SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 110 એ હોશીયાર થશે. આ મર્કટ સુધી રહિત તૈયાર થાય તે પછી નગરમાં જઈ હું લેકેને રે ની કીડા બતાવી રંજન કરું. એ મારો આજીવિક ને ઉપાય છે, એથી હું તમોને વિનંતિ કરું છું કે મારા મર્કટને એક ફળ આપો. તે સાંભળી વનપાળ બેલ્યા–અરે મૂઢ ! તું શું બેલે છે! તને કઈ પિશાચ વળગે લાગે છે. આ વન કે છે, તે તું જાણતું નથી. દ્વારકાધીશ કૃષ્ણ રાજાના પટરાણું સત્યભામાનું આ વન છે. પુણ્ય રહિત અને અધમ પ્રાણીઓને આ વનને સ્પર્શ થવો પણ દુર્લભ છે. તે તેનું ફળ મેળવવાની કે ખાવા ની શી વાત કરવી ! આ મર્કટને લઇ અહીંથી ચાલ્યો જા. અરે દુરાશય ! જે વૈષ્ણવ લેકે તને જશે તે અતિશે કષ્ટ આપશે. હવે અમારે નથી. વનપાળનાં આ વચન સાંભળી મદન છેલ્યો_અરે વનપાળે ! તમે આવા નિદિય કેમ થાઓ છે? મારા મર્કટને એક પળ પણ આપી શકતા નથી. કદી આ ક્ષુધાતુર મર્કટ દેરી તોડાવી મારી પાસેથી વનમાં જાય તે પછી મારે દેષ નથી એમ કહી તે ચંડાળરૂપ મદને વેગથી મર્કટને છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036470
Book TitlePradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size175 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy