SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ - 271 - થી ભકિત આચરતા હતા. એ પ્રભાવિક મદન મુનિ એકાંતરે પારણું કરતા તેમજ કોઈ કોઈ વાર - બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ અને આઠ દિ વસને આંતરે પણ પારણુ કરતા હતા. અનુક્રમે 1. પશે તથા માસે પણ પારણું કરતા હતા. એમ ઘણા ઉપવાસો આચરતા હતા. રાગ દ્વેષથી રહિત, ગુણ સંપત્તિએ યુક્ત, કામક્રોધાદિકથી રહિત, અને વિષયમાં નિસ્પૃહ એવા તે પ્રશ્ન મુનિ જિને શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા ઉદરી, અરસ, સંઘકીડન, હારબંધ, - વજમધ્ય, અને ધર્મચક, વિગેરે કાયાને ક્લેશ કરનાર તપ કરવા લાગ્યા. પ્રદ્યુમ્નકુમારે એવું તપ આચર્યું કે, જે વચનથી કહી શકાય તેવું નથી. એ મહાન તપસ્વીએ ગોળ, ઘી, તેલ, દહીં, સાકર, અને લવણ વિગેરે રસયુક્ત પદાર્થોને ત્યજી દીધા હતા. સર્વ પ્રાસુક પદાર્થનો જ ઉપયોગ કરતા હતા, વિહાર કરતાં જંતુ રહિત ઉત્તમ એકાંત સ્થાને વિશ્રામ અને સંથારો કરતા હતા, સર્વ સાવદ્ય દોષથી રહિત એવી પ્રત્યેક ક્રિયા આચરતા હતા, વર્ષાકાળમાં એક સ્થાને રહી ત્રણ પ્રકારે વેગ વહન કરતા હતા, શીત કાળમાં શીતના દુસ્સહ પરીષહને સહન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036470
Book TitlePradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size175 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy