SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ 278 છે પ્રભુ પિતાના મુનિઓના સંઘાડાને લઈ વિશ્વમાં વિહાર કરવા લાગ્યા. આ અરસામાં નીચે પ્રમાણે એક બનાવ બન્યો. - દ્વીપાયન નામે યેગી બાર વર્ષની અવધિ ગઇ એટલે તેને દ્વારકા જેવાની ઈચ્છા થઈ. યાદવને પોતાના તરફથી ભય નથી એમ કહેવાને તે દ્વારકા તરફ આવ્યું. તે વખતે ગ્રીષ્મ ઋતુને સમય હતો. તેણે નગરીની બાહેર એક શિલા ઉપર પડાવ નાખ્યો. યાદવને પિતાનું તપ જણાવા તે ત્યાં તપ કરવા લાગ્યો. તે સમયે યાદવ પતિના શાંબ વિગેરે કુમારે પ્રાતઃકાળે રૈવતાચળ ઉપર રમવાને ગયા હતા. બરાબર મધ્યાન્હ કાળે પાછા વળતાં તેઓ ગ્રીષ્મના તાપથી અતિશે તૃષાતુર થયા. જલ શેધવાને તેઓ દશે દિશાઓમાં વનની અંદર ભમવા લાગ્યા. પૂર્વે રાજા કૃષ્ણની આજ્ઞાથી તે ગિરિના પ્રદેશમાં મધનાં પાત્રો છેડી દેવામાં આવ્યાં હતાં, તે વર્ષાકાળે મેઘના જળથી પવન એગે તણાઈને વિશેષ મધ એકઠું થયું હતું, ઉન્માદનું કારણરૂપ તે મને જલ ધારી તૃષાતુર એવા યાદવ કુમારેએ તેનું પાન કર્યું. ક્ષણવારમાં તેઓ રાતાં નેત્ર વાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036470
Book TitlePradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size175 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy