કુમારે ભ્રમરાની જેમ યદુ સ્ત્રીઓના નયન કમળમાં રમતા હતા. લક્ષણ વાળા તેઓ એક કરમાંથી બીજા કરમાં સંચાર કરતા હતા. વિવિધ જાતનાં આ ણે તેઓ ધરતા હતા. અનુક્રમે નપુરમાં ઘુઘરીઓના ઇવનિ સાથે તેઓ મંદમંદ ચાલવા લાગ્યા. મદન અને ભાનુકુમાર જેઓ મોટા હતા, તેમાંથી મદન શાંબ કુમારને અને ભાનુ સુભાનને પ્રતિદિન ભણાવતા હતા. સવિદ્યાની સાથે તેઓને પિતપો. હું કલા કૌશલ્ય દશાવતા હતા. અલ્પ સમયમાં તે તેઓ બંને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ = " 211 - વિઘા કળામાં પ્રવીણ થઈ ગયા. બાલ્યવય પૂર્ણ કરી હવે ચીવન વયના આરંભમાં તેઓએ પ્રવેશ કર્યો. એક વખતે મિત્રોથી વીંટાએલા શાંબ તથા સુભાનુ બંને કૃષ્ણની સભામાં આવ્યા. વિચિત્ર પુ ની માળા ધારણ કરતા બલદેવ તથા પાંડેના પત્રોથી વિરાજિત એવા તે બંને એ કૃષ્ણના ચરણમાં અને બીજા જે પૂજ્ય જન સભામાં બેઠા હતા, તેમને પ્રણામ કર્યા. તેમાંથી શાંબકુમાર મદનની પાસે અને સુભાનુકુમાર ભાનુકુમારની પાસે બેઠે એ સર્વ સભાજનોએ જોયું, તે વખતે બલદેવ પાંડ- તેની સાથે ધૂત ક્રીડા કરતા હતા, અને કૃષ્ણ તટસ્થ રહી જતા હતા. તે સમયે પાંડે અને બલદેવ આ સુંદર વેષવાળા બંને કુમારને જોઈ બેલ્યાકુમારે ! આવ, તમે પણ કીડા કરે. કુમારે નમન. કરી બેલ્યા- પૂજ્ય ! તમે વડીલ કાંડા કરતા હૈ, ત્યાં અમારી યોગ્યતા નથી. જ્યારે તેમણે અતિ આગ્રહ કર્યો, એટલે શાંબ અને સુભાનું મદન તથા ભાનુના મુખની સામે જોવા લાગ્યા. તેમણે ઇચ્છા બતાવી, એટલે તેઓ બંને યાદ અને કૃષ્ણની સમુખ ત રમવા લાગ્યા. તેમણે પ્રથમ એક કેદી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ 212 સુવર્ણને દાવ માં, તેમાં શાંખકુમારે ભાનુકુમારના અનુજ સુભાનુને જીતી લીધો. મદન બેલ્યોહવે લાભ થયે છે, ફરીથી રમશે નહીં. જુગારને એ માર્ગ છે કે, લાભ મળ્યા પછી વિશેષ રમાય છે. પછી ભાનુએ સત્યભામા પાસેથી એક કોટી ધન લાવીને સુભાનને આપ્યું. સત્યભામાં પિતાની યાસેથી કેટી સુવર્ણ ધન ગયું, એમ જાણી તેણીએ પિતાના એક કુકડાને વાદ યુદ્ધ કરવાને સભામાં મોકલ્યા. તે સાથે કહેવરાવ્યું કે, જે શબકુમારને કુકડે મારા આ કુકડાને જીતી લે છે, હું અવશ્ય બે કટી સુવર્ણ આપીશ. તે સાંભળી શબે મદનના મુખ સામે જોયું. પછી મદને એક માયાવી કુકડે બનાવ્યો, અને તે ત્યાં હાજર કર્યો. સત્યભામાનો કુકડો પોતાની સ્ત્રી કુકડીના વિરહથી આકુળ હતા. પછી સર્વ સભાજન સમક્ષ તેમનું યુદ્ધ ચાલ્યું. શાબકુમારના કુકડાએ સત્યભામાના કુકડાને જીતી લીધે. સભા વચ્ચે શાંબ બે કોટી સુવર્ણ જીતી ગયે. તે બે કેટી ધન લઈ શબે મદનની આજ્ઞાથી વાચકોને આપી દીધું. સત્યભામા વિલખી થઈ ગઈ. પછી તેણીએ એક રૂપવાળું, સુગંધી અને બીજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #219 -------------------------------------------------------------------------- ________________ 213 લભ એવું ફળ મેકવ્યું. જે શાંબ આ ફળને જીતવાને સમર્થ થાય, તે હું ચાર કટી સુવર્ણ આપીશ. કામદેવના બળથી શાંબ કુમાર તેને પણ જીતી ગયે, અને ચાર કેટી સુવર્ણ દ્રવ્ય સત્યભામા પાસેથી લીધું, અને તે પણ યાચકોને વહેંચી આપ્યું પછી વિલખી થએલ સત્યભામાએ બે વસ મોકલ્યાં, અને કહ્યું કે, જે શાંબ આ વસ્ત્રને જીતે તે, હું આઠ કોટી સુવર્ણ હારૂં. શાબમારે મદનના મુખ કમળ તરફ જોયું. પછી મદને માયાવી બે વસ્ત્ર સામાં રાખ્યાં. સવર્ણ તંતુના રચેલાં તે વસ્ત્ર અગ્નિના કુંડમાં પણ બન્યાં નહીં, તેથી તેણે સત્યભામાનાં બે વસ્ત્રને હરાવી દીધાં. નિસ્તેજ થએલ સત્યભામાએ આઠ કોટી સુવર્ણ શબને આપ્યું, અને શાબે તે અર્પણ કરી દીધું. પછી સત્યભામાએ એક હારને દાવ કર્યો, અને તેમાં સેળ કેટી સુવર્ણ આપવાનું પણ કર્યું. મદનના પ્રભાવથી શાંબે તે હારને પણ જીતી લીધો. પછી સત્યભામાએ બત્રીશ કીટીસુવણના પણની સાથે બે કંડલ સભામાં મોકલાવ્યાં ગામના પ્રસાદથી શાંબકુમારે તે બંને કુંડલ પણ જીતી લીધાં, અને બધું દ્રવ્ય લઈ યાચકોને વહેંચી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ 114 દીધું. પછી ક્ષેભ પામી સત્યભામાએ ચોસઠ જેથી સુવર્ણની સાથે કસ્તુભમણિ સભામાં મોકલાવ્યો. કામની સહાયથી મદને તેને પણ હરાવ્યું. તે ધન લઈ કીર્તિને માટે લેકોને આપી દીધું, આથી શાબમાર સર્વ લેકોને પ્રિય થઈ પડયો. આ લેકમાં દાતાર કેને પ્રિય ન થાય? પછી સત્યભામાએ પ્રથમના દ્રવ્યથી બમણું દ્રવ્ય સાથે રાખી એક સુંદર અશ્વ મેક. મદને સર્વની સાક્ષીએ શાબને એક સર્વ લક્ષણવાળ ઉત્તમ અશ્વ મગાવી આપ્યા, મદનના માયાવી છે તે અશ્વને જીતી લીધું. સત્યભામાને સર્વ ધન શાંબ કુમારને તક આપવું પડ્યું. તે પછી સત્યભામાએ કેપ કરી એક સૈનિકને મોકલ્યો. તેણે આવી સભા વચ્ચે કહ્યું કે, “શાંબકુમાર મને છતે. ' તે સાંભળી શાંબકુમારના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ. શાબના મુખ ઉપર ગ્લાનિ જોઈ મદને શબને બળ આપવાને એક વિદ્યા મોકલી. પછી શાંબ અને સુભાનુ નગરની બાહેર ગયા. સર્વ લેકે એકઠા થયા. સુભાનુનું સૈન્ય શબે માયાવી સૈન્ય ઉભું કર્યું. તેમાં ગજું, અશ્વ, રથ, સુભટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ 215 અને વિમાનની સંખ્યા થઈ શકે તેમ ન હતું. સભાનુનું સૈન્ય શાબના સૈન્ય સાથે મગ્ન થઈ , ગયું. બંનેની વચ્ચે પ્રાણીને ક્ષય કરનારૂં માયાયુદ્ધ પ્રવર્ય. ગજે ગજ, અશ્વ અશ્વ, રથે રથ, અને પેદલે પેદલ, એમ સામસામા મોટું યુદ્ધ ચાલ્યું. તત્કાલ શાબના બલવાન સૈન્ય સુભાનના સૈન્યને જીતી લીધું, તે સર્વ લેકોએ પ્રત્યક્ષ જોયું. તત્કાળ સત્યભામાએ પ્રથમથી દ્વિગુણ સુવર્ણ દ્રવ્ય શબને આપ્યું, અને શબે તે લેકેને વહેંચી આપ્યું. સત્યભામા બધું ધન હારી બેઠી. નગર, અરણ્ય અને સર્વ સ્થળે શબની વાત પ્રશંસા સાથે ચાલી, આ પૃથ્વી ઉપર દાતાર સર્વ લેકને પ્રિય હોય છે. પછી શબે સત્યભામાને કહ્યું–માતા ! હવે કાંઈ તમારી પાસે ધન છે? સત્યભામાએ કાઈ પણ ઉત્તર આપ્યો નહીં. શાબમાર મદનની કૃપાને લઈ વિશેષ શોભવા લાગે. તે સમયે બલભદ્ર, યુધિષ્ઠિર, ભીમ વિગેરે રાજાઓએ મળી કૃષ્ણને કહ્યું–રાજે ! તમારા પુત્ર શબે અલૌકિક અને અમાનુષ કામ કરેલ છે, તેથી કૃપા કરીને હવે તેને પ્રઢ કરે. શબને સાબાશી સાથે તેવી જ સુખડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #222 -------------------------------------------------------------------------- ________________ 216 આપવી જોઈએ. તે સર્વના આગ્રહથી કૃષ્ણ વિચાર્યું કે, આ કુમારને શું આપું ? તે સર્વ કર્મને યોગ્ય છે. છેવટે નિશ્ચય કરી કૃષ્ણ એક માસ સુધી શાંબને પોતાનું રાજ્ય આપ્યું. શબે પિતાની આજ્ઞા માન્ય કરી. બીજે દિવસે સર્વ રાજાઓની સમક્ષ શાંબકુમાર સિંહાસન ઉપર આવીને બેઠે. બલદેવ, મદન, ભા , સુભાનું, પાંડવો, અને બીજા રાજાઓએ આવી શબને પ્રણામ કર્યા. શાંબ દ્વારકાના અધિપતિ - ચો. એક સાથે ઉછરેલા મિત્રોની સાથે શાંબ ઈદ્રિયોના દુર્લભ એવાં સુખને ભેગવવા લાગ્યો, શાબકુમારની મનોવૃત્તિ વિષય વિકારમાં વૃદ્ધિ પામી, બળાત્કારે કુલીન સ્ત્રીઓના શીલનું ખંડન કરવા પ્રવર્તે, વ્યભિચારી શક મિત્રોનું મંડળ તેની આ સપાસ ભેગું થયું, રાત્રે પોતાના બાતમીદારને મેકલી સ્વરૂપવતી સુંદરીઓના ઘરમાં પેસવા લાગે, તેથી દ્વારકાના લેકે અત્યંત દુઃખી થવા લાગ્યાં. આથી બીજું શું દુઃખ હોય ? શાબનો જુલમ જોઈ, બધા લોકો એકઠા થઇ, કૃષ્ણવાસદેવની પાસે ફરીયાદ કરવાને આવ્યા. તેઓ બોલ્યા- નાથ ! તમારે શબકુમાર જુલમ કરે છે. તે બળાત્કારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #223 -------------------------------------------------------------------------- ________________ 217 લીન સ્ત્રીઓના શીળને નાશ કરે છે, અમારી મા દીકરીની લજજા લુંટાય છે. અમે આ નગરી આવશે, ત્યારે અમે પાછા આવીશું. કૃષ્ણ બોલ્યાલેકે ! સાંભળે. તમે અલ્પ કાલ સુધી ઘરમાં બેસી રહો. મેં તેને વચન આપેલું છે, તેટલે કાળ તમારે યાતનાથી રહેવું. પછી હું રાજ્ય ઉપર બેસીશ. કૃષ્ણના વચનથી લેકે આશ્વાસન પ્રાપ્ત કરી ચાલ્યા ગયા. હવે એક માસ પૂરો થયો એટલે કૃષ્ણ રાજ્યના સિંહાસન ઉપર આવ્યા. સભા વચ્ચે શાંબ પાસેથી અધિકાર લઈ કૃષ્ણ શબને કહ્યું–પાપી ! તારે મારા રાજ્યમાં રહેવું નહિ. તારું નામ મારા સાંભળવામાં ન આવે, તેવા સ્થાનમાં તું ચાલ્યો જા. આ પ્રમાણે કહી કૃષ્ણ સત્યત્રની ત્રણ બીડી આપી. શાંબ તે બીડી લઈ સભામાંથી બાહેર નીકળ્યો. તે વખતે મદન બોલ્યો–સ્વામી ! સાંભળે, શબને મોટી શિક્ષા કરી પણ મારે પુછવાનું કે એ શાબ કોઈ વાર પાછો અહીં આવશે કે નહિ ? કૃષ્ણ બોલ્યા-મદન ! સાંભળ, સત્યભામાં 28 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #224 -------------------------------------------------------------------------- ________________ 218 જે ગજેંદ્ર ઉપર ચડી સન્મુખ જઈ ભક્તિ સાથે મેટા ઉત્સવથી શાંબને લાવે છે, તે શાંબ મારી પાસે આવે. તે સિવાય આવે નહીં. પછી શાંબ પિતાની માતા જાંબૂવતીને પ્રણામ કરી મદનની આજ્ઞા પ્રમાણે વનમાં ગયે. આ ખબર સાંભળી સત્યભામા ખુશી થઈ. ત્યાં જઈ શબે એક વૈવનવતી સુંદરીનું રૂપ ગ્રહણ કર્યું. એ સુંદરી સર્વ લક્ષણે યુક્ત હતી. રૂપ સૈભાગ્યથી ભરપૂર, નવ યવનથી વિભૂષિત અને સર્વ અવયવે સંપૂર્ણ હતી. આ પ્રમાણે શાંબ સ્ત્રીનું રૂપ લઈ વનમાં રહ્યા. - એક વખતે સત્યભામે તે વનમાં આવી ચડી. ત્યાં શાંબ સુંદરી તેના જોવામાં આવી. તે સુંદરીને જોઈ સત્યભામાં અતિ વિસ્મય પામી. તેની પાસે આવી સત્યભામાએ કહ્યું-પુત્રી ! આવા નિર્જન વનમાં એકલી કેમ રહે છે ? કન્ય ! તું દેવકન્યા જેવી લાગે છે. તે સ્ત્રી બેલી–માતા ! હું રાજપુત્રી છું. બાલ્યવયથી મારા મામાને ઘેર રહી છું. ત્યાંજ મને વૈાવન વય પ્રાપ્ત થયું છે. પછી મારા પિતા વિવાહને માટે મને તેડવા આવ્યા. આ ગઈ રાત્રે મોટા સૈન્ય સાથે મારા પિતા મને પાલખીમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #225 -------------------------------------------------------------------------- ________________ 219 - બેસારી અહીં રહ્યા હતા. રાતે સર્વ લેક નિદ્રામાં સુઈ ગયા હતા, તે વખતે મને મારું મશાળ સાંભરી આવ્યું. તે વિચારમાં મને નિદ્રા ચાલી ગઈ. જ્યારે રાત્રિને છેલ્લો પહાર થયે, એટલે નિદ્રા લેવાને હું પાલખીમાંથી ઉતરી નીચે સુઈ ગઈ, ત્યાં મને નિદ્રા આવી ગઈ. તે પછી મારા પિતા ઉઠી, સર્વ સૈન્યને લઈ અજ્ઞાનતાથી ખાલી પાલખી ઉપડાવી, મને આ નિર્જન વનમાં સુતી મુકીને ચાલ્યા ગયા. માતા ! હવે હું કયાં જઉં ? કયે માર્ગે ચાલું ? એમ ચિંતવતી અહીં ભકું છું. વળી હજુ સુધી હું કુમારી છે. આ બાળાને સુંદર રૂપવાળી જેઈ સત્યભામાં તેની સમીપ આવી બેઠાં, અને મધુર સ્વરે બોલ્યાનિર્દોષ બાળા ! તું જે મારા કુમાર સુભાનુની સાથે પરણે, તે હું તને મારા મંદિરમાં તેડી જાઉં, અને તારી બહુ ભકિત કરૂં. કન્યા શરમાઈને બોલી માતાજી. મારા પિતા અને બીજે ઠેકાણે તે આપશેજ. માટે તમારૂં ઘર યોગ્ય છે. તમે દ્વારકા ધીશનાં પટરાણી છે. તમારા પુત્રની સાથે વિવાહ કરવામાં શું દોષ છે ? રાજકન્યાનાં આવાં વચન સાંભળી સત્યભામા તેને પિતાનું મંદિર લઈ ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jurt Gun Aaradhak Trust Page #226 -------------------------------------------------------------------------- ________________ 220 પ્રતિદિન તેની પરમ શુશ્રુષા કરવા લાગી. આસન શયન, ભેજન અને વિલેપન વિગેરે વૈભવ સુખમાં તેને એવી મગ્ન રાખી કે, તે ગત કાળને પણ જાણતી ન હતી. કેટલાક દિવસો વીત્યા પછી કામીઓને કામ વધારનારે વસંત ઋતુનો સમય આવ્યો. વસંતના ઉત્સવમાં મદનનું ઉદ્દીપન થવા લાગ્યું, આમ્ર વૃક્ષ અને કિંશુક વૃક્ષ નવપલ્લવિત અને પુષિત થયાં, જમરાની ઝંકાર શરૂ થયા, કોકિલ મધુર શબ્દો ઉચરવા લાગ્યા, આથી વિરહી જનને નિરંકુશ દુઃખ થયું. તેમના તાવની શાંતિ માટે મલય પવન વાત હતો, કામદેવરૂપ અગ્નિ પ્રગટ થતાં લોકો નિર્લજજ થતા હતા. આવી કામોદ્દીપક વસંતઋતુ ખેલતાં ભાનુકુમારનો સહોદર બંધુ સુભાનુ મિત્રોના વૃંદ સાથે લઈ, વાહનમાં બેસી વનમાં રમવાને ગયો, વસંતની વન લીલાને નીરખતે રાજકુમાર વનમાં ફરતો હતે, બંદીજન તેની સ્તુતિ કરતા હતા. આ વખતે સ્ત્રીઓ હીંડોળા ઉપર બેસી કામદીપન ગીત ગાતી હતી, કંઠના માધુર્યથી મનોહર એવાં એ ગીત વિ. વિધ વિકારને ઉત્પન્ન કરતાં હતાં, તેને શ્રવણ કરી છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #227 -------------------------------------------------------------------------- ________________ 221 માનવતી સ્ત્રીઓના માનનું ખંડન થતું હતું. આ મધુર ગીત સાંભળી સુભાનુનું હૃદય કામદેવના - બાણથી વીંધાઈ ગયું, સુભાનુ મોહથી મૂછા પામી ગયે, તેના હૃદયમાં વિરહાનલ પ્રગટ થયો. આ ખબર તેના મિત્રોએ સત્યભામાને જણાવી. પુત્રને થચેલ આ મહમૂછાનું કારણ પણ તેના જાણવામાં આવી ગયું. ચિત્તમાં ચિરકાળ વિચાર કરી, સત્યભામાએ પોતાના મંત્રીઓને કહ્યું કે, તમે કપટ કરી, કન્યાનું માગું કરવા બહાર જાઓ, અને કઈ ન જાણે તેમ સત્વર પાછા આવે. પછી મંત્રીઓ બહાર જઈ, પાછા ગુપ્ત રીતે આવ્યા. લોકોમાં જાણે થઈ કે, સત્યભામાના પુત્ર સુભાનુનો વિવાહ થાય છે. સત્યભામાં ગુપ્ત રીતે તે કન્યાને નગરની બહાર મુકી આવી. પછી પોતે ગજેંદ્ર ઉપર ચડી મહોત્સવ સાથે નગરના ટામાં ફેરવી, કન્યાને પતાને ઘેર લાવી. તેને ઘરની અંદર મંડપમાં બેસારી, લગ્નને રામય થયો, એટલે સુભાનુકુમાર તરણે આવે. પરિજનોએ તેની મંગલ ક્રિયા કરી. જ્યારે પાણિગ્રહણનો સમય થયો, એટલે તે શાંબકુમારે કન્યાનું રૂપ છેડીને એક વાઘનું રૂપ વિકવ્યું. તે P.P. Ac. Gunratnasuri M.S." Jun Gun Aaradhak Trust Page #228 -------------------------------------------------------------------------- ________________ 222 ભયંકર વાધે પિતાને પ મારી સુભાનમારને પૃથ્વી ઉપર પાડી નાંખ્યો. સર્વ પરિજન ત્રાસ - મી ભૂમિ ઉપર પડી ગયા, અને ત્યાં નાશાનાશ થઈ પડી. આ સમયે શાંખકુમાર પિતાનું રૂપ લઈ, હસતે હસતે કૃષ્ણની સભામાં આવ્યું. “મદનકુમારનું આ કામ છે, " એમ જાણું કૃષ્ણ વિસ્મય પામી ગયા. હર્ષથી આશ્વાસન આપી, શાંબને પિતાની પાસે બેસાર્યું. આ વૃત્તાંત સાંભળી શાબની માતા જંબુવતી હર્ષ પામી, અને સત્યભામાના મુખ ઉપર લજજા અને ગ્લાનિ આવી ગઈ. પછી સત્યભામાએ પોતાના પિતા વિદ્યાધર પતિને આ બનેલા સર્વ સમાચાર મોકલાવ્યા, અને મદનકુમારની પિતા પ્રત્યે જે વર્તણુક હતી, તે પણ જણાવી ખેચરપતિએ તત્કાળ સે સુંદર કન્યાઓ પિતાના ભાણેજને માટે મોકલાવી દીધી. તે સર્વ કન્યાઓને સુભાનુ મોટા ઉત્સવથી પરો. કમર સુભાનું સ કન્યાનું પતિપદ પ્રાપ્ત કરી, ગર્વ સાથે રાત દિવસ કીડા કરવા લાગ્યા. મદનકુમારે લેકના મુખેથી સાંભળ્યું કે, પિતાના મામાને ઘેર દિવ્ય કન્યા છે. આથી તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #229 -------------------------------------------------------------------------- ________________ 223 પિતાના બંધ શાબને માટે તે કન્યાની માગણી કરી, પણ મામાએ તે કન્યા આપી નહીં. પછી મદન પિતાના મામા રૂકમી ઉપર કંધે ભરાય. મદન અને શબકુમાર માતંગનો વેષ લઈ, તેની પાસે ગયા. વેગથી કુંડનપુરમાં આવી, મનોહર વષ પહેરી રૂકમી રાજાની સભામાં ગયા. ત્યાં વાદ્ય સાથે ગાયન કરી, તેમણે રાજા સહિત રાવ લેને રંજન કર્યા. રાજા રૂકમીને “રૂપ” નામે કુમાર અત્યંત રાગી થઈ ગયો. સર્વ લોક તન્મય થઈ ગયા. તે સમયે મદને પિતાની વિદ્યાને રાજમંદિરમાં મોકલી વિદ્યાના પ્રભાવથી ક્ષણ વારમાં રાજકન્યાનું હરણ કરી લીધું. રાજકન્યાને આકાશમાં લઈ જઈ, મદન અને શાંબ સભામાંથી નીકળી આકાશે રહી, આ પ્રમાણે બોલ્યા- હે ભીમરાજ પુત્ર ! સાંભળ. આ તારી પુત્રીને અમે કૃષ્ણના પુત્રો હરીને લઈ જઈએ છીએ. તે અમને યાચના કરવાથી ન આપી તે, હવે યુદ્ધમાં સર્વ સૈન્ય સાથે આવી, તમારે તેને છોડાવવી, તે સિવાય બીજો ઉપાય નથી. આ પ્રમાણે તેમનાં વચન સાંભળી ભીષ્મકુમાર ધે ભરાછે, અને સર્વ સૈન્ય સાથે લઈ, યુદ્ધ કરવા તૈયાર ' G. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #230 -------------------------------------------------------------------------- ________________ 224 થયે. વૃદ્ધ મંત્રીઓએ તેને સમજાવી યુદ્ધ કરતાં અટકાવ્યો, અને નગરમાં પાછો વાળે, શબ અને પ્રધુમ્ન તે કન્યાનું હરણ કરી દ્વારકામાં આવ્યા. મદને તે માતુલ કન્યાની સાથે બીજી બસે રાજકન્યાઓને શાબની સાથે મોટા ઉત્સવથી વિવાહ કર્યો. એવી રીતે પોતાના બંધુ શબને મહત્સવ પૂર્વક વિવાહ કરી પ્રદ્યુમ્ન કુમાર સુખી થયો. કાર્ય સિદ્ધ થવાથી સર્વને સુખ થાય છે. પ્રધુમ્ન કુમાર સર્વ યાદવને અને દ્વારકાના લોકોનાં મન આકર્ષિત હતો. તેના મનોહર દર્શનથી વનિતાએ વિશેષ સંતોષ પામતી હતી. મનોહર મકરધ્વજ સર્વને પ્રાણવલ્લભ થઈ પડયો. કેટલેક સમય ગયા પછી પ્રદ્યુમ્ન કુમારની " રતિ " નામની સ્ત્રીથી " અનિરૂદ્ધ” નામે એક રૂપવાન કુમાર થયો. તે કુમાર વનવયથી વિભૂષિત થતાં સર્વ વિદ્યા સંપન્ન થયે. શાંબ કુમારને સે પુત્રો થયા. તેના અને પિતાના પુત્રના પરિવાર સાથે પ્રઘન સ્વેછીએ આનંદ કરતો હતે. વિદ્યાધરે, રાજાઓ અને દેવતાઓએ સેવેલ પ્રદ્યુમ્ન કુમાર નદી, નદ, તળાવ વિવિધ જાતનાં વન, કૈલાશગિરિ, નિષિધ, નીલ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaraddak Trust Page #231 -------------------------------------------------------------------------- ________________ 225 | ગરિ. દેવતાઓથી પરિવૃત એવો સમનસવન, પાંડવન, નંદનવન અને કવેલીવનમાં સુંદરીઓની સાથે રહી વાંછિત સુખ ભોગવતું હતું, જુદી જુદી છ ઋતુઓમાં મદન પરિજન સાથે તે તુને યોગ્ય 'એવા વૈભવ સંપાદન કરતા હતા, હિમતઋતુમાં યવન વગરના ઉષ્ણ સ્થાનમાં કેમ્ભાગરૂનો સુગંધી ધુપ કરી કામિનિઓની સાથે ઉત્તમ સુખ ભોગવત હતા, અને બીજાઓને પુણ્યનું ફળ દર્શાવતું હતું. ગરમ વસ્ત્ર, ઉષ્ણ ભજન, સુગંધી વસ્તુઓ, અને સેગડીઓના સેવનથી તે ઋતુમાં ઉત્તમ સુખ મેળવર્તે હ. રૂપ વનથી મદોન્મત્ત એવી રમણીએ રાત દિવસ તેની સેવા કરતી હતી, પ્રાણીઓને પુણ્યને પ્રભાવ બતાવ અને કુમાર શિશિરતુમાં નવાવનનું સુખ અનુભવતો હતે, માનવતીના માનને ભંગ કરનારી વસંતઋતુ આવતી ત્યારે, જાણે મદનની સેવા કરવાને વસંત નવપુષ્યરૂપ ભેટ લઈ આવી હોય તેમ તેની સેવા કરતી હતી, તે ઋતુમાં મદન બેડસલી, કમળ, ચ બેલી, આસોપાલવ, કેશુડાં અને બીજાં વિવિધ વૃક્ષોથી વિભૂષિત એવા વનમાં રમણીઓને સાથે લઈ જતો, અને ત્યાં \ 29 : * - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #232 -------------------------------------------------------------------------- ________________ 226 સુગંધી વાપિકાના જલમાં જલક્રીડા કરી વનલીલા ભેગવત હતો, ગ્રીષ્મ ઋતુમાં ચંદન, કેશર, મનહર બારીક વસ્ત્ર, શીતળ જળપાન, સુગંધી તેલ અને ચંદન જળનો છંટકાવથી રમણ વિલાસ કરતે હતે, વર્ષોમાં ઘણી ભૂમિકાવાળા સુંદર મેહેલ ઉપર સુંદરીઓની સાથે હી ડોળામાં ઝુલતે અને વિવિધ રાગના સંગિત સુખ અનુભવતો હો, શરદઋતુમાં ઇશ્નરસ, શાલિ, મગ અને સુગંધી જળનો તે ઉપભોગ કરતા હતા, પ્રદેષકાળે શરદસંતુના પૂર્ણચંદ્ર ની જ્યોસ્તાને યુવતીઓની સાથે સેવ હરે, પુણ્યના પ્રભાવને વિસ્તાર મદન કામિનીઓ સાથે વનમાં ઈશુ અને શાલિના ક્ષેત્રમાં વિચરતે હતો. આ પ્રમાણે છ વસ્તુઓના સુખને પ્રદ્યુમ્ન કુમાર ઈચ્છા પ્રમાણે ભગવતો હતો. તેના મસ્તક પર શ્વેત છત્ર અને બંને પડખે ચામર વીંજાતા હતા, વિદ્વાનો, દેવતાઓ, વિદ્યારે અને રાજાઓ સ્નેહના ભારથી વશ થઈ તેની ઉપાસના કરતા હતા. મદનની આગળ ચારણભાટે જયનાદ સાથે તુતી વચન ઉચરતા હતા, અને દાન મેળવી તેની પુનઃ અતિ પ્રશંસા કરતા હતા, P.P.Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradttak Trust Jun Gun Aaradhak Trust Page #233 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે પ્રદ્યુમ્ન કુમારના પુણ્યનો પ્રભાવ | નેઇ, ભવિ પ્રાણીઓએ પાપનો ત્યાગ કરી, ધર્મને | સંગ્રહ કરવો. ધર્મના યોગે પ્રદ્યુમ્ન કુમાર મોટી સમૃદ્ધિને પ્રાપ્ત થયે. ત્રણલેકમાં દુર્લભ અને દેવતા એ સ્પૃહા કરવા યોગ્ય એવું આ વૈભવ સુખ મદનને પુણ્યના યોગ્યથી સંપાદન થયું હતું. પુશ્યનું ફળ ઉત્તમ છે, અને પાપનું ફળ અધમ છે. પાપના યોગથી પ્રાણી પ્રતિદિન ચિંતાતુર, પિતાનું પેટ ભરવામાં પણ અસમર્થ, પૃથ્વી ઉપર અથડાતા, વસ્ત્ર ભેજન વગરનો, પારકે ઘેર સેવા કરનાર, રૂપ લાવણ્યથી વર્જિત, દીન, બંધુ રહિત અને દુઃખી થાય છે. ધર્મ રહિત મનુષ્ય, પવન, તડકો તથા ટાહિને સહન કરતે, અને બંધુઓએ નિંદેલો થઈ સ્થાને સ્થાને પરાભવ પામે છે. પ્રદ્યુમ્ન કુમાર પૂર્વનાં પુણ્યથી વિવિધ જાતનું સુખ અનુભવ હતે. તેણે જે સુખ અનુભવ્યું, અને ભોગવ્યું, તેનું વ ન કરી કહેવાને બૃહસ્પતિ પણ સમર્થ નથી. તે બીજે કોણ સમર્થ થાય ? " પુણ્યથી પ્રાણીને સર્વ . દા નિર્દોષ સુખ, સુજનતા, અને સૌમ્યતા પ્રાપ્ત - - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #234 -------------------------------------------------------------------------- ________________ 1. 228 થાય છે.” એમ માની ભવિજનોએ સતત ધર્મને આચરે. " पुण्येन सौरव्यमनद्यं सौजन्यं सौम्यता सदानंतोः।" તિ મત્તા નિનાં સુતુ સંતતં મળનાર છે” इति श्री प्रद्युम्न चरिते श्री सोमकी.चार्य विरचिते श्री प्रद्युम्न पुण्यफलवर्णनो नाम द्वादशः सर्गः / सर्ग 13 मो. શ્રો નેમિનાથના વિવાહ, વૈરાગ્ય, દીક્ષા, કેવ ળજ્ઞાન, સમવસરણ, દેશના અને વિહાર દેવ અને મનુષ્યને સેવવા યોગ્ય એવા કૃષ્ણ રાજાએ જરાસંધને યુદ્ધમાં પરાભવ કર્યો, પાંડવોની Jun Gun Aaradhak Trust P.P. Ac Gunratnasuri M.S. Page #235 -------------------------------------------------------------------------- ________________ 229 સાથે ભારત યુદ્ધ થયું, કૈરોને નાશ થયો, અને મશિન ચક્રની પ્રાપ્તિ થઈ. પછી કૃષ્ણ ત્રણ ખંડનું નિષ્કટક રાજ્ય કર્યું ઇત્યાદિ સર્વ સંબંધ હવે કહેવામાં આવશે. એક વખતે કૃષ્ણ સભા ભરી બેઠા હતા, તેમાં બલદેવ તથા પ્રદ્યુમ્ન કુમાર વિગેરે હાજર હતા. તે વખતે સમાન વયના મિત્રોની સાથે શ્રી નેમીનાથ સભામાં આવ્યા. જિન ભક્તિવાળા સર્વ સુભટોએ . બેડા થઈ તેમને માન આપ્યું. નેમિનાથપ્રભુ કૃષ્ણ ની સામે એક ઉત્તમ સિંહાસન ઉપર બેઠા. બીજ રાજાઓ અનકમે પોતપોતાના આસન ઉપર બેઠા હતા, તે વખતે સુભટની અંદર બળ વિષે વાર્તા ચાલી. કેટલાક સુભટોએ વાસુદેવને શક્તિમાન કહ્યા, કેઈએ પાંડના બળનું વર્ણન કર્યું, કેઈએ પ્રધુને કુમારનું સામર્થ્ય વખાયું, કોઈએ શબને બળવાન કહે, કેઈએ ભાનુના બળની પ્રશંસા કરી. આ વખતે એક પુરૂષ ગજેનાથી બોલી ઉઠ્યો કે, બીજા ગમે તેનું બળ વખાણ પણ કૃષ્ણ વાસુદેવના જે કોઈ બળવાન નથી. પૃથ્વી ઉપર તે બળવાન કઈ થયો નથી, અને થશે પણ નહીં. તે સાંભળી - - - - - T - ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #236 -------------------------------------------------------------------------- ________________ 230 બીજાઓએ સભામાં બલદેવની પ્રશંસા કરવા માંડી, જેના મનમાં જે શૂરવીર દેખાયો, તેણે તેની પ્રશંસા કરી. આ વખતે બલદેવ પિતાનું મસ્તક ધુણાવી બોલી ઉઠયા. અરે મૂઢ સુભટો ! તમે બીજાની વૃથા પ્રશંસા કેમ કરો છો ? જ્યાં સભાની અંદર શ્રી નેમિનાથ બેઠા હોય, ત્યાં બીજાની પ્રશંસા કરવી, યુકત નથી. મેરૂ પર્વત અને સર્ષવના દાણાની વચ્ચે જેટલું અંતર છે, તેટલું નેમિનાથ અને સુભટોની વચ્ચે અંતર છે. આ ભૂમિ ઉપર શ્રી નેમિનાથ સમાન કોઈ ઉત્તમ વીર નથી. તેની આગળ કૃષ્ણ અને બીજા કેણ માત્ર છે ? બલદેવનાં આવાં વચન સાંભળી કૃષ્ણને ગર્વ ચડયા. કૃશ્ન બોલ્યા- બંધુ ! ચાલો આપણે સભા સમક્ષ યુદ્ધ કરીએ. એમ કહી દઢ કેડ બાંધી કૃશ્ન બેડા થયા, તે વખતે નેમિકુમાર બેલ્યા– કૃશ્ન ! આ પ્રમાણે કરવું સજ્જન માણ સને યોગ્ય નથી. મારા ચરણને આ પાદપીઠ ઉપરથી ખેંચવાને જે તમે સમર્થ થાઓ તો, તમે મને સર્વ યુદ્ધની અંદર જીતી લીધે, એમ હું સમજીશ. નેમિનાથનાં આવાં વચન સાંભળી કૃષ્ણ બદ્ધ પરિકર થઈ તેમ કરવા તૈયાર થયા. કૃષ્ણ પીડ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #237 -------------------------------------------------------------------------- ________________ 231 ઉપરથી પ્રભુના ચરણને ખેંચવા માંડ્યો, પણ તે જરા પણ હાલ્યો નહીં. કૃષ્ણ અત્યંત આકુળ - વ્યાકુળ થઈ ગયા. પિતાના બંધને ખેદ પામેલા જોઈ નેમિનાથ બેલ્યા–ભ્રાતા ! વૃથા મેહેનત કરો નહિ. મારા ડાબા હાથની કનિષ્ઠિકા [ ટચલી ] ( આંગળીને માત્ર છેડા. જિનેશ્વરના વચનથી કૃષ્ણ કેધ કરી ત્યાં વળગ્યા, અને બંને હાથવડે શક્તિથી મેહેનત કરવા લાગ્યા, તે વખતે શ્રીનેમિનાથે પિતાને હાથ ઉચા કરી કૃષ્ણને સભા વચ્ચે હીંચાલ્યા, અને સર્વને વિનોદ કરાવ્યો. તેથી કૃષ્ણ અંદર કેધથી અને ઉપરથી મધુર વચને કહ્યુંસભ્ય જનો ! મારા બંધનું કેવું ઉગ્ર બળ છે ? તે જુઓ. પછી કૃષ્ણ કપટથી હસતા હસતા પિતાને સ્થાને ગયા અને શ્રી નેમિનાથ પણ પિતાના મંદિર તરફ ચાલ્યા. સર્વ સભા વિસર્જન થઈ. હૃદયમાં ખેદ પામેલા કૃષ્ણ અને બલદેવ મનમાં ચિંતવવા લાગ્યા કે, આ નેમિનાથ બલવાન છે, તેથી આપણું રાજ્ય લઈ લેશે. આવું ચિંતવી તેમણે એક નિમિત્તિઓને એકતે બોલાવી, નેમિનાથનું સર્વ વૃત્તાંત જણાવી પુછ્યું કે, બલવાન નેમિકુમાર અમારું - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #238 -------------------------------------------------------------------------- ________________ 232 રાજ્ય લેશે કે નહિ ? નિમિત્તિએ વિચારીને કહ્યું કે, કૃષ્ણ ભય રાખશે નહિ. તમારા બંધુ નેમિનાથ સંયમનું રાજ્ય કરશે. જીવ હિંસામય આ રાજ્ય તથા પરિવારને ત્યાગ કરી, એ મહાત્મા રૈવતગિરિ ઉપર જઈ નિર્વાણ પામશે. નૈમિત્તિકનાં આવાં વચન સાંભળી કૃષ્ણ તથા બલદેવ જરા નિશ્ચિત થયા. એ અરસામાં વસંતઋતુ આવી, આમ્રવૃક્ષને અભિનવ મંજરી પ્રાપ્ત થઈ, કેડિલા મધુર આલાપ કરવા લાગી. આ વખતે નેમિકુમાર વૈરાગ્ય પામી શાંત થઈ, પિતાના મંદિરમાં બેઠા હતા. કૃષ્ણ વસંતમાં ગોપિકાઓની સાથે વનમાં જવા ઉત્સુક થયા. તેણે પિતાની સ્ત્રીઓને સંકેતથી સુચવ્યું કે, તમે જઈ નેમિકુમારને વનમાં તેડી લાવો. હું વનમાં જાઉં છું. પછી કૃષ્ણ ગજેંદ્ર ઉપર ચડી વનમાં કીડા કરવાને ગયા. રૂકિમણી, સત્યભામા અને જાંબૂવતી વિગેરે કૃષ્ણની રાણીઓ શૃંગાર ધરી નેમિકુમારની પાસે આવી, અને આ પ્રમાણે બેલી– જિનાધીશ ! બેઠા થાઓ. આપણે વસંત રમવાને વનમાં જઈએ. તમારા બંધુ અગાઉથી ગયા છે. નેમિકુમાર બોલ્યા- ભ્રાતૃ પત્ની ! તમે જાઓ, મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #239 -------------------------------------------------------------------------- ________________ 23 ? રમવાની ઈચ્છા નથી, પછી તે સ્ત્રીઓએ નેમિમારને બલાત્કારે લીધા. નેમિકુમાર વનમાં આવ્યા. ગેપિકાતેઓ કેતુકથી ચિરકાળ સુધી કૃષ્ણની સાથે રમી. પછી તેમને નેમિકુમારને રમાડવાની સૂચના આપી. કૃષ્ણ ત્યાંથી બીજા વનમાં ચાલ્યા ગયા. પછી 'ગોપિકાએ નેમિમાર સાથે ક્રીડા કરવા માંડી. કેશર ચંદનથી સુગંધી જળયંત્ર છુટવા લાગ્યાં. સુંદર યુવતિઓ વૃક્ષ ઉપરથી પુષ્પ ગ્રહણ કરવાને મિષ કરી નેમિકુમારને સ્તન સ્પર્શ કરાવતી હતી. કૃષ્ણની રમણીઓ પિતાના દીયરને મોહ પમાડવા હાસ્ય કરી હાવભાવ કરતી હતી, અને તેમની સાથે અનેક ક્રીડા કરતી હતી. ક્ષણવાર પછી વાપિકામાંથી નીકળી નેમિફમારે જાંબૂવતીને કહ્યું–ભ્રાતૃપત્નિ ! આ મારું આધું વસ્ત્ર લ્યો, અને તેને નીચોવી જલ રહિત કરી છે. આ વચન સાંભળી જાંબુવતીને રીસ ચડી, તે બેલી–મઢ ! તમે આ શું બોલે છે ? તમારું આધ્ધ વસ્ત્ર નીચોવવાનું કામ મારૂં નથી. મને કહેતાં પણ તમને કેમ લજજા ન આવી? હું દ્વારકાપતિ કૃષ્ણની માયા રહિત રાણી છું. જે આવું કામ કરવાની તમારી ઈચ્છા હોય તે, યાચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #240 -------------------------------------------------------------------------- ________________ 234 ના કરીને કેઈ ઉત્તમ કન્યા સાથે વિવાહ કરે. હું કેણ છું? તે વિચારો. જે વિશ્વના નાયક છે, તે સુદર્શન” નામના ચકને જે પિતાના હાથ વડે ભમાવી શકે છે, શારંગ નામના ધનુષ્યને જે મંડલાકાર કરી શકે છે, જે નાગશમ્યા ઉપર સુવાને સમર્થ છે, જેના હાથમાં “પાંચજન્ય' નામને શંખ છે. એવા મારા પતિ કૃષ્ણ પણ મને આવા કામમાં પ્રેરતા નથી તે તમે કેણ માત્ર 8 જાંબુવતીનાં આવાં વચન સાંભળી નેમિકુમારને જરા રોષ થયે. પછી રુકિમણીએ કહ્યું–બુવતી એવાં વચન બોલે નહીં. આ સ્થાવર જંગમ ત્રણ લેકમાં છે નેમિકુમાર બલવાન છે, અને આપણે માન્ય છે. એમ કહી તેણુએ નેમિકુમારનું વસ્ત્ર નીચોવ્યું. રેષે ભરાએલા નેમિનાથ તત્કાળ શસ્ત્રશાળામાં ગયા, તેનું દ્વાર કેપ કરી ઉઘાડયું. અંદર જઈ સુદર્શન ચક્ર તથા શારંગ ધનુષ્ય હાથમાં લીધાં. પછી નાગ શય્યા ઉપર સુઈ પાંચજન્ય શંખ ગ્રહણ કર્યો. ધનુષ્યને ચડાવી, નાગશયાના સર્વેનું મન કરી ચક્ર ભમાવી શંખને નાસિકા વડે પૂ. શંખના શબ્દ સાંભળી કૃષ્ણ શસ્ત્રશાળામાં દોડી આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #241 -------------------------------------------------------------------------- ________________ 235 ત્યાં શ્રી નેમિનાથને તેમ કરતાં જોયા. કૃષ્ણ બેલ્યા– જનેશ્વર ! એક સ્ત્રીના વચનથી તમે આ શું કરવા માંડ્યું ? બેડા થાઓ, અને કેપ છેડી ઘો. એમ કહી પ્રભુને શાંત કર્યા. - પછી કૃષ્ણ નેમિકુમારની માતા શિવદેવીને મંદિર આવ્યા. કૃષ્ણ વિનયથી નમસ્કાર કરી કહ્યું, માતા ! નેમિકુમાર વનવાળા થયા, તે છતાં તમે તેમને વિવાહ કેમ કરતાં નથી ? તેનું શું કારણ છે? શિવાદેવી બોલ્યાં– કૃષ્ણ! તમે આપણે કુળના પ્રધાન પુરૂષ છે. તેમાં અમને શું પુછો છો? તે તે તમારૂં જ કર્તવ્ય છે. પછી કૃષ્ણ પિતાને ઘેર આવ્યા, બલદેવની સાથે વિચાર કરી, કૃષ્ણ ઉગ્રસેનની પાસે કન્યાનું માગું કર્યું. પછી નેમિકુમારને કૃષ્ણ પિતાના મંદિરમાં તેડી ગયા. તેમને આદરથી જમાડી સંતુષ્ટ કર્યા. એવું કપટ કરી, કૃષ્ણ નેમિકુમારનો વિવાહોત્સવ કરવા માંડ્યો. કૃષ્ણના બેલાવવાથી સર્વ યાદવ અને ભેજગે પિતાની સ્ત્રીઓને લઈ દ્વારકામાં કૃષ્ણના દરબારમાં આવ્યા. યાદવોની સ્ત્રીઓ સ્થાને સ્થાને નૃત્ય કરવા લાગી, અને વાજિગાના સમૂહ વાગવા માંડ્યા. ઘેર ઘેર વિચિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #242 -------------------------------------------------------------------------- ________________ તેરણા અને મંડપ ઉભા કરવામાં આવ્યા. જ્યાં ઉત્સવ ન હોય, તેવું એકે ઘર જોવામાં આવતું ન હતું. સ્ત્રીઓએ મદન, સ્નાન તથા પીઠી ચોળી પ્રભુને મંગળ શૃંગાર ધારણ કરવા માંડયો. એક તર૪ ઉગ્રસેનને ઘેર પણ વિવાહોત્સવની તૈયારી થવા લાગી. તેણે અનેક દેશમાંથી સ્વજનોને વિન વાહ ઉપર બેલાગ્યા, જેમાં નેમિકુમાર જેવા વર અને રાજિમતી જેવી કન્યા હોય, તે ઉત્સવની શી વાત કરવી ? સમુદ્રવિજયને ઘેર યાદવ સંબંધીઓ ઉત્સવમાં ભાગ લેવાને આવ્યા, યાદવોની સ્ત્રીઓ ગીત ગાતા ગાતી એકઠી થઈ નેમિકુમારની જાન તૈયાર થઈ, શિવા, દેવકી, રોહિણી, સત્યભામા, અને રુકિમણી વિગેરે રાણીઓ મંગલ કરવા આવી, માંગલ્ય વેષ ધારણ કરી, શિવાદેવી રમણ દીપક લઈ ઉત્સવ સાથે આગળ ચાલ્યાં, નેમિકમાર વર વેષ ધારણ કરી રથ ઉપર બેઠા, આગળ સ્વજન વર્ગ, અને પાછળ રમણ વર્ગ શ્રેણિબંધ માંગલ્ય સાથે ચાલવા લાગ્યો, વાજિંત્રોના જોષથી. બંદિજનન * જય ધ્વનિથી, અને સુવાસિનીના ગીતથી સર્વ સ્વબે મહાન કલાહલ થઈ રહ્યા, રાજા સમુદ્રવિજય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #243 -------------------------------------------------------------------------- ________________ 237 વસુદેવ, બલરામ, ભેજગ રાજાઓ, મન અને ભાનુમાર જેમાં અગ્રેસર છે, એવા ઘણા રાજાઓ નેમિકુમારની જાન સાથે ચાલ્યા. યાચકોને અગણિત દાન આપતા જીનરાજ તરણે આવ્યા. રાજકુમારી રાજીમતી સખીઓની સાથે મેહેલના ગેખ ઉપર બેસી નવરને નીરખતી હતી. જેની ઉપર છત્ર, અને બંને બાજુ ચામર વીંજાય છે, એવા સુંદર વરને આવતા જોઈ, રાજીમતી હર્ષ પામતી હતી. પ્રભુ આવતા હતા, તે માર્ગે વામ તરફ પશુઓને દીનસ્વર લેકોના સમૂહની સાથે સાંભળવામાં આવ્યા, તે વખતે ઉગ્રસેનના મંદિરમાંથી મંગલ કુંભ લઈ, કેટલીએક રમણીઓ ગીત ગાતી સામી આવતી હતી. પશુઓ વિગેરે જીવના શબ્દ સાંભળી દયાળુ પ્રભુએ આમતેમ જોઈ, સારથિને પુછ્યું, સારથિ ! રાજાએ આટલા બધા જીવનો સમૂહ શામાટે એકઠો કર્યો છે, તે તપાસ કરી મને નિવેદન કર, સારથિએ કહ્યું, સ્વામી ! તમારે માટે અને વિવાહને અર્થે આ જીવરાશિ એકઠો કરેલો છે. આજ રાત્રે કૃષ્ણ પ્રમુખ યાદવોના સત્કાર માટે એ પશુઓનો ઉપયોગ થશે. સારથિનાં વચન સાંભળી નેમિનાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #244 -------------------------------------------------------------------------- ________________ 238 હૃદયમાં વિચાર્યું કે, પ્રહસ્થાવાસ એ પાપનું કારણ છે. અહા ! જે દુષ્ટ હૃદયવાળા લેકે જીવના ઘાતક છે, તેઓ જીવહિંસાના પાપથી ઘર નરકમાં પડે છે. વનમાં ઘાસ ખાઈ કાલક્ષેપ કરનારા નિરપરાધી છેવને મારવા એ કેવું મહા પાપ ? કાંટા વાગવાના ભયથી સુભટ લેકે ચરણમાં ઉપાન પહેરે છે, તેઓ પાપ બુદ્ધિએ બિચારા નિરપરાધી પશુને બાણથી વિધી મારી નાંખે એ કેવી ક્રૂરતા? આ વિવાહેત્સવનું ફળ આવું ભયંકર હોય છે, તે વિવાહ શા કામને ? એ વિવાહથી થયેલા પાપના આરંભશ્ય સંસારને ધિક્કાર છે. આવું ચિંતવી એ મહાશય નેમિનાથે પોતાને રથ પાછો વાળ્યો. પેલા એકઠા થયેલા જીવને તેઓના વાડામાંથી છોડાવ્યા. શ્રી નેમિનાથ પાછા ફરી ચાલી નીકળ્યા. લેકાંતિક દેવતાઓ તેમની સાથે હતા. તેમને પાછા વળતા જોઈ કષ્ણ રથ પાસે આવ્યા, અને બેલ્યા–બબ્ધ ! ઉભા રહે. આ શું કરે છે ? વિવાહ કરે, અને મારું કલંક દૂર કરે. માતા પિતા વિગેરે બધાં વારવા લાગ્યાં–તથાપિ તેઓ પાછા ફર્યા નહિ, અને એક આસન ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #245 -------------------------------------------------------------------------- ________________ બેસી ગયાઆસન કંપવાથી આ વૃત્તાંત જાણી ઈંદ્રોએ ત્યાં આવી ભક્તિ વડે મહોત્સવ કર્યો. શ્રીખંડ ચંદનના વિલેપનથી અને કલ વૃક્ષના પુષ્પોથી પ્રભુની પૂજા કરવામાં આવતી હતી. દિવ્ય આભૂષણ ધારણ કરાવી એ પ્રભુની સ્તુતી કરી, તે પછી એક સુંદર શિબિકા ઉપર પ્રભુને પધરા વ્યા. સાત પગલાં સુધી તે શિબિકાને રાજાઓએ વહન કરી, પછી દેવતાઓએ વહન કરવા માંડી. પ્રભુને શિબિકા વડે રૈવતગિરિ ઉપર લઈ જવામાં આવ્યા. દ્વારકાના લેકે પ્રભુની પાછળ દોડતા હતા, આ વૃત્તાંત સાંભળી રાજકુમારી રાજીમતી વિવિધ આઠંદ કરતી પ્રભુની પાછળ દોડતી આવી.. - શ્રી જીનભગવંત રૈવતાચળમાં આવી બધે સ્થળે જોઈ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં સાહસ કરી નેમિપ્રભુએ " નમ: સિક્સિએમ કહી આભૂષણાદિ છોડી પંચમુષ્ટિ લોચ કર્યો. જિતેંદ્ર હતા તે મુનિંદ્ર થયા. સુર અસુરો સ્તુતિ કરવા લાગ્યા, હજારો રાજાઓની સાથે ધ્યાન ધરી યોગી થયા, ઈદ્ર પ્રભુના નખ તથા કેશ લઈ ક્ષીરસાગરમાં નાખ્યા, ત્રીજું કલ્યાણક કરી ઈદ્રો પિતાના સ્થાન પ્રત્યે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #246 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યા ગયા. શ્રીનેમિપ્રભુ ત્રીજે દિવસે દ્વારકામાં આવ્યા, અને બ્રહ્મદત્તને ઘેર પારણું કર્યું. શ્રેષ્ઠ અન્ન વડે પ્રભુનું પારણું થતાં દેવતાઓએ ત્યાં પાંચ આશ્ચર્ય કર્યા. પછી પ્રભુ પાછા રૈવતગિરિ ઉપર આવ્યા. ત્યાં ધ્યાન ધરી પોતાના કર્મનો ક્ષય કરવા લાગ્યા. રાજકુમારી રાજીમતી દુઃખી થઈ પાછી ઘેર આવી. મન વડે નેમિપ્રભુનું ધ્યાન કરતી તે બાળાએ સંયમ લેવાનો નિશ્ચય કર્યો, તે સાંભળી પિન તાએ રામતીને કહ્યું, પુત્રી ! તું આવું ઉત્કટ દુ:ખ શામાટે ગ્રહણ કરે છે? હું તને બીજા રાજાને આપીશ. રાજીમતી બેલ્યાં– પિતાજી! આ શું બેલે છે? નેમિકુમાર વિના બીજા પુરૂષો મારે તમારા જેવા છે. પુત્રીનાં આવાં વચન સાંભળી પિતાને દુઃખ લાગ્યું, ત્યારથી રાજીમતી સર્વદા શ્રી નેમિનાથનું ધ્યાન કરતી ઘેર રહેવા લાગી, રૈવતગિરિ ઉપર શ્રી નેમિયોગી ધ્યાન ધરી રહેતા હતા. પરમાત્માના શુદ્ધ ધ્યાનથી અને ઉગ્ર તપસ્યાથી તેઓ ઘાતી કર્મનો ક્ષય કરી, ક્ષપક શ્રેણ ઉપર આરૂઢ થયા. જિન થાનના પ્રભાવથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak trust Jun Gun Aaradhak Trust A Page #247 -------------------------------------------------------------------------- ________________ 241 છપન દિવસે કાલેકને પ્રકાશ કરનારૂં કેવળજ્ઞાન તેમને ઉત્પન્ન થયું. તે વખતે ઈ દ્રોનાં આસન કંપાયમાન થયાં. આસનના કંપાવથી ઈંદ્રને જાણ થઈ કે, શ્રી નેમિ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. છે. સુંદર વિમાન ઉપર ચડી, દુંદુભિના નાદથી દિશાઓને પુરતા, દેવીઓને નૃત્ય કરાવતા અને પુષ્પ વૃષ્ટિ કરતા ઈ રૈવત ગિરિ ઉપર આવ્યા. ઈદ્રની આજ્ઞાથી દેવતાઓએ મનોહર સમવસરણ રચ્યું. તેમાં પૃથ્વીથી પાંચ હજાર દંડ પ્રમાણ વજમય ભૂમિકા સાથે વિસ્તારવાળી પ્રથમ પિઠીકા બાંધી. વીશ હજાર સપાનની શ્રેણીથી પૃથ્વી શેભવા લાગી. તેને રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ કલ્લા કરવામાં આવ્યા, આસપાસ પુષ્પ વાટિકા, અંદર સ્થંભની રચના, નાટય શાળા, તથા વેદિકા. ભવનથી શેભાયમાન કરવામાં આવ્યું, નિર્મળ અને સ્વચ્છ જળવાળા સરોવરથી તે વિરાજમાન હતું, ત્રણ પીડવાળું ઉત્તમ આસન મધ્યભાગે ગંઠવ્યું હતું, આઠ પ્રાતિહાર્ય અને બાર કોડાથી તે યુક્ત હતું, રત્નથી પ્રતિબદ્ધ એવી પૃથ્વી ઉપર ત્રણ સ્તૂપ કરવામાં આવ્યા હતા, મધ્ય ભાગે પ્રભુને P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #248 -------------------------------------------------------------------------- ________________ 242 બેસવાનું ઉત્તમ આસન ગોઠવ્યું હતું, આવા સમવસરણમાં જિનેંદ્ર ભગવંત મધ્ય આસને બીરાજમાન થયા. ચોસઠ પ્રમાણ ચામરથી તે વજાતા હતા, માથે ત્રણ છત્ર ધરવામાં આવ્યાં હતાં, સુર અસુરે તેમને વંદના કરતા હતા. તે સમવસરણમાં પ્રભુએ દેશના આપી. બ્રહદત્ત વિગેરે અગીયાર તેમના ગણધરે થયા. પ્રભુને કેવળજ્ઞાન થવાના ખબર સાંભળી દ્વારકાના સર્વ લે ત્યાં આવ્યા. કૃષ્ણ તથા સમુદ્રવિજય વિગેરે યાદવ, શિવાદેવી, દેવકી, રુકિમણી અને સત્યભામા વિગેરે સ્ત્રીઓ અને ઉગ્રસેન વિગેરે બીજાઓ ત્યાં આવ્યા. પ્રભુનું સમવસરણ જોઈ તેઓ વિસ્મય પામી ગયા. શ્રી જિનભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી, નમસ્કાર તથા સ્તુતિ કરી, તેઓ પિતાપિતાને યોગ્ય સ્થાનકે બેઠા. તે પછી પાંચ હજાર સ્ત્રીઓની સાથે રાજમાતી ત્યાં આવ્યાં. પ્રભુને વંદના કરી તેણીએ તેમની પાસે દીક્ષા લીધી, અને તે સર્વ સાધ્વઓમાં મુખ્ય થયાં. લેકેને ધર્મ સાંભળવાની ઈચ્છાવાળા જોઈ ‘વરદત્ત’ નામના મુખ્ય ગણધરે પ્રભુને કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #249 -------------------------------------------------------------------------- ________________ 243 પ્રભુ ! ધર્મ પ્રકાશો. ચિરકાળ થયા મિથ્યાત્વરૂપ તૃષ્ણાથી પીડિત એવા ભવ્યજનરૂપ ચાતક પક્ષીઓને તમે મેઘરૂપ થાઓ. પછી પ્રભુએ મેઘના જેવી ગંભીર વાણી વડે સપ્તભંગીએ યુક્ત, ચાર નિગરૂપ સારવાળી, દ્વાદશાંગીમય, ત્રણ રને અત્યંત અને તત્વના પ્રમાણવાળી દેશના આપી. તેમાં સંસારને નાશ કરનાર યતિ ધર્મ અને ગૃહસ્થના ધર્મનો વિવિધ પ્રકારને બોધ આપ્યો. તે પ્રકારનું ચારિત્ર, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અડાવીશ મૂલગુણ, બીજા અનેક ઉત્તર ગુણ અને છ આવશ્યક વિગેરેની પ્રભુએ વિવેચન સાથે વ્યાખ્યા કરી બતાવી. વિશેષમાં જણાવ્યું કે, ચારિત્રધારી મુનિ જે શ્રી જીત નિર્મળ ચારિત્રને પાળે છે તે, તે શાશ્વત એવા મોક્ષ સુખને પ્રાપ્ત થાય છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાત્રત–એ શ્રાવકોનાં વ્રત કહેવાય છે. સમ્યકત્વ અને શ્રાવકના આચાર ભવિપ્રાણીઓએ સર્વદા પાલન કરવા. ગ્રહસ્થના આઠ મૂળગુણ છે તે અવશ્ય ધારણ કરવા. અજાણ્યા પાત્રમાં ભોજન કરવું નહિ. અજાણ્યાં વન ફળ ભક્ષણ કરવાં નહિ, માખણ, કંદમૂળ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #250 -------------------------------------------------------------------------- ________________ દ્વિદલ, અનંતકાય ધાન્યને ત્યાગ કરવો. બોળ અથાણાં અને છાશ તે બે દિવસનાં છોડી દેવાં. ચર્મના પાત્રમાં રહેલ ઘી, તેલ અને જળ માંસની બરાબર છે. તેને વિવેકી શ્રાવકોએ ગ્રહણ કરવું નહીં. દરેક પ્રવાહી પદાર્થ ગળીને લેવા. જાણેલા ફળાદિ તથા જે પ્રાસુક હોય તે ગ્રહણ કરવા. મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરે. સાત વ્યસન તથા રાત્રિભેજનને છોડી દેવાં. કુદેવ, કુશાસ્ત્ર, કુગુરૂ અને કુધર્મ તે મનવડે પણ ચિંતવવા નહિ. તેઓ સંસારને વધારનારા છે. દેવપૂજા વિગેરે ષ આવશ્યક - કર્મ પ્રતિદીન કરવાં. તે ત્રણ લેકમાં દુર્લભ છે. આ પ્રમાણે શ્રી જીનભગવંતે કહેલા ધર્મને સાંભળી સર્વને પરમ સંતોષ થયો. પછી પ્રભુને ન મી, વાજિંત્રોના નાદ સાથે તેઓએ જય દવનિ કયા. કેટલાએક દીક્ષાને પ્રાપ્ત થયા, કેઈએ જિને પૂજાનો નિયમ ગ્રહણ કયી, કોઈ માન વ્રતને પ્રાપ્ત થયા, કોઈ સમ્યકત્વ, કેઈ અણુવ્રત અને શ્રાવક વ્રતને પ્રાપ્ત થયા. ભવિજનોએ પોતાના ભાવ પ્રમાછે અનેક નિયમ ગ્રહણ કર્યો, પછી પરમ બેધને પ્રાપ્ત કરી, કેટી ગમે સુર, અસુર અને મનુષ્ય Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #251 -------------------------------------------------------------------------- ________________ 245 પ્રભુને નમી, પિતપોતાને સ્થાને ચાલ્યા ગયા. સર્વ યાદ શ્રી નેમિપ્રભુને વંદના કરી, જૈન ધર્મમાં તત્પર થઇ દ્વારકા નગરીમાં આવ્યા. પ્રભુ વિહાર કરવાને રૈવતગિરિ ઉપરથી ઉતર્યા. જ્યાં જ્યાં પ્રભુ વિચરે, ત્યાં માર્ગે જિન ભકિતમાં તત્પર એવા વાસુકુમાર દેવતાઓ ઘાસ તથા કીડાને દૂર કરતા હતા, તે ઉપર મેઘકુમાર દેવતાઓ સુગંધી જલની . વૃષ્ટિ કરતા હતા, પ્રભુ જ્યાં જ્યાં પગલાં મુકતા ત્યાં ત્યાં દેવતાઓ સુવણનાં કમળ વિકુવને ધરતા, હતા, જ્યાં પ્રભુ વિચરતા હોય, ત્યાં ચારસો કેશ સુધી દુકાળ પડતું નથી, હિંસા થતી નહીં, અને . ટાહાઢ તથા તાપની પીડા રહેતી નહતી. જ્યાં પ્રભુ વિહાર કરે ત્યાં મુદ્ર ઉપદ્રવ થતા નથી. દેવતાઓ આગળ ચાલી જ વની કરતા હતા, તે ભૂમિ શાલિ વિગેરે ધાન્યના સમૂહવડે શોભાયમાન થતી, દિશા નિર્મળ થઈ જતી, અને સુગંધી પવન વાતે હતેદેવતાઓ ઈંદ્રની આજ્ઞાથી પ્રભુને વંદના કરવાને ભવિજનોને બોલાવતા હતા, પાપનો ક્ષય કરનારૂં, મિથ્યાત્વને ઉમૂલન કરવામાં દક્ષ, અને જિન ધર્મનું પ્રભાવક એવું ધર્મચક પ્રભુની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #252 -------------------------------------------------------------------------- ________________ 246 આગળ ચાલતું હતું. આ પ્રમાણે પ્રભુ સમગ્ર પૃથ્વી ઉપર વિહાર કરે છે. મારવાડ, તૈલંગ, કર્ણાટક દ્રાવિડ, અંગદેશ, બંગાલા, કલિંગ, મગધ દેશ, કનેજ, કેકણ, સૈારાષ્ટ્ર, માલવ, ગુજરાત અને પત્ર ચાલદેશમાં વિચારી ભવિજનને બંધ આપી ભદિલ” નામના નગરમાં આવ્યા. ત્યાં અલકાના ગૃહમાં વસુદેવના શરીરથી ઉત્પન્ન થયેલાં ત્રણ જોડલાં દેવતાઓએ મુકેલાં હતાં. તેઓ રાજાને ઘેર આવી, એક એક બત્રીશ સ્ત્રીઓને પરણ્યા હતા. ત્યાં આ વેલા પ્રભુના મુખથી બેધ સાંભળી તે છ ભ્રાતાઓએ પરમ વૈરાગ્યને પ્રાપ્ત કરી, દીક્ષા ગ્રહણ કરી. તે બંધુઓ પઠન, પાઠન, ધ્યાન, યોગ તેમજ પોષધાદિત્રત સાથે આચરતા હતા, અને પારણું પણ સાથેજ કરતા હતા. એમને બેધ આપી, પ્રભુ પાછા રૈવતગિરિ ઉપર આવ્યા, ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું. પ્રભુને આવેલા સાંભળી કૃષ્ણ પ્રમુખ દ્વારકાના લકે તથા સત્યભામા વિગેરે સ્ત્રીઓ ત્યાં વાંદવાને આવ્યાં. ભક્તિથી પ્રભુને પ્રણામ કરી, તેઓ યોગ્ય આસને બેઠા. પ્રભુએ પ્રીતિથી તેમને ધર્મદેશના આપી, તે સાંભળી તેઓ પરમ તૃપ્તિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #253 -------------------------------------------------------------------------- ________________ 247 પ્રાપ્ત થયા, અવસર જોઇ કૃણની માતા દેવકી - વિનયથી બેલ્યાં– ભગવન! આજે મારે ઘેર બે મુનિઓનું જોડું આહાર લેવાને આવ્યું હતું તેવી રિતે તેનું તે જેડું ત્રણ વાર આવ્યું, અને મેં તેમને આહાર વહોરાવ્યો. તે મુનિઓને જેઈ, મને તેમની ઉપર પુત્રના જે મોહ થયો હતો, તેનું શું કારણ? વળી જિન શાસનના મુનિઓ દિવસમાં વારંવાર ભજન કરે તે કેમ સંભવે? દેવકીનાં આ વાં વચન સાંભળી પ્રભુ બેલ્યા– ભદ્રા ! સાંભળ. તે ત્રણ વાર જે મુનિઓ આવ્યા, તે છ ભાઈઓ માં હતા. તેઓ સરખી આકૃતિના તારા પૂર્વના પુત્ર હતા. જન્મ વખતે શત્રુ અસુરોએ જેઓને હરી લીધા હતા, તેઓ મુનિરૂપે થયેલા છે. પ્રભુનાં વચન સાંભળી દેવકી સંતુષ્ટ થયાં. કુટુંબ સહિત બેડાં થઈ તેણીએ મુનિઓને પ્રણામ કર્યા. મુનિઓનો સંદેહ પણ તુટી ગયો. કૃષ્ણ પ્રમુખ સર્વ યાદવો ઘણા ખુશી થયા. તેમના સમાગમથી સર્વ સ્થળે ઉત્સવ થઈ રહ્યો. પછી સત્યભામા વિગેરે આઠ કૃષ્ણ પટરાણીઓએ પ્રભુની સ્તુતિ કરી. સર્વે સંતુષ્ટ થઈ, પિતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પ્રભુએ ત્યાંથી વિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #254 -------------------------------------------------------------------------- ________________ 248 હાર કર્યો. ભવિપ્રાણુઓને જૈન દીક્ષા આપતા શ્રી નેમિભગવંત સર્વ દેશમાં વિહાર કરતા, સર્વને પ્ર| તિબંધ આપતા હતા. જે જે ભવિજન આ શ્રી નેમિપ્રભુના વિવાહ પ્રમુખ ચરિત્રને આદરથી સાંભળે, અને તેમની દીક્ષા, ધ્યાન અને દેશનાનું મનન કરે, તેઓ ઉત્તમ ધર્મ બેધ પ્રાપ્ત કરી, શિવપદને પ્રાપ્ત થાય છે. इति श्री प्रद्युम्न चरिते श्री सोमकीाचार्य विरचिते श्री नेमिनाथ विवाह वैराग्य दीक्षा ज्ञान समवसरण देशना विहारादि वर्णनो नाम त्रयोदशः सर्गः सर्ग 14 मो. બલભદ્રે કરેલા પ્રશ્નોનું ભગવંતે કરેલ નિરૂપણ. શ્રી નેમિપ્રભુ “પલ્લવ' નામના દેશમાં વિહાર કરી ફરીવાર રૈવતગિરિ ઉપર આવ્યા. સુર અસુરે તેમને નમસ્કાર કરતા હતા, ઇંદ્રની આજ્ઞાથી કુબેરે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri MS. Page #255 -------------------------------------------------------------------------- ________________ 249 ત્યાં સમવસરણ રચ્યું. સર્વજ્ઞ પ્રભુના ખબર સાંભળી કૃષ્ણ બંધુ પ્રેમથી આઘોષણા કરાવી, સર્વને લઈ પ્રભુને વાંદવા આવ્યા, કામ, શાબ, ભાનુકુમાર, વિગેરે યાદવે અને સત્યભામા વિગેરે યાદવની સ્ત્રીઓ પોતપોતાના વાહનની સાથે ત્યાં જવા ચાલ્યાં. તેમના પ્રયાણ વખતે ગજેન્દ્રોના મદથી ભૂમિ કાદવવાળી થઈ ગઈ હતી, અને અસ્થાની ખરીઓમાંથી ; ઉડેલી જ દિશાઓમાં પ્રસરતી હતી. જાણે તડકાનું પાન કરતું હોય, તેમ છત્રોથી સર્વ વિશ્વ છવાઈ રહ્યું હતું, ચામરેથી દશ દિશાઓ વ્યાપ્ત થઈ હતી, બંદિઓના સમૂહથી અને દિલના યુથથી પૃથ્વી ભરપૂર થઈ રહી હતી, ત્રિખંડના અધિપતિ કૃષ્ણ લક્ષ્મીથી ત્રણ જગતને તૃણવત્ ગણતા રૈવતગિરિની પાસે આવ્યા, એ પર્વત દૂરથી જોવામાં આવ્યો. ઉન્મત્ત એવા કેકિલ પક્ષીઓના શબ્દથી જાણે આલાપ કરતો હોય, અને ફલથી નમ્ર એવાં વૃક્ષથી જાણે નમતો હોય, તે તે દેખાતું હતું. તેની ઉપર આવેલાં વાદલમાં સૂર્યના ઘોડા વિશ્રાંત થતા હતા, તેના શિખરમાંથી ઝરણાના પ્રવાહ મધુર ધ્વનિ સાથે પડતા હતા, તે વંશથી ઉન્નત, સૌમ્ય, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #256 -------------------------------------------------------------------------- ________________ 250 બહુ સત્વવાળે અને અનેક પત્રથી યુક્ત હતો. આવા રૈવતગિરિની ઉપર કૃષ્ણ આવી પહોંચ્યા. છત્ર ચામર વિગેરે રાજ ચિન્હો દૂર મુકી કેટલાએક સંબંધી તથા સામંત રાજાઓને સાથે લઈ કૃષ્ણ વિનીત થઈ, સમવસરણમાં આવ્યા. સર્વ દિવ્ય સામગ્રીથી સુશોભિત અને વિવિધ પરિષદથી પૂર્ણ એવા સમવસરણમાં ત્રણ છત્રથી યુક્ત અને ઉજ્વલ ચામરેથી વીંજાતા એવા શ્રી નેમિપ્રભુ સિંહાસન ઉપર બેઠેલા જોવામાં આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી, કૃષ્ણવાસુદેવ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા પ્રભુ ! તમે ત્રણ જગતના અધિપતિ છે, તૃષ્ણથી રહિત, અને ક્ષમા, લક્ષ્મી, ધૃતિ તથા કીર્તિથી વિભૂષિત છે. ખેચર અને ભુચર પ્રાણીઓ ભક્તિથી ચરણ કમલમાં નમન કરી, તમારી સર્વદા સ્વતિ કરે છે. હે નાથ ! શક્તિ વગરના અમે તમારી સ્તુતિ કેવી રીતે કરી શકીએ ? તથાપિ સ્વાર્થ સિદ્ધિ માટે તમારી સ્તુતિ કરતાં અમને લજજા આવતી નથી. હે ભગવંત ! તમે સંસારનું બંધન છેડી, નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત થયા છે. રામતી જેવી સુંદર સ્ત્રી અને રાજ્ય તમે દૂરથી છોડી દીધાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #257 -------------------------------------------------------------------------- ________________ 251 Tહ વિભુ ! મેહ, માયા, કામ, ક્રોધ અને લેભ વિ(ગેરે શત્રુઓ તમે તમારા ધ્યાન મેગથી જીતી લીધાં છે, તમે આ લેલેકના પ્રકાશક સૂર્ય છે, નિર્દોષ, | અજર, અને નિષ્કલંક ચંદ્રરૂપ છે, હે સ્વામી કે તમે આત્મ તત્વને જાણ્યું છે, અને સપ્તભંગી વડે પરમ તત્વને ગાયું છે. હે પ્રભુ ! અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલા એવા લેકોને જ્ઞાનરૂપ અંજલ શલાકા વડે નેત્રને ઉઘાડનારા, અને ભવ્ય જનના ભવને તારનારા તમે છે. આ પ્રમાણે સ્તુતિ કરી, કૃષ્ણ શ્રી નેમિપ્રભુને વારંવાર પ્રણામ કર્યો, પછી અંજલિ જેડી, ધર્મ વિષે પ્રશ્ન કર્યો. પ્રભુએ સંસારને નાશ કરનાર ધર્મને ઉપદેશ આપ્યો, યતિ ધર્મ અને ગૃહસ્થ ધર્મ જુદી જુદી રીતે સમજાવ્યો, જિન શાસનમાં પ્રસિદ્ધ " જીવ” “અજીવ વિગેરે નવ તત્વોનું વિવેચન કર્યું, તે પ્રસંગે ષ દ્રવ્ય, કર્મ પ્રકૃતિ તથા શરીરની નશ્વરતા વિષે પ્રતિબોધ આછે. કર્મરૂપ પાશથી પ્રતિબંધ થએલે જીવ વાદળામાં વીંટાએલા સૂર્ય ચંદ્રની જેમ તત્વાતત્વ જાણતો નથી. જિનભગવંતે સૂત્રદ્વારા કહેલી શુભ, પીત, પદ્મા, શુકલાદિ લેશ્યાઓ જણાવી, તે લેગ્યાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #258 -------------------------------------------------------------------------- ________________ 252 ભવ્ય પ્રાણીઓની કહેવાય છે, અને કૃષ્ણ નીલ અને ને કાપત લેશ્યાઓ અભવ્ય પ્રાણુઓની કહેવાય છે. તે ભાગ્ય વિશેષના પ્રમાણમાં થાય છે. તેમજ પ્રભુએ ચાર પ્રકારનાં ધ્યાન જણાવ્યાં. તેમાં આ અને રોદ્ર ધ્યાન ત્યાગ કરવા યોગ્ય છે, તથા ધર્યું અને શુકલ ધ્યાન ગ્રહણ કરવા યોગ્ય છે. તે પછી પ્રભુએ ચાદ ગુણ સ્થાન અને ચિદ માર્ગ બતાવી. દશ પ્રકારની લાક્ષણિક ધર્મ તથા છ આંતર અને છ બાહ્ય-એમ બાર પ્રકારનું તપ આગમ પ્રમાણથી પ્રકાશિત કર્યું. - તે સાંભળી કૃષ્ણ વિગેરે યાદવ પરમ સંતોષને પ્રાપ્ત થયા પછી કૃષ્ણના પુછવાથી પ્રભુએ જે તીઈંકરનાં તીર્થમાં જે જે બને, તે બધું વિસ્તારથી કહી સંભળાવ્યું. તેમનાં પાંચ કલ્યાણક, નગર, માતા પિતા, શરીરનું પ્રમાણ, વર્ણ, વંશ, રાજ્ય, તપ, જ્ઞાન અને નિર્વાણ વિગેરે છત્રીશ ભેદનું વર્ણન કર્યું. આ સર્વ સાંભળી બધી પર્ષદ વૈરાગ્યથી વિભૂષિત થઈ ગઈ. તે વખતે કૃષ્ણના ભાઈ " ગજકુમાર” ને તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થયો. તેણે તત્કાળ ઉઠી લેચ કરી, પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #259 -------------------------------------------------------------------------- ________________ 253 1 તે ધ્યાન ધરી બેઠે. આ વૃત્તાંત તેને સાસરા - મશર્મા બ્રાહ્મણના સાંભળવામાં આવ્યો. તત્કાળ સોમશમગજકુમાર જ્યાં ધ્યાન કરતા હતા, ત્યાં આવ્યા. તેણે ઘણાં વચનથી ગજકુમાર મુનિને સમજાવવા માંડયા, તથાપિ તેણે ધ્યાન છોડયું નહીં, ત્યારે તેમને ક્રોધ ચડે. તે બે –અરે પાપી, દુરાચાર ! તે આ શું આરંવ્યું છે ? અરે દુષ્ટ બુદ્ધિવાળા ! તું ઢોંગી છે. ધ્યાન કેમ છેડતે નથી? આમ કહી તે તેની ઉપર દંડ તથા મુષ્ટિના પ્રહાર કરવા લાગે. જ્યારે તેને કંઠ પ્રાણ થયા, તેવામાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં તેની પાસે રહેલા દેવતાઓએ જ્યવનિ કર્યો. આ વખતે કૃષ્ણ પ્રભુને પુછયું કે, આ દેવતાઓ ક્યાં જયધ્વનિ કરે છે? પ્રભુ બોલ્યા, કૃષ્ણ ! ગજકુમારને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે, તેમાં દેવતાઓ આવી, જયધ્વનિ કરે છે. પછી કૃષ્ણ આમતેમ જોયું, ત્યાં ગજકુમાર મુનિ જેવામાં આવ્યા. પ્રભુએ તે સંબંધી બધે વૃત્તાંત નિવેદન કર્યો. આ વૃત્તાંત સાંભળી, કેટલાએકે વૈરાગ્ય પામી, દીક્ષા ગ્રહણ કરી. કોઈએ અણુવ્રત અંગિકાર કર્યો કે શીલવ્રતી થયા, કેઈએ ષ આવશ્યક કર્મ સ્વીકાર્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #260 -------------------------------------------------------------------------- ________________ 254 શ્રી જિન વચનથી સંતુષ્ટ થયેલા સર્વ દેવતાઓ અને મનુષ્ય સમ્યકત્વને પ્રાપ્ત થયા. કૃષ્ણ વાસુદેવે સારરૂપ જ્ઞાન ગ્રહણ કર્યું. કૃષ્ણ કર્ણરૂપ અંજલિવડે પ્રભુનાં વચનામૃતને સાંભળી અત્યંત હર્ષ પામ્યા. તે સમયે બલભદ્ર ભગવંતને વિનયથી પુછયું કે, પ્રભુ ! જે જન્મે તેનું અવશ્ય મૃત્યુ થવાનું છે, તે આ દ્વારકા નગરીનો અને કૃષ્ણ વાસુદેવનો નાશ કયારે થશે ? પ્રભુ બેલ્યા–આજથી બાર વર્ષે વૈપાયનના કોપથી દ્વારકાને નાશ થશે, અને મૃમચાના વ્યસની એવા જરાકુમારથી કૃષ્ણને ઘાત થશે. પ્રભુનાં આ વચન સાંભળી સર્વે ભયાતુર થઈ ગયા. કેટલાએક ભય પામી. દ્વારકા છોડી બીજે સ્થળે ચાલ્યા ગયા, અને કેટલાક વૈરાગ્ય પામી સર્વ પ્રભુની શરણે આવ્યા. દ્વૈપાયને આ ખબર સાંભળ્યા, એટલે તે સર્વજ્ઞનું વચન મિથ્યા કરવાને વૈરાગ્ય પામી, સત્વર વિદેશમાં ચાલ્યો ગયો. જરાકુમારે પણ એ વૃત્તાંત જણી વિચાર્યું કે, જેના ચરણ કમળમાં અનેક સE મંત રાજાઓ આવી નમે છે, એવા કૃણ વાસુદેવનું મૃત્યુ મારાથી થાય તે કેવો જુલમ ? આવું વિચારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #261 -------------------------------------------------------------------------- ________________ 255 વિષયને છોડી, તેના બંધુઓએ વાર્યા છતાં તે નિ જૈન વનમાં ચાલ્યો ગયો. અહીં દ્વારકામાં કૃષ્ણ ભ| યથી એવી આવેષણ કરાવી કે, સર્વ જનેએ ધર્મ ધ્યાન કરવું, અને તપસ્યા આચરવી. એક વખતે સાયંકાલનો સમય થયો, ભવિષ્યના ભયથી આકુલ વ્યાકુલ એવી દ્વારકા નગરીને જોઈ, જાણે સૂર્ય રત અને પરોગમુખ થઈ ગયો હોય, તેમ દેખાવા લાગ્યો. કૃષ્ણને દુઃખ થવાનું છે, એમ વિચારી સૂર્ય અસ્તાચલ ઉપરથી સમુદ્રમાં પડી ગયો. આ વૃત્તાંત સાંભળી જાણે દુઃખી થઈ હય, તેમ કમલિની કમળરૂપ મુખને ગ્લાનિ પમાડી, ભમરાના મધુર સ્વરે રૂદન કરવા લાગી, સંધ્યારૂપ કસુંબી સાડી ઓઢી જાણે દ્વારકાના દાહને સૂચવતી હોય, તેમ રાત્રિ પ્રગટ થઈ. સુર્ય પર જતાં જાણે પક્ષીઓના શબ્દથી શેક કરતી હોય, તેવી સંધ્યા રત વસ્ત્ર પહેરી તેની પાછળ વિનાશ પામી ગઈ. અંધકારનાં પરમાણુઓ જાણે ભવિષ્યના અગ્નિના ધુમાડાના અંશ હોય, તેમ દશે દિશાઓમાં પ્રસરવા લાગ્યા, વિવેક અને ઉત્સાહ વગરનાં મનની જેમ મિથ્યા આભાસ કરનારું અંધકાર મેહજળની જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #262 -------------------------------------------------------------------------- ________________ દેખાવા લાગ્યું. અંધકારમાં તારાગણ વિશેષપણે સ્પષ્ટ દેખાવા લાગ્યા. પ્રાયે કરી અલ્પ મતિ માણસ તમ (અજ્ઞાન) ની અંદર વિશેષ પ્રકાશે છે. અંધકારના જાળને ઉમ્મુલન કરતે, કુમુદને વધારે અને પ્રોષિત ભર્તૃકા સ્ત્રીઓને ભયંકર લાગતો ચંદ્ર ઉદય પામે. પતિ અને પત્ની વચ્ચે કામદેવના શાસન ચાલવા લાગ્યા. કેટલાએક રતિવિલાસ થઈ ગયા પછી કામ ભેગમાં વિરક્ત થઈ, આ પ્રમાણે ચિંતવવા લાગ્યા– “ઈંદ્રની આજ્ઞાથી પૂર્વે રચેલી આવી - રકા નગરી જ્યારે અનિત્ય થાય, તે પછી આ જગતમાં શું નિત્ય છે ? કંસાદિ અસુરરૂપ ઉન્મત ગજેંદ્રમાં કેશરી સમાન એવા કૃષ્ણને પણ કઈક | હણી નાખશે, એ કેવું આશ્ચર્ય ? આ સર્વ વસ્તુ સ્વપ્ન અને ઇંદ્રિજાલ જેવી છે. જે | સર્વ પ્રાણીઓની સંપત્તિ અને જીવિત ઝાંઝવાના જલ જેવા છે, કાયા રોગનું સ્થાન છે, ભોગ સર્ષના ભેગ જેવા છે, સ્ત્રીઓનું સંદર્ય દોષથી ભરપૂર છે, અને અર્થ અનર્થને કરનાર છે. આ ભૂમિ ઉપર કેઈની મૈત્રી શાશ્વત નથી, અને બધું સંયોગ વિયેગ સહિત છે. આ પ્રમાણે ચિંતવી ત: " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #263 -------------------------------------------------------------------------- ________________ 257 - - વનનું સેવન કરવું, અને ધર્મ આચરણ કરવું, તેજ ઉત્તમ છે. આ પ્રમાણે ચિંતવન કરતાં જ તેમની રાત્રિ નિર્ગમન થઈ ગઈ, પ્રાતઃકાળને સમય થ, પ્રભાતને સૂચવનારા કુકડાના શબ્દ સાથે ઢોલ તથા નોબતના ઇવનિ થવા લાગ્યા. તે શબ્દોથી લે જાગ્રત થયા, વાજિંત્રના શબ્દોથી, ગધનાં ગીતથી અને બંદીજનના જય વનિથી સર્વ સ્થળ ગાજી રહ્યાં, અંધકારને દૂર કરનાર ભાનુ ઉદયાચળનાં શિખર ઉપર આરૂઢ થય, સુવર્ણવર્ણ સૂર્ય જાણે દાહથી ભય પામતે હોય, તેમ દેખાવા લાગ્યા, - इति श्री प्रद्युम्न चरिते श्री सोमकीर्त्याचार्य विरचिते श्री वलभद्र प्रश्न जिनेंद्र निरूपण वर्णनो नाम C. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #264 -------------------------------------------------------------------------- ________________ , 258 सर्ग 15 मो. શ્રી પ્રદ્યુમ્ન કુમાર અને આઠ પટરાણીઓએ ગ્રહણ કરેલી દિક્ષા. = ' એક વખતે કૃષ્ણ ઇંદ્રિની જેમ સભામાં બેઠા હતા, જોકે તેની સેવા કરતા હતા, યાદની મેટી ઠઠ જામી હતી, કૃષ્ણ સિંહાસન ઉપર બેઠા બેઠા મનમાં કાંઇક શંકા કરતા હતા, આસપાસ બેઠેલા સામતિ, મંત્રીઓ, વિદ્યાધર, અને બલભદ્ર પ્રમુખ રાજાઓની વચ્ચે કૃષ્ણ સૂર્યની જેમ પ્રકાશતા હતા. સોળ આભૂષણે તથા કૌતુક મણિથી વિભૂષિત એવા દ્વારકાપતિ ગંગાના તરંગ જેવા ચામરેથી વીંજાતા હતા, માથે છત્ર વિરાજિત હતું, વિવિધ કળાઓમાં ચતુર એવા લેકે કૃષ્ણને વિનોદ કરાવતા હતા, તેથી કૃષ્ણનું મુખકમળ પ્રફુલ્લિત થતું હતું. આ વખતે રાજપુની સાથે પ્રધુમ્ન કુમાર સભામાં આવ્યું. તે શાંત, ગુણથી અલંકૃત અને સર્વ વિદ્યામાં પ્રવિણ હતો, તેને આત્મા વિષયથી P.PWAC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #265 -------------------------------------------------------------------------- ________________ 259 વિરકત થઈ ગયો હતો. કૃષ્ણને નમસ્કાર કરી, મદન ઉત્તમ આસન ઉપર બેઠે. ક્ષણવાર બેસી, કથા પ્રસંગે મદન લલાટ ઉપર અંજલિ જોડી, અભયની યાચના કરી, વિનયથી બોલ્યો- સ્વામી ! તમારા પ્રસાદથી જાતિ, રૂપ અને કુળ વિગેરે તથા ભેગ ઉપભેગનાં સુખ મને પ્રાપ્ત થયાં, સર્વનું અવલોકન કર્યું, પણ કૈઇ પદાર્થ સ્થિર જોવામાં આવતા નથી, સંસારની સર્વ સ્થિતિ અનિત્ય લાગે છે. સ્વામી ! હવે કૃપા કરી આજ્ઞા આપે છે, હું મેક્ષ સુખને માટે પ્રયત્ન કરું, સંસારને નાશ કરનારી જૈન દિક્ષા હું ગ્રહણ કરૂં. આ સર્વે સંસાર અસાર અને દુઃખરૂપ છે. પ્રદ્યુમ્ન કુમારનાં આવાં વચન સાંભળી વસુદેવ તથા કૃષ્ણ વિગેરે સર્વ યાદવે શોકથી વ્યાપ્ત થઈ ગયા, મદન કુમારના સંબંધી અને સ્નેહી રાજાઓ મૂછ પામી, કાષ્ટવત્ થઈ રહ્યા. તેઓ મૃત્યુ પામી જાત, પણ તેમનું મરણ મૂછાએ અટકાવી રાખ્યું હતું. મૂછ શાંત થયા પછી, સર્વે સ્નેહથી આર્ટ થઈ મદન પ્રત્યે બોલ્યા–વત્સ! આજે આવો કઠિન કેમ થયો છું? બંધુ વર્ગને તાપ કરે, તેવાં વચન કેમ બોલે છે? વત્સ ! તારા મુખમાંથી આવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #266 -------------------------------------------------------------------------- ________________ 260 કનિ શબ્દ કેમ નીકળે છે? ગુણી વાર ! આ તારો સંયમ લેવાને વખત નથી, તું સ્વરૂપવાન, યુવાન અને ભેગને લાયક છે, પ્રભુએ જે કહ્યું, તે નિશ્ચયથી કોણ જાણે છે ? તે પ્રમાણ થાય કે ન થાય, તેમાં તું શા માટે ભય રાખે છે? તું વીર અને ધીર છું, તું યોદ્ધાઓમાં યોધ્ધા, મંત્રીઓમાં મંત્રી, ભેગીઓમાં ભેગી, સર્વ જીવમાં દયાળુ અને બંધુએમાં મોહવાન છું, તું વિદગ્ધ અને ચોગ્યાયેગ્યને જાણનાર છું, દિક્ષા ગ્રહણ કરવાનાં જે વચન તેં કહ્યાં, તે યુક્ત નથી. મેહને વશ થએલા અને જેમનાં મુખ કમળ ગ્લાનિ પામેલાં છે, એવા બંધુઓને જોઈ મદન આ પ્રમાણે બેભે– બંધુઓ ! કેવળી પ્રભુનાં વચન અન્યથા થતાં નથી, તેમાં જરાપણ શંકા કે ભ્રાંતિ રાખવી નહીં. આ પૃથ્વી ઉપર મારે કઈને ભય નથી, પૂર્વનાં કર્મ શિવાય પ્રાણીઓને કાંઇ પણ થઈ શકતું નથી, મારે કઈ સ્વજન કે બંધુ નથી, તે મજ કઈ દુર્જન કે શત્રુ નથી, કોઈ મને આપવાને કે લઈ લેવાને સમર્થ નથી, આ જીવ અનાદિ અને અંત રહિત છે, આ સંસારમાં કોઈ પણ સાર નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #267 -------------------------------------------------------------------------- ________________ નેહ દુઃખનું મૂળ છે. આ પ્રમાણે જાણી ભવિજનિએ સ્નેહનો ત્યાગ કરે. આવાં મદનનાં વચન | સાંભળી કૃષ્ણને દુઃખ થઈ આવ્યું. પુત્રને વિયોગ થશે, એમ ધારી તે ગદ્ગદ્ કઠે થઈ ગયા. પિતાને મહમગ્ન થઈ શક કરતા જોઈ, મદનકુમાર બે - પિતાજી! મારું વચન સાંભળે. પૂજ્ય ! વૃથા શેક શામાટે કરે છે? તમે સુજ્ઞ છો. તમને ઉપદેશ કરે તે સૂર્યની આગળ દીપક ધરવા જેવું છે. પ્રાણીઓને આયુષ્યનો ક્ષય થતાં મૃત્યુ અવશ્ય આવે છે. બાળક, કુમાર, ચતુર, સ્વરૂપવાન, બુદ્ધિમાન, સુશીલ કે દુરશીલ, ગુણ કે અગુણી, કાયર ને શૂરવીર, યુવાન કે વૃદ્ધ કોઈને પણ મૃત્યુ ગણતું નથી. સુચના પતિ, ઈદ્રજિત શ્રીમાન અને ચક્રવર્તીના પુત્ર જે હતો, તે પણ ક્યાં ચાલ્યો ગયો. આદિનાથ પ્રભુનો પુત્ર ભરત ચક્રવર્તી અને ઉજવળ યશવાળ સૂર્યયશા રાજા તે પણ ક્યાંઇ ચાલ્યા ગયા. વૃષભ ભગવંતનો પુત્ર બાહુબલી અને નમિ વિનમી ખેચર પણ મૃત્યુના પાશમાં આવી ગયા છે. આ પ્રમાણે કેટલાએક વચનો કહી કૃષ્ણને સમજાવી, અને શબને પોતાના પદ ઉપર રાખી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #268 -------------------------------------------------------------------------- ________________ 292 પ્રદ્યુમ્નકુમાર માતાનું મંદિર આવ્યા. માતાના ચરણ કમળમાં પ્રણામ કરી, પ્રદ્યુમ્નકુમાર આ પ્રમાણે બોલ્યો– માતા ! બાલ્ય વયથી આરંભી તમે મારાં હિતકારી છે, તથાપિ મેં તમને દુઃખ આપ્યું છે, તે ક્ષમા કરશો. હું તમારે બાળક છું. પૂજ્ય જને પ્રસાદ કરી, ક્ષમા કરવી જોઈએ. હવે હું સંસારમાંથી મુકત થવા ઇચ્છું છું. સર્વ કમરૂપ ઘાસને બાળવામાં દાવાનળ સમાન, શીલરૂપ રત્નના સમુદ્રરૂપ અને પૂર્વ પુરૂષોએ આશ્રિત કરેલા મુનિ વ્રતનો હું આશ્રય કરું છું, તેમાં મને સહાય આ પિ, કાંઈ પણ કહેશે નહીં. પ્રધુમ્નકુમારનાં આવાં વચન સાંભળી માતાને અતિ દુખે થઈ આવ્યું. તત્કાળ મૂછ પામી, તે પૃથ્વી ઉપર પડી ગયાં. છેદાએલી લતાના જેવી તેમની સ્થિતિ થઈ ગઈ. કાંતિ રહિત એવા તે માતા ક્ષણવારે સાવધાન થઈ આ પ્રમાણે બેલ્યાં-૫ત્ર ! આ શું બોલે છે ? આ વિચાર કર યુત નથી. માતાને દુઃખી કરી ચાલ્યા જવું, એ તારા જેવા માતૃ ભક્ત પુત્રને ઘટે નહીં. વત્સ ! તું ધમ થઈ તારી માતાને કેમ દુઃખી કરે છે ? માતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #269 -------------------------------------------------------------------------- ________________ 263 શોકાતુર જેઈ, મધુકુમાર વિનયથી બોલ્યોમાતા ! તમે આ સંસારના સ્વરૂપને જાણે છે. પ્રાણી જન્મે છે, અને મૃત્યુ પામે છે, તે એકાકી કર્મ બંધે છે, અને પાછાં તેનાં ફળ ભોગવે છે, એથી તમારાં જેવાં વિવેકીએ તેનો શેક કરે ન જોઈએ. પ્રાણીઓને ભભવ દુઃખદાયક મેહ થયા કરે છે, એટલે મેહ થાય, તેથી અધિક દુઃખ થાય છે. માતા ! જન્મ મૃત્યુથી આકાંત છે, દૈવન જરાવસ્થાથી આક્રાંત છે, સ્નેહ દુઃખના ભારથી આ | કત છે, અને વિષય વિષના જેવા છે. આવા મોહને છે જે મૂઢ પુરૂષ જાણતો નથી, તે પોતાના આત્માનો જ શત્રુ છે, એ નિઃસંશય જાણવું હે જનની ! આવું વિચારી શેક છોડી દે. મારી ઉપર પ્રસાદ કરે. દીક્ષા લેવાની આજ્ઞા આપે. હું તમારો આ- જ્ઞાકારી છે. પુત્રનાં આવાં વચન સાંભળી રૂકિમણીએ મોહ, છોડી દીધો. વિષય પ્રત્યે તેને પ્રતિબંધ થયે તત્કાળ બલી- પુત્ર ! હું મેહમાં મગ્ન હતી, તેને તે પ્રતિબંધ પમાડી છે. તું મારો ગુરૂ થયો છે, જેમ પવને પ્રેરાએલો તૃણને સમૂહ તેની સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #270 -------------------------------------------------------------------------- ________________ 214 દોરાય છે, તેમ સ્વજનનો સમાગમ વિધિથી પ્રેરાએલે તેની સાથે દેરાય છે. જેમ મેઘને સમૂહ પવનથી આકાશમાં ભમી નાશ પામે છે, તેમ સં. પત્તિ તથા પુત્રાદિ પરિવાર કર્મ યોગે મળે છે, અને પાછો નાશ પામી જાય છે. આ દશ્યમાન સર્વ વિશ્વના પદાર્થો નાશવંત છે, સુખ દુઃખથી આકાંત છે, અને વિષય વિષના જેવા છે, સંસારમાં જે કંઈ પણ સારી હોય તે, શ્રી ત્રકષભ વિગેરે મહા પુરૂષ વિષયનો ત્યાગ કેમ કરે? જે સ્વજનની સંગતિ નિત્ય રહેવાની હોય તે, ભરતચકી વિગેરે તપસ્યા કરવામાં તત્પર કેમ થાય ? " આ સંસારનું અસાર વૃત્તાંત જાણી શાશ્વત સુખને વિષે યત્ન કર, તે ઉત્તમ છે, સંયમના માર્ગ ચાલવાને તત્પર થયેલા અને કૃત્રિમ સુખમાં વિરક્ત થયેલા એવા તને હું વારવા ઇચ્છતી નથી. વત્સ ! હું પણ હવે સ્નેહ છોડીને વતની અંદર પ્રવેશ કરીશ. જે વ્રતનું આચરણ આ સંસારરૂ૫ સમુદ્રને તારવાને નાવ સમાન છે. આટલા વખત સુધી હું ગૃહ સુખમાં પડી રહી, તેનું કારણ તારે મેહજ હતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #271 -------------------------------------------------------------------------- ________________ માતાનાં આવાં વચન સાંભળી, અને કુમાર ખુશી થયો. પછી વૈરાગ્ય પામી અંતઃપુરમાં આવ્યો. પિતાની સ્ત્રીઓની પાસે જઈ વિરક્ત મદન આ પ્રમાણે બે –સુંદરીઓ ! મારે હિતકારી વચન | સાંભળો. દુઃખથી ભરેલા આ સંસારમાં ભમતે એવો પ્રાણી દેવગે માંડમાંડ માનુષ્ય જન્મ મેળવે છે, તે તેમાં પણ કેટી ભવે દુષ્કા એવા ઉત્તમ કુળમાં જન્મ મળે છે, તેમાં રાજ્ય તથા ધનની પ્રાપ્તિ દુર્લભ 1 છે. આ સંસારમાં એવી સર્વ દુર્લભ સામગ્રી અને | પ્રાપ્ત થઈ છે. હવે હું મારા કર્તવ્યમાં તત્પર થયો છું, મેક્ષ સુખને આપનારી જૈન દીક્ષા માટે ગ્રહણ કરવી છે, તેમાં તમારે મને વારવો નહીં. પ્રાણી સ્ત્રીઓના ભંગ માટે શું શું કર્મ નથી કરતો? વિષયની વિહ્વળતા અતિ વિષમ છે. છેવટે તે મૃત્યુના મુખમાં પડે છે. ગજું, અશ્વ અને રવિડે યુક્ત તથા રૂધિરની નદીવાળા રણસંગ્રામમાં પણ અર્થલબ્ધ પ્રાણીઓ ઝંપલાય છે, ભયંકર વાઘ તથા સિંહથી કુલ વ્યાકુળ એવા રૌદ્ર વનમાં અને પર્વતના ગહનમાં કેટલાએક ધનના લાભને માટે પ્રછે વેશ કરે છે, મત્સ્ય અને કચ્છથી ભયંકર તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - 34 Page #272 -------------------------------------------------------------------------- ________________ 266 અગાધ એવા સાગરમાં સ્ત્રીઓના ભેગને માટે કોણ પ્રવેશ કરતું નથી ? વધારે શું કહેવું? ટુંકામાં એટલું જ કે, સ્ત્રીઓને માટે ગમે તેવું દુષ્કર્મ પણ કરવામાં આવે છે. તે સ્ત્રીઓ ! મેં તમારી સાથે અનેક ભેગ ભેગવ્યા, તથાપિ મારા મનને તૃપ્તિ થઈ નથી, તે હવે ઘરમાં શા માટે રહેવું? હું દીક્ષા લેવા ઇચ્છું છું. તમારે ક્ષમા કરવી. પ્રદ્યુમ્ન કુમારનાં આવાં વિરાગી વચન સાંભળી, રતિ વિગેરે સર્વ સ્ત્રીઓ વૈરાગ્યયુક્ત તથા દુઃખાતુર થઈ બેલીસ્વામી ! અમારૂં વચન સાંભળે. તમે અમારા સવૈના શરણરૂપ છે, અમારા મિત્ર, બંધુ અને આ શ્રયરૂપ તમેજ છે, અમે તમારી સાથે સુખ દુઃખ ભગવનારી છીએ. પ્રાણેશ ! અમે તમારી સાથે અનંત ભેગ ભેગવ્યા છે, હવે તમારી સાથે વ્રત લઇ, અમે પણ જન્મને સાર્થક કરીશું. જે વ્રતના પ્રભાવથી અમે સ્વર્ગ લેકનું સુખ ભેગવશું. હે સ્વામી ! આપ સુખેથી દીક્ષા લે, અમે પણ તમારી સાથેજ દીક્ષા લઇશું. હે રાજા ! જે ભાગમાં લુબ્ધ થઈ, તમે ઘરમાં રહેશો તે, અમે પણ ઘરમાં રહી, - ભાગ સુખ ભેગવીશું, અને તમારા પ્રસાદથી ગૃહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #273 -------------------------------------------------------------------------- ________________ - - 267 સ્થાવાસમાં રહી, શ્રી નેમિ પ્રભુને વંદના કરીશું. તથાપિ હે વિભુ ! તે કરતાં આ દુઃખદાયી સંસારને છોડી દે તે ઉત્તમ છે. અમે મસર ભાવ છેડી, દુય એવા રાગ તથા કામરૂપ શત્રુને હણ, અને મનને સ્વસ્થ કરી, રાજીમતિની સાથે તેમની આ . થઇ, તપસ્યા આચરિશું. પિતાની સ્ત્રીઓનાં આવાં વચન સાંભળી બધુને કમાર સંતુષ્ટ થયો, અને આ સંસારરૂપ પાંજ- 5 રામાંથી પિતાના આત્માને નીકળેલો માનવા લાગ્યા. જે રાજપુત્રોની સાથે પોતે બાલ્ય વયથી ઉછરેલે હતો, અને જે વંશજે પોતાની સાથે રમેલા હતા, તે સર્વની સાથે પ્રદ્યુમ્ન કુમાર ગજેંદ્ર ઉપર ચડીને ગૃહ વાસમાંથી બાહર નીકળે. નગરના લેકેએ તેને પ્રેમથી અવલો. તેને જોઈ લેકે તેની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્યા. અહા ! આ કુમારના પિતા શત્રુ મર્દન કૃષ્ણ વાસુદેવને ધન્ય છે. પોતાના જ સ્વરૂપથી ત્રણ લેકની સુંદરીઓને જીતનારા પ્રખ્યાત એવાં રૂકિમણી માતાને ધન્ય છે. ઇંદ્રિના જેવું સૈારાષ્ટ્ર દેશનું રાજ્ય, દેવતાને દુર્લભ એવું અનુપમ રૂપ, અને 25 લાવણ્યવાળી, સવે લક્ષણવતી તથા કળા પ્રવીણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #274 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ અનેક સ્ત્રીઓ, એવી જાતનું સર્વ સુખ છતાં પ્રશ્ન કુમાર મુનિવ્રતનું તપ કરવા તત્પર થયે, એ કેવી વાત ? હવે તેની શી ઇચ્છા હશે? તેવામાં કઈ પુરૂષ બેલ્ય-સર્વ લેકને અતિક્રમણ કરનારૂં અને જન્મ જરાથી વાત એવા મોક્ષ પ્રત્યે જવાની તેની ઈચ્છા છે, તેથી તે મહાવ્રત ગ્રહણ કરવા તત્પર થચેલ છે. સંસારનાં કૃત્રિમ સુખને ત્યાગ કરવા તે ઈચ્છે છે, વૈરાગ્યથી વિભૂષિત અને શાસ્ત્રનો પાર ગામ મદન હવે શાશ્વત સુખની ઇચ્છા રાખે છે. છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતા કે પ્રેમના ભારથી મંદ થઈ એકી સાથે બેલી ઉઠયા–“વ , ત્ય પ્રધુમ્નકુમાર ! તું ચિરકાળ જય પામ, પરમ આનંદ સંપાદન કર, આત્મ કાર્ય સાધી લે, અને નિત્યે અનિત્યતાનું સ્મરણ કર.” આ પ્રમાણે લેકેનાં વચનને સાંભળતો પ્રધુમ્નકુમાર ઉત્સવ સહિત નગરીની બહાર નીકળી રૈવતગિરિ ઉપર આવ્યો. ક્ષમાવાન મદનકુમારે ત્યાં પ્રભુનું સમવસરણ અને વેલેક્યું. તેના આંગણામાં આવી વાહન, છત્ર, ચામર વિગેરે રાજ્ય વૈભવનાં આભૂષણ છોડી દઈ, પૂર્વ પ્રાપ્ત કરેલા સોળ લાભ તથા વિદ્યાને ત્યાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #275 -------------------------------------------------------------------------- ________________ 260 કરી, અને પિતાના સર્વ પરિવારને વારંવાર ખમાવી, પ્રધુમ્નકુમાર શ્રી નેમિનાથના સમવસરણમાં પ્રવેશ કર્યો. તે સમવસરણ જતાં આવતાં સુર અસુરોના વિમાન વડે પરિપૂર્ણ હતું, તેમાં જઈ, પ્રધુમ્નકુમાર અંજલી જેડી આ પ્રમાણે બે જગત્પતિ પ્રભુ ! તમે ભવ્યજનને સંસાર સાગરના તારક છે. ભક્તની પીડાને નિવારનારા હે પ્રભુ ! મારી ઉપર કૃપા કરી મને સંસાર નાશિની દીક્ષા આપે. આ Tપ્રમાણે કહી સર્વ પરિગ્રહ છેડી પ્રદ્યુમ્નકુમારે પંચ મુષ્ટિ લોન્ચ કર્યો. પછી સાવધેયોગ છોડી દઈ ઘણા રાજાઓની સાથે પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ભાનુકુમાર પણ વૈરાગ્ય રંગથી રંગિત થઈ ગયો. પિતાનાં માતાપિતા, સર્વ અંધજન અને સ્ત્રી પુત્ર સાથે રાજ્ય સમૃદ્ધિને છેડી દઈ તેણે દીક્ષા ગ્રહણ કરી, ભાનુકુમારે ચારિત્ર સ્વીકારતાં કૃષ્ણ વિગેરે સંબંધીઓ દુઃખી થયા. પછી સત્યભામા, રુકિમણી અને જાંબુવતી વિગેરે દેવીઓએ પ્રભુની પાસે રામતીની સમીપ દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કરી તે સર્વ સાધ્વીઓ પરમ વૈરાગ્ય સાથે ઉત્તમ તપસ્યા કરવા લાગી, પ્રદ્યુમ્ન મુનિ પણ ચા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #276 -------------------------------------------------------------------------- ________________ 270 , રિત્રથી અલંકૃત થઈ તપસ્યા આચરી જગતના | હિતને અર્થે વિચરવા લાગ્યા. इति श्री प्रद्युम्न चरिते श्री सोमकीाचार्य विरचिते : श्री प्रद्युम्नाष्टपट्टराज्ञी दीक्षाग्रहणो नाम વંશઃ સ છે सर्ग 16 मो. શ્રી પ્રદ્યુમ્ન, શાંબ અને અનિરૂદ્ધ કુમારનું નિર્વાણ ગમન. પ્રધુન મુનિ વૈરાગ્યથી વિભૂષિત થઈ ઉગ્ર તપસ્યા કરતા હતા. આ વૃત્તાંત સાંભળી કૃષ્ણ, બલદેવ વિગેરે મેહને વશ થઈ શોક કરતા હતા. પ્રધુન મુનિ પોતાના ગુરૂ વર્ગની સાથે વિનયથી વત્તતા હતા. દેવ, ગુરૂ અને શાસ્ત્રની ત્રિકરણ શુદ્ધિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #277 -------------------------------------------------------------------------- ________________ - 271 - થી ભકિત આચરતા હતા. એ પ્રભાવિક મદન મુનિ એકાંતરે પારણું કરતા તેમજ કોઈ કોઈ વાર - બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ અને આઠ દિ વસને આંતરે પણ પારણુ કરતા હતા. અનુક્રમે 1. પશે તથા માસે પણ પારણું કરતા હતા. એમ ઘણા ઉપવાસો આચરતા હતા. રાગ દ્વેષથી રહિત, ગુણ સંપત્તિએ યુક્ત, કામક્રોધાદિકથી રહિત, અને વિષયમાં નિસ્પૃહ એવા તે પ્રશ્ન મુનિ જિને શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા ઉદરી, અરસ, સંઘકીડન, હારબંધ, - વજમધ્ય, અને ધર્મચક, વિગેરે કાયાને ક્લેશ કરનાર તપ કરવા લાગ્યા. પ્રદ્યુમ્નકુમારે એવું તપ આચર્યું કે, જે વચનથી કહી શકાય તેવું નથી. એ મહાન તપસ્વીએ ગોળ, ઘી, તેલ, દહીં, સાકર, અને લવણ વિગેરે રસયુક્ત પદાર્થોને ત્યજી દીધા હતા. સર્વ પ્રાસુક પદાર્થનો જ ઉપયોગ કરતા હતા, વિહાર કરતાં જંતુ રહિત ઉત્તમ એકાંત સ્થાને વિશ્રામ અને સંથારો કરતા હતા, સર્વ સાવદ્ય દોષથી રહિત એવી પ્રત્યેક ક્રિયા આચરતા હતા, વર્ષાકાળમાં એક સ્થાને રહી ત્રણ પ્રકારે વેગ વહન કરતા હતા, શીત કાળમાં શીતના દુસ્સહ પરીષહને સહન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #278 -------------------------------------------------------------------------- ________________ રહર કરતા હતા, ગ્રીષ્મકાળે રૈવતગિરિ ઉપર રહેલી તપેલી શિલાપર બેશી તાપ સહન કરી તપસ્યા કરતા હતા, મન, વચન અને કાયાની શુદ્ધિ કરી અતીચાર રહિત થઈ પ્રવર્તતા હતા, પ્રમાદ રહિત થઈ એ મહા મુનિ જિન સિદ્ધાંતના પાઠક અને સાધુઓની ભક્તિ કરતા હતા, વિનયથી વિભૂષિત એવા એ મહા યોગી ભક્તિથી દશ પ્રકારે ગુરૂ વર્ગની વૈયાવચ્ચે કરતા હતા, શ્રી જિનેંદ્રના વદનથી નીકળેલું, ઉ જ્વળ પદાક્ષરવાળું, દ્વાદશાંગ મૃત તેઓ પ્રમાદ રહિત અને ગુરૂ ભક્તિ સહિત થઈ ભણ્યા હતા, દયા અને ક્ષમાવડે યુક્ત હતા, બાહ્ય અને આલ્ય- 1 તર ગવડે તેઓ સર્વ સંગથી રહિત હતા, પિતાના શરીરના સંસ્કાર કરવામાં પણ આદર રહિત હતા, આર્ત, રૌદ્ર વિગેરે અશુભ ધ્યાનને ત્યાગ કરતા, અને ધમ્ય તથા શુકલાદિ શુભ ધ્યાનને યાતા હતા, રાત્રે કાયોત્સર્ગ કરી, મનને વશ કરતા, અને ઘણી વાર અખંડ મૌનવ્રત રાખતા હતા, એ મહા મુનિ પ્રદ્યુમ્ન મુનિ તર્જન, તાડન, અનાદર, કુત્સિત ભાષણ અને અશ્લીલ વચન વિગેરે કુચેષ્ટાથી સર્વથા દુર રહેતા હતા, અને મેરૂ પર્વતની જેમ નિશ્ચલ હતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૭૩ વિહાર, શયન, સ્થાન, ભજન, વિલેકન, વિચાર, પડન, પાડન અને ઈષ્ટ સાધનમાં તેમની ચેષ્ટાઓ શુભ હતી, તેમના હૃદયમાં ઉત્તમ પ્રકારની કોમળતા હતી, પ્રતિ દિવસ મન, વચન અને શરીરની સ્થિતિના વિચાર કરતા હતા, તપસ્યા, આચાર અને સત્યનું જ સર્વદા અવલંબન કરતા હતા, શરીર ઉપર નિલભતા અને બ્રહ્મચર્યના સર્વોત્તમ પ્રભાવથી તે પ્રકાશિત હતા, ક્ષુધા, તૃષા વિગેરેના પરીષહ. સહન કરી ઈદ્રિયોનું દમન કરતા હતા, મદનના મહા વિકારને તે મદન મુનિએ વશ કરેલા હતા, - સંસારને ક્ષય કરવા માટે તેઓ મુનિના પવિત્ર ધર્મને પૂર્ણ રીતે આચરતા હતા, પૂર્વ રાજાઓએ નું સેવન કરેલા જે મુનિ અત્યારે સર્વ રાજ્ય લક્ષ્મીને = છોડી તપે લક્ષ્મીનો આશ્રય કરતા હતા, મની, થાની, ગુણ અને ઈદ્રોએ નમન કરેલા મદન મુનિ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા, વિધાધર અને રાજાઓના શરીરમાંથી ઉત્પન્ન થયેલી સ્ત્રીઓના ભેગન તેઓએ તૃણની જેમ ત્યાગ કર્યો હતો, મુનિ વેષના ધારી એવા તે મુનિના કાંતિ, કીર્તિ, ક્ષમા, બુદ્ધિ અને દયા વિગેરે ગુણો ઉલ્લાસ પામતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - 35 Page #280 -------------------------------------------------------------------------- ________________ 274 હતા, જે મદન મુનિ પૂર્વે શેળ શૃંગાર સાથે રાજ લક્ષમીથી વિભૂષિત હતા, તેઓ અત્યારે રાગ રહિત થઈ દ્વાદશાંગ વડે વિભૂષિત થયા હતા, જે પૂર્વે સ્ત્રીઓનાં ગીત તથા નૃત્યથી દિવસ નિર્ગમન કરતા, તે અત્યારે ભયંકર ગહન વનમાં કાયોત્સર્ગ કરી, ધર્મ ધ્યાનમાં દિવસ નિર્ગમન કરતા હતા, જે પૂર્વ ગજેંદ્ર, અશ્વ અને ચંદ્રરથ જેવા રથ વડે લીલાથી વિચરતા, તે અત્યારે યુગ માત્ર દષ્ટિ રાખી ત્રણ ગુદ્ધિ વડે યુક્ત થઇ, પૃથ્વી ઉપર વિહાર કરતા હતા, સર્વ પ્રાણ ઉપર અનુકંપા રાખનારા જે મુનિ પૂર્વ ચતુર સ્ત્રીઓની સાથે ગાથા, દુહા, સમશ્યા અને પાદપૂર્તિથી વિનોદ કરતા હતા, તે મુનિ અને ત્યારે શાસ્ત્રને અનુસાર સર્વ જનને હિતકારી એવાં પ્રબેધક સૂત્રેના મિત વચન વડે આત્મ વિનોદ કરતા હતા, પૂર્વ સુવર્ણ, રત્ન, તથા મણિમય પાત્રિમાં જે ભેજન કરતા, તે અત્યારે મુનિજનને ઉચિત એવા પાત્રમાં તથા કરપાત્રમાં પણ આહાર લેતા હતા, જેઓ પૂર્વે સર્વ ગુણવાળા ચપળ અને મનહર પુત્રની સાથે ગ્રહવાસમાં આનંદ કરતા, તેઓ અત્યારે એકાકી, નિસ્પૃહ, શાંત અને પરમ વૈરાગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #281 -------------------------------------------------------------------------- ________________ ર૭પ ને વહન કરતા, અને વનમાં પશુ પક્ષીઓના સહવાસમાં વસતા હતા, પૂર્વ મદમસ્ત એવા શત્રુઓના ગવને તેડવાને જેઓ આગળ પડતા, તે અત્યારે દયાળુ અને ષકાય જીવના રક્ષક થઇ, આ જગતને આત્મ સમાન જોતા હતા, જેઓ પૂર્વે રાજકીય કાર્યને લઈ લેકોને ભય લાગે તેવાં ઘાતક વચન બેલતા, તે અત્યારે ચાર પ્રકારનું સત્યથી પવિત્ર અને હિતકારી વચન બેલતા હતા, પૂર્વે જે બળવાન મદન રાજ્ય ઉપર રહી બીજાના દ્રવ્યને બળાકરે હરી લેતા, તે અત્યારે પરદ્રવ્યને તૃણની જેમ ગણી મન, વચન અને કાયાથી ગ્રહણ કરતા નહતા, ગ્રહવાસમાં રહી પૂર્વે જે સ્ત્રીઓની સાથે પાંચ ઈદ્રિ ને સુખદાયક મનહર ભેગ ભેગવતા, તે અત્યા[ રે ભેગ રાગથી રહિત થઈ તે સુખને શીલ ગુણથી રહિત ચિંતવતા હતા, ધન, ધાન્ય, રત્ન, ગજ, અશ્વ અને સુવર્ણ વિગેરેથી અતૃપ્ત એવા જે પૂર્વ તેમાં તલ્લીન રહેતા, તેઓ અત્યારે સર્વ પ્રકારના બંધથી અને સંગથી રહિત થઈ અંતરંગ રસવાળા અને પિતાના દેહમાં પણ નિરાદર રહેતા હતા, ત્રણ | ગુપ્તિ, અને પાંચ સુમતિમાં રકત એવા તે યોગીશ્વર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #282 -------------------------------------------------------------------------- ________________ 276 ધીર અને ગંભીર હતા, યશના નિધિરૂપ એવા તે મદન મુનિ દુસ્સહ તપ આચરી ચારિત્રને પાળતા હતા. એક વખતે તે પ્રદ્યુમ્ન મહા મુનિ શ્રી નેમિપ્રભુના ચરણથી પવિત્ર એવા રૈવતગિરિ ઉપર વિહાર કરતા આવ્યા. શુદ્ધ બુદ્ધિવાળા, પાપથી મુક્ત અને કર્મને ઘાત કરવામાં નિપુણ એવા તે મુનિ પિતાના દર્શનના સામર્થ્યથી પ્રકાશમાન હતા. ત્યાં એક આમ્રવૃક્ષની નીચે નિર્મળ અને જંતુ રહિત એવા શિલાતલ ઉપર તેઓ પર્યકાસન કરી બેઠા. મનનો અવરોધ કરી મેરૂની જેમ અચળ થઈ ધ્યાન કરવા લાગ્યા. ધર્મે યાનના બળથી મનને વશ કરી અને નાસિકાના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ રાખી તેઓ રહ્યા હતા. અનુક્રમે તે ગીંદ્ર ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થવાના પ્રથમ માર્ગે પ્રવૃત્ત થયા. સવે ઈદ્રિયને રેધ કરી કર્મનો ક્ષય કરવા લાગ્યા. તે મહા મુનિએ અનુક્રમે અપૂર્વ તથા નિવૃત્તિ "નામના ચક્રને ભેદી ત્રણ પ્રકારની નિદ્રા, નરક અને તિર્યંચગતિ બે નીચ વેદ [ સ્ત્રી વેદ તથા નપુંસક * વેદ અને ધાદિ કષાયનો ક્ષય કરવા માંડે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #283 -------------------------------------------------------------------------- ________________ રિ૭૭ સમ્યકત્વને નાશ કરનારા છે હાસ્યાદિ, સંજ્વલન અને સૂક્ષ્મ સંપરાય વિગેરેનો ત્યાગ કર્યો. છેવટે તે મુનિએ સમગ્ર ઘાતિ કમનો ક્ષય કરી કલેકને પ્રકાશ કરનારૂં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તત્કાળ દિવ્ય છત્ર, બે ચામર અને દિવ્ય સિંહાસન દેવતાએ નિર્માણ કરેલાં પ્રગટ થયાં. તેમના કેવળજ્ઞાનને મહોત્સવ કરવાને દેવતાના પતિ ઈ ત્યાં આવ્યા. બીજા પણ બેચરપતિ, તિષ્ક દેવતાના ઈકો અને યાદવોના અગ્રેસર કૃષ્ણ બલદેવ વિગેરે પણ ત્યાં હાજર થયા. શાંબ પ્રમુખ કુમારે ભક્તિ સાથે વેગથી ગિરનાર પર્વત ઉપર આવ્યા. તેઓએ મદન મુનિને ઉત્તમ ભાવના વડે વંદના કરી. પંચાંગ પ્રણામ કરી તેઓ તેમની આગળ વિનયથી બેઠા. પ્રદ્યુમ્ન કેવળીના મુખની દેશના વાણી સાંભળવા લાગ્યા. ધર્મ દેશના સાંભળ્યા પછી સર્વ યાદવ પિતપતાને સ્થાને ચાલ્યા ગયા. શ્રી મદનમુનિ વિદ્વાન મુનિઓના સમૂહ સાથે વિહાર કરતા " પલ્લવક' નામના દેશમાં ગયા. સાધી રુકિમણી શીલ ગુણથી સુશેભિત એવી પુત્ર વધૂ સહિત ગુરૂણીજી રાજીંમતીની સાથે પલ્લવ નામના દેશમાં આવ્યા. શ્રી નેમિનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #284 -------------------------------------------------------------------------- ________________ 278 છે પ્રભુ પિતાના મુનિઓના સંઘાડાને લઈ વિશ્વમાં વિહાર કરવા લાગ્યા. આ અરસામાં નીચે પ્રમાણે એક બનાવ બન્યો. - દ્વીપાયન નામે યેગી બાર વર્ષની અવધિ ગઇ એટલે તેને દ્વારકા જેવાની ઈચ્છા થઈ. યાદવને પોતાના તરફથી ભય નથી એમ કહેવાને તે દ્વારકા તરફ આવ્યું. તે વખતે ગ્રીષ્મ ઋતુને સમય હતો. તેણે નગરીની બાહેર એક શિલા ઉપર પડાવ નાખ્યો. યાદવને પિતાનું તપ જણાવા તે ત્યાં તપ કરવા લાગ્યો. તે સમયે યાદવ પતિના શાંબ વિગેરે કુમારે પ્રાતઃકાળે રૈવતાચળ ઉપર રમવાને ગયા હતા. બરાબર મધ્યાન્હ કાળે પાછા વળતાં તેઓ ગ્રીષ્મના તાપથી અતિશે તૃષાતુર થયા. જલ શેધવાને તેઓ દશે દિશાઓમાં વનની અંદર ભમવા લાગ્યા. પૂર્વે રાજા કૃષ્ણની આજ્ઞાથી તે ગિરિના પ્રદેશમાં મધનાં પાત્રો છેડી દેવામાં આવ્યાં હતાં, તે વર્ષાકાળે મેઘના જળથી પવન એગે તણાઈને વિશેષ મધ એકઠું થયું હતું, ઉન્માદનું કારણરૂપ તે મને જલ ધારી તૃષાતુર એવા યાદવ કુમારેએ તેનું પાન કર્યું. ક્ષણવારમાં તેઓ રાતાં નેત્ર વાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #285 -------------------------------------------------------------------------- ________________ - 29 ઉન્મત્ત થઈ ગયા, વિવિધ ગીત ગાતા ચહ્ના તદ્દા બોલવા લાગ્યા, પૃથ્વી ઉપર પડતા મુકી આમ તેમ આલેટવા લાગ્યા, પરસ્પર ગાંડી ગાંડી વાત કરતા એક બીજાને ગાળો આપવા લાગ્યા. આવી આવી કુચેષ્ટાઓ કરતા તેઓ દ્વારકા તરફ ચાલ્યા. નગરીની નજિક આવતા પેલે પાયન શિલા ઉપર તપ કરતે જોવામાં આવ્યું. દેવ યુગે તે મુનિશ્વરને ઓળખી તેઓ પૂર્વના જૈન વાક્યને સ્મરણ કરી કપ પામ્યા. તેઓ બોલ્યા કે, શ્રી નેમિનાથ પ્રભુએ દ્વારકા નગરીનો નાશ કરનાર જે પુરૂષ કહ્યું હતું, - તે આ દ્વૈપાયન છે. આ દુરાચારી આપણું નગરીને હાનિ કરે નહિ, ત્યાં સુધીમાં આપણે તેને મારી નાખીએ. આવું વિચારી તેઓ રોષ કરી પાષાણ - તથા ઢેખલાના ઘા કરવા લાગ્યા. ક્ષણ વારમાં તેને ભૂમિ ઉપર પાડી નાખ્યો. તથાપિ તે મુનિએ જરા પણ ક્રોધ કર્યો નહિ. પછી નીચે પાડી તે ઉન્મત્ત, યાદવોએ તે તાપસના શરીર ઉપર લઘુ શંકા કરી. તે અશુચિ કરવાથી તે તાપસને ભયંકર રેષ ઉત્પન્ન થયો. તેના પ્રાણ કંઠે આવ્યા અને સર્વ કુમારે દ્વારકામાં પેશી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૮૦ આ વૃત્તાંત સાંભળી બલદેવ વેગથી જ્યાં તે દ્વૈપાયન તાપસ પડ્યો હતો ત્યાં આવ્યા. તેણે શુદ્ધિ કરી મુનિના ચરણમાં વંદના કરી, અને કહ્યું કે, 'મહારાજ ! અમોએ જે કર્યું, તે ક્ષમા કરે. તમે યોગ, ક્ષમાશીલ, કૃપાળુ અને ધીર છો. મૂઢ હદચના બાળકેએ જે કર્યું, તે ક્ષમા કરે. મરણના અંત ઉપર આવેલા તે તાપસે આંગલીની ચેષ્ટાથી જણાવ્યું કે, બધી દ્વારકાનગરીમાં કૃષ્ણ અને બલદેવ બનેને છેડી બધાનો નાશ કરે છે. ક્રોધ વડે રાતાં નેત્રવાળાએ તાપસના હૃદયની દુષ્ટતા જાણ, કૃષ્ણ તથા બલદેવ ભય પામી નગરીમાં આવ્યા. સર્વ લેને જાહેર કર્યું છે, જેને જીવવું હોય, તેણે જ્યાં જીવાય ત્યાં ચાલ્યા જવું, અહિં રહેવાથી સર્વને નાશ થશે. આ વૃત્તાંત સાંભળી શાબ, સુભાનુ અને પ્રધુમ્નકુમાર અનિરૂદ્ધ તેઓ પિતાના ચરણ કમળમાં નમી રૈવતગિરિ ઉપર આવ્યા. ત્યાં નેમીપ્રભુનાં વચનથી વસ્ત્રાદિ પરગ્રહ છોડી દઈ લેચ કરી, વૈરાગ્ય વડે તેઓએ ઉજ્વલ ચારીત્ર ગ્રહણ કર્યું. પછી થયેલ દ્વારકાને નાશ, કૃષ્ણનું મરણ, અને બીજું જે ચરીત્ર તે બીજા પુસ્તકમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #287 -------------------------------------------------------------------------- ________________ 281. જાણી લેવું. તે અશુભ હોવાથી આ પ્રસંગે અહીં કહેવામાં આવ્યું નથી. હવે શાંબ વિગેરે મુનિઓ ચારિત્ર પાળી તપસ્યા કરવા તત્પર થયા હતા. શ્રી : જીતેંદ્રપ્રભુએ કહેલા યુવા પિપાસાદિ અનેક પરીસહોને તેઓ સહન કરતા હતા, આર્ત તથા રદ્ર ધ્યાનને ત્યાગ કરી, ધર્મ અને શુકલ ધ્યાનને ધરતા તેઓ વિવિધ તપસ્યા કરતા શ્રી નેમિનાથપ્રભુની પાસે આવ્યા. ત્યાં તેમણે નેમિપ્રભુને હાથે ફરીથી દીક્ષા ગ્રહણ કરી. ગુણના સ્થાનરૂપ અને શિયળવંત એવા તે મુનિઓ બાહ્ય અને આત્યંતર એમ છ છ પ્રકારનું તપ આચરતા હતા. ઋતુ માના વિવિધ પરીસહને સહન કરતા હતા, ગુણના મંદિરરૂપ અને ધ્યાન માં તત્પર એવા તે મુનિઓ પિતાના જ્ઞાનરૂપ પ્રકાશ વડે બીજાના અજ્ઞાન અંધકારને દૂર કરતા હતા, ચાર વર્ષે પર્યકાસને ધ્યાન ધરતા તે મુનિઓએ પોતાના ધ્યાનના બળથી ઘાતિ કર્મનો ક્ષય કર્યો. પછી ક્ષપણશ્રેણીમાં આરૂઢ થઈ કાલેકને પ્રકાશ કરનાર કેવળજ્ઞાનને તેઓ પ્રાપ્ત થયા. શ્રી નેમિનાથપ્રભુ ભજનને પ્રતિબંધ કરતાં તેમની સાથે પૃથ્વીમાં વિહાર કરતા P.P. Ac. Gunratnasuri M.S. Page #288 -------------------------------------------------------------------------- ________________ 282 હતા, સર્વ સુર અસુરે, નરેદ્રો અને ખેરે દ્રો તેમના ચરણમાં વંદના કરતા હતા, લેકના હૃદયમાં રહેલા મોહરૂપ અંધકારને દૂર કરી સ્વર્ગ તથા મેક્ષને આપનારા ધર્મને તે પ્રતિબોધ કરતા હતા. એક વખતે શ્રી નેમિપ્રભુ રૈવતગિરિ પર આવી સિદ્ધશિલા ઉપર પર્યકાસને રહી સર્વ કર્મ ખપાવી જરામરણથી વર્જિત એવા સિદ્ધિ પદને પ્રાપ્ત થયા. રૈવતગિરિનાં ત્રણ શિખર તેમનાથી પવિત્ર થયાં છે. તેઓમાં પહેલું શિખર અનિરૂદ્ધ કુમારથી પવિત્ર થયેલું છે. બીજું શાબમુનિથી અને ત્રીજું પ્રદ્યુમ્નમુનિથી પવિત્ર થયેલું છે. એવી રીતે એ ત્રણ ફૂલ શિખરે તેમના નામથી અંકિત થયેલાં છે, ત્યારથી એ રૈવતગિરિ સુર અસુરેને નમસ્કાર કરવા યોગ્ય સિદ્ધિક્ષેત્ર થયેલ છે. જેમાં જ્ઞાનથી વિભૂષિત એવા શ્રી નેમિનાથપ્રભુ તથા પ્રદ્યુમ્ન કુમાર વિગેરે મુનિઓ મુક્તિને પ્રાપ્ત થયા છે. ઇંદ્રાએ આવી ચંદનના કાષ્ટ વડે તેમનાં શરીરને દહન કર્યું અને શ્રદ્ધાથી તે ત્રણે શિખર ઉપર ઉત્સવ કર્યો. પછી પરમ વિભૂતિ સાથે ગીત નૃત્ય કરતા તેઓ પોતાને સ્થાને ચાલ્યા ગયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #289 -------------------------------------------------------------------------- ________________ ર૮૩ માંગલ્ય પૂર્વક પ્રશસ્તિ. જે વિજ્ઞાનથી વિભૂષિત, દેવતાઓએ નમેલા, | સિદ્ધિને પામેલા, નિર્મળ અને સુધા, તૃષ્ણા, રાગ તથા શ્રેષથી રહિત છે, જેમનું મન નિશ્ચયવાળું છે, જન્મ, જરા, વિયેગ, મરણ અને ત્રાસ વિગેરેથી જે રહિત છે, અને જેઓ પાપનો નાશ કરનાર છે, તે અહંત પ્રતિદિવસ મારૂં માંગલ્ય કરો. જ્યાં આશાને પાશે નથી, જ્યાં ગ્રહ ગણુની પીડા નથી, જ્યાં મૃત્યુ, જન્મ, શત્રુ, બંધુ અને સ્વજન પરજન નથી, જ્યાં સુખ, દુઃખ, રૂપ, વર્ણ, ગુરતા, લઘુતા, સ્કૂલ અને સૂક્ષ્મ નથી, તેવા સ્થાનમાં રહેલા તે મુનિ ગણમાં શ્રેષ્ઠ પુરૂષો [ અહંત ભગવંતે ] અમને સુખ આપે. જેમને અવતાર ઉદ્ધાર માટે છે, જે સંસાર જલના તારક છે, યાદવોના વંશમાં જે ગુણરૂપ રત્નના હારરૂપ છે, અને જે કૃષ્ણ વર્ણ છતાં અંધકારને નાશ કરનારા છે, તે શ્રી નેમિપ્રભુ શાંતિ કરે. જન્મથી શત્રએ હરણ કરી જેને વિષમ સ્થાનમાં નાખ્યો હતો, ત્યાંથી વિદ્યાધરપતિ જેને પોતાના મંદિરમાં લઈ ગયા, ત્યાં પુણ્ય સોળ લાભ તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #290 -------------------------------------------------------------------------- ________________ 284 વિદ્યા પ્રાપ્ત કરી, જે મુક્તિને પ્રાપ્ત થય—એ પ્રધુમ્નકુમાર કામદેવ પણ મને સુખ આપો. કૃષ્ણ રાજાના પુત્ર અને પ્રધુમ્નકુમારના અનુજ બંધુ શાબકુમાર કે જે જ્ઞાન ગુણે યુક્ત થઈ રૈવતગિરિના શિખર ઉપર મુક્તિને પ્રાપ્ત થયા, તે મારાં પાપને દુર કરે. બહુ સ્વરૂપવાન, ગુણથી પ્રખ્યાત અને પરાક્રમી એવા પ્રદ્યુમ્નકુમારના પુત્ર અનિરૂદ્ધ મુનિ કે જેમણે રૈવતગિરિના શિખરને પ્રખ્યાત કરેલું છે, તે મને સુખ આપો. આ પ્રધુમ્નકુમારનું આનંદકારી ચરિત્ર જે બુદ્ધિમાન ભવિજન આદરથી સાંભળે, કહે અને ભણે, તે સિભાગ્ય, રાજ્ય, લક્ષ્મી, દેવતા તથા મનુષ્યની ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે, અને આલોકનાં સુખ ભેગવી મુનિકુળમાં પૂજ્ય થઈ કેવળજ્ઞાન પામી નિર્વાણ પામે છે. મેં શસ્ત્ર શાસ્ત્ર જાણ્યું નથી, કાવ્ય, અલંકાર છંદ કે તર્કશાસ્ત્ર હું જાણતો નથી, કીર્તિ, માન કે, વિદ્ધતા દર્શાવાની ખાતર મેં આ ચરિત્ર રચ્યું નથી, પણ પાપને દૂર કરવાને યથામતિ રચેલું છે, શુદ્ધ બુદ્ધિવાળા, શાસ્ત્રના પારને પામેલા, પરોપકાર કરવામાં કુશલ, પાપથી રહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #291 -------------------------------------------------------------------------- ________________ 285 અને આસ્તિક એવા જે ભવિજન હોય, તેઓએ મેં મંદ બુદ્ધિથી રચેલ આ ગુણનિધિ પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર શેધીને પૃથ્વીમાં ફેલાવવું, એ મારી તેમની પ્રત્યે પ્રાર્થના છે. - ઉત્તમ અને નિર્મળ એવા ગચ્છમાં “શ્રીરામ- સેન " નામે ગુણના સમુદ્ર પુરૂષ થઈ ગયા. તેમણે ચારિત્ર લીધા પછી તેમની પાટે “શ્રી રત્નકતિ” નામે તપસ્વી થયા. તે પછી શ્રી લક્ષીતિ થયા, જેમને ગુરૂ " લક્ષસેન” એવા બીજા નામથી બેલાવતા હતા. તે પછી શ્રી ભીમકીર્તિ થયા અને તેમની પછી શ્રી સોમકીર્તિ નામે વિદ્યા ભક્ત થયા, તેમણે આ પવિત્ર અને પુણ્ય વધારનારું ચરિત્ર રચેલું છે. તેને શોધી સર્વ અભ્યાસીઓએ સર્વદા તેનું પઠન કરવું. સંવત એકત્રીશના વર્ષમાં સત્તિથી નામના સંવત્સરના પિશ શુક્લ ત્રયોદશી અને બુધવારે આ ચરિત્ર ગ્રંથ સંપૂર્ણ કર્યો છે. - यावन्मेरुागिरि विप्रविदितो यावद्रवेमंडलम् / ... यावद्भवलयः परं ग्रहगणा यावत्सतां चेष्टितम् / - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust પ Page #292 -------------------------------------------------------------------------- ________________ 286 तावनंदतु शास्त्रमेतदमलं श्री शांतिचैत्यालये भक्त्या येन विनिर्मितं सुखकर तत्स्यान्मुदे सर्वदा // 1 // જ્યાં સુધી પૃથ્વીમાં વિખ્યાત મેરૂપર્વત છે, જ્યાં સુધી સૂર્યનું મંડળ છે, જ્યાં સુધી ભૂમંડળ છે, જ્યાં સુધી પ્રણ ગણુ છે, અને જ્યાં સુધી સપુરૂષની ચેષ્ટાઓ (ચરિત્ર) છે, ત્યાં સુધી શ્રી શાંતિપ્રભુના ચૈત્યમાં ભક્તિથી રચેલું આ સુખકારી અને નિર્મળ શાસ્ત્ર આબાદ રહો અને સદા હર્ષને માટે થાઓ. 1 यावन्मेरुमही धर्मो यावच्चंद्रार्कतारकाः। . તાવમંરિવટું જૂને રિત્ર પવનારાન[ 2 / જ્યાં સુધી મેરૂપર્વત, પૃથ્વી, ધર્મ, ચંદ્ર, સૂર્ય, અને તારાઓ છે, ત્યાં સુધી આ પાપને નાશ કરનારું ચરિત્ર સમૃદ્ધિ સાથે રહે. 2 ___चतुःसहस्रसंख्यातः सार्द्धकाष्टशतैर्युतः / ग्रंथोऽयं सततं जीयाच्छ्रीसर्वज्ञ प्रसादतः॥३॥ ચાર હજાર અષ્ટ સે ને પચાશ લેકની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #293 -------------------------------------------------------------------------- ________________ 287 સંખ્યા વાળા આ ગ્રંથ શ્રી સર્વજ્ઞના પ્રસાદથી सर्वहा 15 पामी. 3 इति श्री प्रद्युम्न चरिते श्री सोमकी-चार्य विरचिते __ श्री प्रद्युम्नशांवानिरुद्धादि निर्वाणगमनो नाम पोडशः सर्गः समाप्तोऽयं ग्रंथः। P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust