Book Title: Pakshastra Part 01
Author(s): Chhaganlal T Modi
Publisher: Chhaganlal T Modi
Catalog link: https://jainqq.org/explore/020525/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરા દેશી કેળવણું ખાનું. પા ક શા શ્વ (ભાગ ત્રણમાં.) ભાગ પેહલે. શ્રીમંત સરકાર મહારાજ સાહેબ સયાજીરાવ ગાયકવાડ સેના ખાસ ખેલ સમશેર બહાદુર એમની આજ્ઞાનુસાર મરાઠી સૂપશાસ્ત્રના અંકમાં આપેલા નિરામિષ ભાગ ઉપરથી તૈયાર કરનાર છગનલાલ ઠાકરદાસ મોદી, બી. એ., આસિસ્ટન્ટ ટુ ધ ડિરેકટર ઑફવક્યુલર ઈન્સ્ટ્રકશન, વડોદરા. —– સંવત્ ૧૯૪૯; સને ૧૮૪. સર્વ હક સ્વાધીન રાખ્યા છે. કિસ્મત બાર આના. For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ–“આર્યોદય તથા વડોદરા“વીરક્ષેત્રમુદ્રાલયમાં છાપ્યું. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 36 'He who has merely learnt the principles (of medicine) and received no practical instructions, loses his presence of mind when he sees a patient, just as a coward gets confused in a battle. On the other hand, he who through, mere ashness has obtained mere facility in practical work, and nows not the principles of medicine (as taught in books) oes not deserve commendation of the learned but punishment from the King. Both these are unaccomplished and unfit to become practitioners, just as bird wi a single wing is unable to fly." For Private and Personal Use Only Sus'ruta. Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “જે પુરૂષે માત્ર વૈદ્યકશાસ્ત્રના તત્વોને જ અભ્યાસ કર્યો છે, પણ જાતી અનુભવ મેળવ્યું નથી તે જેમ એક બહીકણું પુરૂષ લડાઈમાં જતાં ગભરાય છે તેમ એક રેગીને તપાસતાં વિભ્રમમાં પડે છે. બીજી તરફ –જે કોઇએ વગર વિચારે ઉપચાર કરવામાં ડું જ્ઞાન મેળવ્યું છે પણ વૈદ્યકશાસ્ત્રના તોને અભ્યાસ કર્યો નથી તે વિદ્વાનોની પ્રશંસાને પાત્ર થતો નથી પણ રાજ્ય તરફથી શિક્ષાને પાત્ર થાય છે. જેમ એક પક્ષી એક પાંખથી ઉડવા અસમર્થ છે તેમ આ બન્ને જણાએ વૈદ્યકને ધંધો ચલાવવા અપૂર્ણ અને અલાયક છે.” સુશ્રુત, For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપોદઘાત. માણસના શરીરની રચના અને તેની આ જગતમાં સ્થિતિ ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે, કોઈ પણ કાળ એવો ન હતો કે તેમાં મનુષ્યના શરીરની સ્વાભાવિક સ્થિતિમાં ફેરફાર થયા છતાં તેનો ઉપચાર કરવામાં નહિ આવતું હોય. ઘણા જૂના કાળથી આર્ય લેકેમાં વૈદવિધા અથવા આયુર્વેદ જાણું છે એ વાતને ઘણું પ્રમાણે છે; આર્યોના સૌથી પ્રાચીન ગણાતા વેદમાં વૈધવિધાને લગતા ઉલ્લેખ ઠામ ઠામ કરેલા જોવામાં આવે છે, તેમાં સેંકડો વનસ્પતિઓનાં નામ અને ઉપયોગ કહેવામાં આવ્યા છે, તેમાં વૈદ્યોનાં નામ અને તે સંબંધી અમુક અમુક શેધ કરનારનાં નામ તથા સ્તવન આપવામાં આવેલાં છે; તેમાં શરીરને લગતું વર્ણન તથા શરીરના અવયવોનું વર્ણન આ પવામાં આવેલું છે; અને છેવટે વૈદવિધા જ્યારે પૂર્ણ દશાને પહોચી ત્યારે આયુર્વેદ એ વેદના એક અંગરૂપ જૂ પણ લખાયો છે. તે A પશુ પક્ષીઓ પણ પિતાને શરીરમાં થયેલા અમુક વ્યાધિઓનું નિદાન જાણ્યા વગર કે સંપ્રાપ્તિ સમજ્યા વગર તેની ચિકિત્સા કરે છે એમ ઘણી વાર જાણવામાં આવ્યું છે. એ તેમની ચિકિત્સા એટલી સ્વાભાવિક છે કે તેને વૈદવિધા કે ચિકિત્સાનું નામ આપણે આપતા નથી, પણ તેજ સ્વભાવને અનુસરીને મનુષ્યો જ્યારે ચિકિત્સાના નિયમો ઠરાવે છે ત્યારે આપણે તેને વૈધવિધા કહિયે છિયે. મનુષ્યની પ્રવૃત્તિ એ વિદ્યાના શેધ તરફ કેવી રીતે થઈ તેનું સવિસ્તર વર્ણન એક જૂદા નિવી થી જ થઈ શકે, તથાપિ આર્યાવર્તમાં વસનાર આયોને તેને શોધ કરવાને ઘણું અનુકૂળતાઓ હતી એ તો સર્વ કોઈના સમજ્યામાં ઝ. આવે એવી છે. વેદમાં પશુઓના યજ્ઞ કરવાની વિધિ કહેવામાં આવ્યા છે તથા તે પશઓને કેમ કાપવાં કેમ ચીરવાં એ તેમને તે કારણથી વિદિતજ હોવું જોઈએ. આ પ્રસંગથી તેમને પ્રાણીના અંગના જૂદા જૂદા આંતર અવયવો તથા તેને ઉપયોગ જાણવામાં આવેલો હોવો જોઈએ એટલું જ નહિ, પરંતુ અંગેનો છેદ ભેદ કરવાને શસ્ત્રો કેવાં જોઈએ તેની બનાવટ પણ સૂઝેલી હેવી જોઈએ. આયવત જુદા જુદા પ્રકારની એટલી બધી વનસ્પતિથી ભરપૂર છે કે આ જેવા તીક્ષણ નિરીક્ષા કરનારની દષ્ટિ તેમના ગુણદોષ તપાસવા તરફ સહજ દેરાય એ બનવા જેવું છે. જે જે વિષય જેના જેના જાણવામાં આવ્યો છે તે વિષય તે પિતાના શિષ્યને કહેતો ગયે અને એ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર ઉપાદ્ઘાત. પ્રમાણે પરંપરાથી ચાલતા આવેલા અનુભવમાં વધારો થતાં થતાં વૈદ્યવિદ્યા એક વખત સંપૂર્ણપણાને પામી ગઇ હતી. આપણા જૂના વૈદ્યકના ગ્રંથા જોતાં આપણુને જણાય છે કે જે અનુભવ આપણા પ્રાચીન આર્યોએ મેળવેલા છે તે ધણા છે. એમ છતાં પણ તેમાં સુધારા વધારાના અવકાશ નથી એમ કહેવાની અમારી મતલબ નથી. હજી તેમાં ઘણા સુધારા વધારા થઈ શકે એમ છે, પરંતુ જેટલા અનુભવ તેમણે મેળવી મૂક્યા છે તે પ્રથમ જાણી ગયા પછીજ તેમાં જો કાંઈ સુધારા વધારે થાય તે થઇ શકે; આ કારણથી વૈવિધાના પ્રાચીન ગ્રંથાના શેાધ કરી તેને અભ્યાસ કરવાની સર્વને અગત્ય છે. * વૈદ્યવિદ્યાના ગ્રંથા માત્ર વૈદ્યોનેજ કામના છે એટલુંજ નહી, પણ તે સર્વને અવલાકન કરવા જેવા છે. કહેવત છે કે प्रक्षालना द्विपकस्य યુવાવસ્પર્શનંવમ્'— કાદવમાં પગ ખાળીને પછી ધોઇ નાખવા કરતાં તેમાં પગ નજ મેળવા એ સૌથી સારૂં છે. ” તેમ વૈધક શાસ્ત્રના અજ્ઞાનથી રાગ થવા દેવા અને પછી તેને દૂર કરવાના ઉપાય કરવા તે કરતાં રાગ ઉત્પન્ન થવા ન દેવા એજ શ્રેષ્ટતર વાત છે. પણ વૈદ્યક શાસ્ત્રના ગ્રંથેનું સામાન્ય અવલોકન પણ કર્યાવિના આ રોગનાં કારણો ( હેતુ ) જાણવામાં આવતાં નથી, તો પછી થનારા રેગથી દૂર તે શી રીતે રહેવાય ? કેટલાકનું કહેવું એમ છે કે, વૈધક શાસ્ત્ર જેવા ગહન વિષયને ગુરૂ પાસેથી ખરાખર અભ્યાસ કર્યાવિના શુંઢના ગાંગ - મળ્યે ગાંધી થઇ બેસવા જેવું કેટલાક કરેછે— વૈધકના ભાષાંતરને ગ્રંથ હાથમાં લેઈ તેટલા વડેજ વૈધ થઇ જીવના જોખમવાળા વૈધકના ધંધા ચલાવવા મંડી પડેછે એ કેવળ હસવાજેવું અને ધિ:કારવા જેવું કામ છે. આ વાત અમારે પણ સર્વથા માન્ય છે. વૈદ્યના ગ્રંથાનાં ભાષાંતરો બહાર પાડનારને કાંઇ એવા હેતુ હાતા ન કે તે વાંચીને દરેક માણસે વૈધ થઇ પડવું! તેમના હેતુ નિરાળા હોય છે; અને તેમાંને! આ પણ એક હેતુ છે કે સાધારણ માણસ રાગાદિના હેતુ જાણીને રાગની ઉત્પત્તિથી દૂર રહી શકે. માણુસ આહાર વિહારના નિયમે જાણે તથા ખારાક વગેરેના ગુણ અવગુણુ જાણે તે એશક ઘણે દરજ્જે તે પેાતાનું અને પેાતાના કુટુંબનું હિત કરી શકે. વળી કેટલાક સામાન્ય રાગે! ઉપર એવા ઉપચાર હાય છે કે, વૈદ્યની સલાહ લીધા વિના પણ તે ઉપચાર જો વખતસર લાગુ કરવામાં આવે તે તેથી મનુષ્યના તે રોગ મટી જાય છે અથવા તેમાંથી બીજો ભયંકર રોગ થતાં અટકે છે. કેટલીક વાર મનુષ્યા એવી જગાએ પડેલા હાય છે કે જ્યાં તેમને કાઇ સારા વૈદ્યની સલાહ લેવાનું બની આવતું નથી; એવે પ્રસંગે તેમણે મેળવી રાખેલું સાધારણ નાન બહુ ઉપયાગી થાય For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપઘાત. છે તથા જે તેમની પાસે કાંઈ ઔષધ તૈયાર હોય છે તો તે લાગુ કરવાને પણ અનુકુળ પડે છે. વૈધકના ગ્રંથ વાંચવાથી આવા આવા બીજા અનેક ફાયદા છે જે ગણવવાની અત્રે અમે જરૂર જતા નથી તથાપિ એટલું તો કહેવું જ જોઈએ કે સૃષ્ટિની ઉત્પત્તિથી તે આખરસુધી વૈદ્યવિદ્યા સદાકાળ ઉપયોગી છે. વૈધક જાણનાર ગમે તે સ્થળમાં જાય તો ત્યાં પણ તેનો ખપ છે. એક વિદ્વાન કહે છે કે, कस्यदोषःकुलेनास्ति, व्याधिनाकेनपीडिताः। व्यसनंकेन न प्राप्तं, कस्य सौख्यंनिरंतरम् ॥ અર્થ –કના કુળમાં દોષ નથી ? વ્યાધિવડે કોણ પીડિત નથી ? દુઃખ કોને નથી પડયું? અને કેનું સુખ સદાકાળ એક સરખું ટકી રહ્યું છે? બધાના જવાબમાં નકારજ આવશે. એમ છે ત્યારે આપણે જાણવું કે કોઈ માણસ કાંઈ ને કોઈ પણ વ્યાધિના ઉપાધિમાં તે ખજ, અને “રેગીને મિત્ર કોણ? –વૈદ્ય” એ ન્યાયથી વૈવવિઘાને માહીતગાર ગમે ત્યાં મિત્રતા પ્રાપ્ત કરી શકે છે. સામાન્ય લોકોના કરતાં વૈદ્યોને વૈધકના ગ્રંથે ઘણું ઉપયોગી છે એ તો નિર્વિવાદ છે; તથાપિ અમારું કહેવું એમ છે કે આ કાળમાં વૈિદ્યોને વિઘકનાં ભાષાંતરના ગ્રંથો ઘણું ઉપયોગી છે, હમણું વૈદ્ય નામધારી - મનુષ્યમાંથી સંસ્કૃત ભાષા જાણનારા ઘણું ડા પુરુષો છે; ઘણા જણે તો 'ગશતમાં પણ માથું માર્યું નથી હોતું. પણ “જે ન મગાય ભીખ, તે વૈદું શીખ” એમ કેટલાક તો માત્ર સારા રોજગારના અભાવેજ વૈધ થયેલા હોય છે. જે પેઢી દર પેઢીના વૈદ્ય હોય છે તે પણ સારું શીખેલા હોતા નથી. કિં બહુના! ન શીખેલાઓમાં પણ શીખ્યા પુરતું જ સમજવાની શક્તિવાળા ઘણાક હોય છે. એમ વૈધકના ધંધાની સ્થિતિ છે, તે વખતે તે ધંધો કરનારના હાથમાં જે વૈધકના પ્રાચીન ગ્રંથોનાં ભાષાંતર મૂકવામાં આવે તે અવશ્ય તેઓ પિતાના જ્ઞાનમાં વધારે કરી પિતાને ધંધે સારી રીતે કરવાને શક્તિમાન થાય. કેટલાક એમ માને છે કે એવા અભણ વૈધોને વૈધકનો ધંધો કરતાં અટકાવવાને કાયદો કરાવવો, પણ આ તેમનું માનવું ભૂલ ભરેલું છે. કેમકે કોઈ માણસે વૈધકનો ધંધો કર્યો છે કે નહિ, એની મર્યાદા કરાવવાનું કામ બહુ મુશ્કેલ છે. પોતાના કરાને ચેક આવવાથી અજમો ફકાવનારી માતાએ, અથવા છોકરાને તાવ આવવાથી કિવનૈન કે કરિયાતું આપનાર પિતાએ, અથવા મિત્રનું માથું દુખવાથી આમોનિયા સુંઘાડનાર કે તાંદળજાનાં મૂળ માથે બંધાવનાર મિત્રોએ વૈદકનો ધંધે કર્યો કહેવાશે ? ટુંકામાં આ સંબંધી કાંઈ નિબંધ કરવામાં આવે, તથાપિ સામાન્ય વૈદ્યકજ્ઞાનનો ઉપયોગ તેથી For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપઘાત. લેશ પણ ઘટી શકતો નથી. પ્રત્યેક માણસે જે અંદગી ભોગવવી ઘટે છે તે તેને જીંદગીનાં આધારભૂત તો, તેને સ્થિર કરનાર તો, અને તેને લંબાવનાર તો પણ વૈધકના ગ્રંથમાંથી અવશ્ય જાણવાં ઘટે છે. વૈદ્યકશાસ્ત્ર ઉપર અત્યારસુધીમાં અનેક ગ્રંથે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં લખાયા છે, પણ સંસ્કૃત ભાષામાં રચાયેલા ગ્રંથો પૈકી ચરક, સુશ્રુત અને વાટ આ ત્રણ મુખ્ય મનાય છે. એને જ આયુર્વેદનાં ત્રણ પ્રસ્થાન કહે છે. આત્રેય સંહિતા તેના કરતાં પણ જૂની છે. એમ કેટલાંક પ્રમાણોથી માલમ પડે છે. ઘણા જૂના ગ્રંથોમાં આત્રેય સંહિતાનો ઉલ્લેખ કરેલું જોવામાં આવે છે. આત્રેય સંહિતામાં એ ગ્રંથના સર્વથી પ્રાચીન પણ વિષે કહે છે કે – "अत्रि कृतयुगे वैद्यो द्वापरे शुश्रुतोमतः । कलौ वाग्भटनाम्नश्च गरिमात्र प्रदृश्यते" ॥ એ ઉપરથી સત્યયુગમાં આત્રેય સંહિતા પ્રમાણે ચિકિત્સા કરવામાં આવતી હતી તો બીજા બધા કરતાં એની પ્રાચીનતા સિદ્ધ થાય છે. એ આત્રેય સંહિતા તેજ હારીત સંહિતા એમ માનવાને પણ કાંઈ વાંધો નથી. કદાચ કોઈના મનમાં આ ગ્રંથવિષે ચરક સુશ્રુતના જેટલું માન ન હોય!તેને માટે એટલું જ બોલવું બસ થશે કે જેવી રીતે મહા મા આત્રેય (પુનર્વસુ) મુનિએ પોતાના શિષ્ય અગ્નિવેશ મુનિએ કહેલા આયુર્વેદનો ગ્રંથ ચરકસંહિતા એ નામથી ઓળખાય તેવી જ રીતે એજ આત્રેય મુનિએ પોતાના શિષ્ય હારિત મુનિને કહેલા આયુર્વેદનો આ ગ્રંથ હારિતસંહિતા અથવા આત્રેયસંહિતા એ નામથી ઓળખાય છે. જુઓ ગ્રંથના આરંભમાં– ગાય વહૂરિાગૈસ્તુનિ તપસચિંતા पप्रच्छशिष्योहारीतः सर्वज्ञान मिदं महत् ।। ગ્રંથમાં પણ સર્વત્ર લખે છે કે “[ત્યારે મારે તો એ પ્રમાણે આત્રેય અને હારીત બન્નેનાં નામ એમાં અંકીત થયાથી આ સંહિતાને કોઈ આત્રેય અને કોઈ હારીત એવા નામથી વ્યવહાર કરતા હશે. કેટલાક એમ માને છે કે આત્રેય સંહિતા તે લુપ્તજ થઈ ગઈ છે; કેમકે સંગ્રહ, ભાવપ્રકાશ, વગેરે ગ્રંથોમાં આત્રેયમાંથી લીધેલાં જે વચને દાખલ કરેલાં છે તે આમાં જોવામાં આવતાં નથી. આ તકરાર ધ્યાન આપવા જેવી છે ખરી; પણ જ્યારે ગ્રંથની પ્રાચીનતા, લેખની અશુદ્ધતા અને પાઠાંતરની પ્રચુરતાઉપર વિચાર કરિયે છિયે ત્યારે પણ અનુમાન થાય છે કે, આ જૂના ગ્રંથમાં એક વખત એક જણને જે For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદ્યાત. શ્લોક હાથ લાગ્યા હોય તે બીજી વખત હાથ ન પણ લાગે, અને એક વખત જે શ્લોક તેમાં ન જોવામાં આવ્યા હોય તે જોવામાં પણ આવે. ગુજરાતી ભાષાના મહાકવિ પ્રેમાનંદને થઈ ગયે કાંઈ બહુ વર્ષ થયાં નથી, કદાચ ૨૫૦ કે તે લગભગ વર્ષ થયાં હશે; તે પણ તેના ઓખાહરણની શી અવસ્થા થઈ છે તે જુઓ. એક પ્રત જ્યારે ૮૨ કડવાંની હાથ આવે છે ત્યારે બીજી પ્રત ૭ કવ્વાની અને ત્રીજી પ્રત ૬૯ કડવાંની તો ચેથી પ્રત ૪૨ કડવાંની અને વળી પાંચમી પ્રત ફક્ત ર૭ કડવાંનીજ મળી આવે છે. આ બધામાંથી પ્રેમાનંદ વિરચિત મૂળ પ્રત કયી હશે તે મોટા સેશયની વાત થઇ પડે છે. કઈ એમ માને છે કે સૌથી ઓછાં કડવાંની પ્રત મહાકવિએ લખેલી હોવી જોઈએ અને પાછળથી બીજા કવિઓએ તેમાં ઉમેરે કરવાથી કડવાનો વધારો થયેલો હોવો જોઈએ. કોઈ એમ કહે છે કે ૪૨ કડવાંની પ્રત તેની લખેલી છતાં પાછલા કવિઓએ દોઢ ડાહાપણ કરીને તેમને નીરસ લાગેલાં કડવાં ગાળી નાખેલાં હોવાં જોઈએ; કોઈ કહે છે કે નવ દિવસમાં વેચાઈ રહે તેટલું ટૂંકું કરવા માટે કેટલાંક કડવાં પાછળથી બીજા કવિઓએ ઓછાં કર્યા હશે. જ્યોતિષના બાળબોધ નામે ગ્રંથની પણ એજ દશા છે. આવી જ રીતે કદાચ આત્રેય સંહિતાનું પણ થયું હોય તે કબીર વડના થડની પેઠે તે આજના શોધકોને ભમાવનારું થાય ખરું. આ ગ્રંથનું ભાષાંતર કરવા માટે વડોદરાના નિવાસી રા, રા, ટાલાલ નરભેરામ ભટને વિનવતાં તેમણે હારીત સંહિતાની પંચ પ્રત એકઠી કરી હતી; જેમાંની બે બંગાળામાં વિદલાલસેને એડિટ કરી છપાવેલી હતી. એક પ્રત વડોદરાના વિદ્ય જગન્નાથ પ્રાણશંકર પાસેથી લખેલી સંપૂર્ણ મળી હતી, તે સંવત ૧૭૪૫ ની સાલમાં કુલા ગામમાં લખાયેલી હતી. બીજી બે પ્રત શ્રીમંત ગાયકવાડ સરકારના વિદ્ય બાપુભાઈ લક્ષ્મીરામના ચિરજિવ ઘનશ્યામ વૈદ્ય પાસેથી મળી હતી; તેમાંની એક પ્રત સંવત્ ૧૫ ના સૈકામાં લખાયેલી હતી અને બીજી તૂટક હોવાથી સાલ જાણવામાં આવી નથી તથાપિ તેપણ તેટલી જ જુની હશે એમ તેના લેખ ઉપરથી માલુમ પડતું હતું. વિનોદ લાલસેનની પ્રતો મારી તરફથી મોકલી આપી હતી. તે જે કે અમે સુધારેલી હતી તથાપિ તે ઘણી જગાએ અશુદ્ધજ હતી. વૈદ્ય ઘનશ્યામવાળી એ પ્રતો પણ લેખકે દેજવાળી હતી તથાપિ વિનોદ લાલસેનની છાપેલી પ્રત કરતાં તે ઠીક હતી. વૈદ્ય જગન્નાથવાળી પ્રત સૈ કરતાં ઠીક હતી તથાપિ અશુદ્ધતા તો તેમાં પણ હતી પરંતુ આમ ચાર પાંચ પ્રતો મળી આવવાથી તે ઉપરથી એક નવી સુધારેલી પ્રત ઉત્પન્ન કરવાને ભાષાંતર કર્તાને કેટલીક રીતે અનુકૂળ પડ્યું. મેળવેલી પ્રતના પાઠ ઘણી જગાએ એક For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદ્યાત. બીજાથી જુદા પડતા હતા, પણ જ્યાં અર્થને તફાવત ન હોય ત્યાં તેમણે એક શુદ્ધ પાઠ પસંદ કરી બીજા છેડી દીધા હતા, પરંતુ જ્યાં અર્થને તફાવત માલમ પડયે ત્યાં જે પાઠ ઘણી પ્રતોમાં મળતું આવ્યો તે રાખી લેઈ બીજે પાઠ ફૂટ નોટમાં પ્રતપાઠાંતર તરીકે બતાવ્યું છે. પાઠાંતર બતાવવામાં વિનોદલાલસેનવાળી પ્રત તેમને પ્રથમ મળી હતી માટે તેને તેમણે પહેલી પ્રત ગણી છે; વૈદ્ય ઘનશ્યામવાળી બે પ્રતેમાંથી એકને બીજી અને બીજીને ત્રીજી પ્રત ગણું છે; તથા વૈદ્ય જગન્નાથવાળી પ્રતને ચોથી પ્રત ગણી છે કેમકે તે ગ્રંથનો પાછલો ભાગ લખાતી વખતે મળી આવી હતી. ભાષાંતર કરવામાં આવા અશુદ્ધ ગ્રંથોને લીધે ૨. શ. છોટાલાલ નરભેરામને જે મુશ્કેલી પડી હશે તે માત્ર 'जळामध्ये मासा झोप घेतो कैसा ॥ जावे त्याच्या वंशा, तेव्हां લ ” એ કહેવત પ્રમાણે તેવાં કામ કરનારને જ તે પૂરતી રીતે સમજાઈ શકાશે. કોઈ કોઈ વાર બધી પ્રતોમાં એક પાઠ જૂદી જૂદી રીતે અશુદ્ધ માલમ પડતો ત્યારે તેમના મત સાથે કેટલાક વૃદ્ધ વૈદ્યોનો અનુમત મેળવી તેમને લખવાની જરૂર પડતી. અને આવી રીતે થવાથી ધાર્યા કરતાં કાળક્ષેપ વિશેષ થયો છે. ટુંકામાં હારિત સંહિતાના ગ્રંથને ઘણું પ્રતો મેળવી સંશોધન કરી શુદ્ધ કરવામાં તથા તેનું ભાષાંતર પણ જેમ બને તેમ યથાર્થ કરવા તરફ રા, ચા, છોટાલાલ નરભેરામ ભટ્ટે પૂરતી કાળજી રાખેલી છે, જેથી આ ગ્રંથને સારે ઉપયોગ થવાની આશા રાખવામાં આવે છે. આ પ્રસ્તાવના પૂરી કરતાં પહેલાં આવા ગ્રંથો વાંચનારને બે બલ કહેવા ઉચિત જણાય છે. વૈવિધાના ગ્રંથો માત્ર વાંચીને વૈદ્ય થવાની આશા રાખવી એ કેવળ હસવા જેવું છે. આવા ગ્રંથો વાંચવાથી વૈદ્ય થવા સિવાય પણ ઘણું ઘણા પ્રકારના લાભ મનુષ્યને મળી શકે છે એ અમે પૂર્વે કહ્યું જ છે, તથાપિ જેની ઈચ્છા એમજ હોય કે મારે વૈધ થવું છે તેણે તો કોઈ વિદ્વાન વૈધ પાસે આવા ગ્રંથોને સાવંત અભ્યાસજ કરવો જોઈએ કારણ કે વૈધક વગેરેના ગ્રંથમાં ગ્રંથકાર ઘણી વાર પિતાને અનુભવથી કે અતિપરિચયથી સેહેલે થઈ પડેલે વિષય બીજાને પણ સેહેલો જ હશે, એવા ભ્રમથી ટુંકાવી નાખે છે કે બિલકુલ છેડી દે છે. એવા પ્રસંગે સ્વબુદ્ધિથી કેવળ પુસ્તક ઉપરથી થયેલ વૈદ્ય ગુંચાય છે અને પ્રસંગ પડતાં ગમે તેવા તર્ક કરી કાંઈને ઠામે કાંઈ કરી બેસે છે. આ હાનિમાંથી બચવાને તેણે ગુરૂદ્વારા જ્ઞાન મેળવવું જરૂરનું છે, અને તેમ કરવામાં તેને આવાં પુસ્તકો અતિ ઉપયોગી થશે. પ્રસિદ્ધ કર્તા. For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના શ્રીમંત સરકાર મહારાજા સાહેબ સયાજીરાવ ગાયકવાડ એમની ખાસ ઈચ્છાનુસાર અને આજ્ઞાથી મરાઠી ભાષામાં સૂપશાસ્ત્રના પાંચ ગ્રંથ પ્રગટ થયેલા છે. આ પુસ્તકે તૈયાર કરાવવાને શ્રીમંત મહારાજા સાહેબ એમને શુભ ઉદેશ મરાઠી સૂપશાસ્ત્ર અંક ૧ ભાગ ૧ માં આપેલી પ્રસ્તાવનામાં દશિવેલે છે, ને તેનું ભાષાન્તર આ પુસ્તકમાં આપેલું છે, એટલે તેનું પુનરાવર્તન આ જગ્યાએ કરવાની જરૂર જણાતી નથી. મરાઠીમાં પુસ્તક તૈયાર થયા બાદ તે વિષયનું જ્ઞાન ગુજરાતી કેમમાં ફેલાય અને ગુજરાતી વર્ગ તેને લાભ લે એવા સ્તુત્ય અને શુભ ઉદ્દેશથી શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમણે આજ્ઞા કીધી કે સદર મરાઠી પુસ્તકોનું ભાષાન્તર કરાવવું. પછવાડેથી કેટલાંક કારણથી આમિષ ભાગ છેડી દેઈ નિરામિષ ભાગનું ભાષાન્તર કરાવવાને નિર્ણય થયો. મરાઠી પુસ્તકમાં “મદ્રાસી ધાટીના,” “ તરી રીતના, “ફારસી જાતના, ઈત્યાદિ પદાર્થો પુસ્તકવાર આપેલા છે; પરંતુ આ ગુજરાતી ભાગમાં ફક્ત નિરામિષ વાનીઓ લીધી છે, તેથી પદાર્થવાર રચના રાખી છે, એટલે અમુક પદાર્થ જાદી જુદી રીતે બનતો હોય તે તે બધી કૃતિઓ એકી જગ્યાએ આપવામાં આવી છે. જૂદા જુદા પ્રદેશમાં સ્વાદનું ધોરણ જુદું જુદું હોવાથી તેમજ મનુષ્ય પ્રાણીની રૂચિ ભિન્ન ભિન્ન હોવાથી આ પુસ્તકમાં આપેલી કૃતિ પ્રમાણે કરેલા પદાર્થો કદાચ બધાને રુચતા થશે નહીં, પરંતુ જુદા જુદા ભાગમાં થતા ખાવાના પદાર્થો કેવા હોય છે તે જાણવાથી ઘણા લાભ છે એ દેખીતું છે. બતાવેલી કૃતિમાં અગર તેને માટે જોઈતા પદાર્થોના પ્રમાણમાં જરૂર પૂરતો ફેરફા૨ કરવાથી પિતપોતાની રૂચિ પ્રમાણે વાની તૈયાર થઈ શકશે. For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) ગુજરાતી જમવાની વાનીઓ મુકાબલે થોડી જાણવામાં છે. જુદે જુદે ઠેકાણે બનતા પદાર્થોમાંથી જે સ્વાદિષ્ટ અને ગુણ કારક હોય તે જાણવા જોઈએ. સુધરેલા દેશમાં રઈને પણ શાસ્ત્રનું મહત્વ અપાયું છે, તેથી ત્યાં નવી નવી સેંકડે બલકે હજારો વાનીઓ ઉપજાવવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં પાકશાસ્ત્ર સંબંધી પુસ્તકે રચાયેલા છે, તેમાંથી એક નાના પુસ્તકને આધારે ગુજરાતીમાં માત્ર એક પુસ્તક ઘણા વર્ષપર બહાર પડેલું છે, અને એક પુસ્તક છેડી મુદત ઉપર મુંબઈમાં એક પારસી ગૃહસ્થ છપાવેલું છે, તેમ છતાં પણ ગુજરાતી ભાષામાં એવાં પુસ્તકની બહુ ખોટ છે, તેથી આ પુસ્તકે ગુજરાતી પ્રજાને ડાં ઘણાં પણ ઉપયોગી થઈ પડ્યા વગર રહેશે નહીં, ને તેમ થશે તો શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમને શુભ હેતુ ઘણે અંશે પાર પડ્યો ગણાશે. બીજા કામની સાથે ભાષાન્તર કરવાનું કામ પણ મને સેંપવામાં આવ્યું છે, તેથી એ કામમાં મદદ કરવા માટે રા. દામોદર અંબાઈદાસને નિમવામાં આવ્યા હતા, તેમણે આ કામમાં સારી મદદ કરી છે. તા. ૧ લી જુન ૧૮૩. છગનલાલ ઠાકેદાસ મેદી. For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરાઠી સૂપશાસ્ત્ર અંક ૧ લો ભાગ ૧ લાની પ્રસ્તાવના સુખ મેળવવાની બાબતમાં મનુષ્ય માત્રના પ્રયત્ન હમેશાં ચાલતા હોય છે, અને તે મળવું તેની શરીરસંપત્તિ ઉપર આધાર રાખે છે. જે પ્રમાણમાં શરીર નિરોગી અને સુદઢ હોય તે પ્રમાણમાં માણસને ઓછુંવતું સુખ મળે છે. જેનું શરીર નિરેગી અને બળવાન હોતું નથી તેનું જીવવું વ્યર્થ છે. શરીરસંપતિ સારી રાખવી એ મનુષ્યનું પહેલું કર્તવ્ય છે. જે લેકે આ કર્તવ્ય તરફ દુર્લક્ષ કરે છે તેઓ જાણીબુજીને પિતાનું નુકસાન કરી લે છે. આટલા માટે દરેક માણસે આ મુખ્ય કર્તવ્ય તરફ લક્ષ આપી પોતાના શરીરનું પિષણ કયી રીતે સારૂં થશે તે સંબંધી વિચાર કરવો જોઈએ અને તેની સાથે આપણે ખાવાના પદાર્થ પિષ્ટિક તથા પાચન થવાને રૂચિકર હોવા જોઈએ. પદાર્થ રૂચિકર હોય તો ખાતી વખતે મોંમાં પાણી છુટે છે, અને તેથી કરીને ખાધેલું અન્ન સારી રીતે પાચન થાય છે. જે પદાર્થ આપણને ભાવે નહીં તે ખાવા નહીં, કારણ જે પદાર્થના સેવનથી મનને સંતેષ મળતો નથી તે ખાવાથી તેનું પરિણામ ઈષ્ટ થતું નથી. ખાવાના પદાર્થ રૂચિકર હોવાની સાથે ભિન્ન ભિન્ન તરેહના હેવા જોઈએ. એકજ પદાર્થ રોજ ખાવામાં આવવાથી તેના પર અપ્રીતિ થાય છે. તેમજ જે પદાર્થને અભાવ થ ન હોય તે ખાવાથી સંતોષ અને સુખ થાય છે. મીઠા, ખાટા, તીખા વગેરે ખટરસવાળા પદાર્થ આપણા ખાવામાં આવવા જોઈએ. અન્નને લીધે શરીરમાં બે પ્રકારનાં કાર્યો બને છે. એક શરીરનું પિષણ અને બીજુ શરીરમાં ઉષ્ણતા. જે પદાર્થને આપણે અન્ન ગણ ખાઈયે છિયે તેમાં આ બન્ને ગુણો હોય છે. માત્ર में शी न्य वान For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાકમાં પિષક ગુણ વધારે હોય છે, અને કેટલામાં ઉણુતા ઉત્પન્ન કરવાને ગુણ વધારે હોય છે. જેમકે ઘઉં, ચણા, અડદ, વાલ વગેરેમાં પિષક ગુણ વધારે હોય છે; અને ઘી, તેલ, ખાંડ ઇત્યાદિ પદાર્થમાં ઉષ્ણતા પિદા કરવાના ગુણ વધારે હોય છે. માણસનું અન્ન કેવળ પિષક કિવા કેવળ ઉષ્ણતાજનક હોય તો તે અન્ન ઉપર તેનાથી વધારે રહી શકાશે નહીં. તેનું અન્ન અને ગુણથી યુક્ત હોવું જોઈએ. બાલ્યાવસ્થામાં મનુષ્યની શારીરિક વૃદ્ધિ જાસ્તી હોય છે તો તે વખતે હલકે અને જેમાં પોષક દ્રવ્ય વધારે હોય તે ખોરાક તેને આપ જોઈએ; અને ચાવનાવસ્થામાં પણ તેવી વૃદ્ધિ હોય છેજ માટે તે વખતે તે વૃદ્ધિના પ્રમાણમાં જેમાં પિોષક દ્રવ્ય વધારે હોય તે જ તેને ખોરાક હોવો જોઈએ. ઠંડા દિવસોમાં અને ઠંડા પ્રદેશમાં શરીરનું રક્ષણ થવા માટે શરીરમાં વધારે ઉણતા હેવી જોઈએ; આટલા માટે તે વખતે ઠંડીના પ્રમાણમાં અન્નમાં ઉષ્ણતા ઉત્પન્ન કરનારા પદાર્થ જસ્તી હોવા જોઈએ. તેમજ ઉષ્ણ પ્રદેશમાં અને ઉન્ડાળાના દિવસોમાં ઉપરના પદાર્થ કમી ખાવા. વર્ષાઋતુમાં શરૂઆતમાં પાચનશક્તિ મંદ હોવાથી ભૂખ કમતી લાગે છે, માટે તે વખતે જડા અને બાદીકારક પદાર્થ ત્યાગ કરવા, અને જેમ જેમ ભૂખ વધતી જાય તેમ તેમ જડાન્નનો ભાગ વધારતા જ. માણસ આજારી હોય છે તે વખતે તેની પાચનશક્તિ કમી થયેલી હોય છે, માટે તે વખતે હલકે ખેરાક ખાવે. ઘી, મલાઈ ઈત્યાદિ જડ પદાર્થ તાવ જેવા આજારમાં કદી પણ ખાવા નહીં. કારણ તેથી કરીને જઠરાગ્નિ મંદ થાય છે, અને તેમ થવાથી અન્ન જોઈએ તેવું પાચન થતું નથી. ખાધેલું અન્ન ઉત્તમ રીતે પાચન થવા માટે જન નિયમિતે વખતે કરવું જોઈએ. કારણ નિયમિત વખતે ભજન કીધાથી તે જેવી ઉત્તમ રીતે પાચન થાય છે તેમ અનિયમિત રીતે કરેથી થતુ નથી. તેજ પ્રમાણે ઉત્તમ રીતે પાચન થવા અન્ન સારી રીતે ચાવવું For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીરે તથા કલંડ નદીને કાંઠે પકવેલી ડાંગર લાવી તેને પાણીમાં પલાળી, બાર કલાક પછી પાણીમાંથી નિતારી કાઢવી. પછી માટલામાં ભરી ચૂલા પર સિજવા મૂકવી. ડાંગરનાં હેડાં ફાટતાંજ માટલું નીચે ઉતારી અંદરની ડાંગર કાઢી તેને સુકવવી. પછી તેને ખાંડી, ચોખા છડી પાણીથી સ્વચ્છ દેવા, અને પછીથી તેને આધારણના પાણીમાં ઓરી ભાત કરી ખા. ગુણ–આ ભાત ખાધાથી ઉષ્ણતા અને શેષ પડે છે, અને અ૫ રક્તવૃદ્ધિ થાય છે. આ ભાત બહુ ભાવે તેવું નથી. બળહીન, નબળા કઠાના તથા રોગી માણસને, તેમજ નાનાં છોકરાંને ગુણકારક છે. એની અંદર પિષ્ટિક ગુણ છેડે છે, તેથી એ દૂધ તથા ઘી સાથે ખાવ. શંબાનેલ’:–ભરતખંડમાંના આણક્કાઊર, તિરૂઆQઊર, કાવેરીને પ્રદેશ તથા કાંચીક્ષેત્ર એટલી જગ્યામાં પાકતી આ જાતની ડાંગરના ચોખાને ભાત કરી ખાવ. ગુણ –શીતતા અને શેષ સરખાં પડે છે; ખાવામાં રૂચિકારક અને બળવર્ધક છે. શરીરમાં સૈન્દર્યતા અને મજબુતાઈ લાવી તેજદાર કરે છે. કાનલ ડાંગર–ઉપર જણાવેલા પ્રદેશોમાંથી આ જાતની ડાંગર લાવી તેના ચેખાનો ભાત કરી ખાવ. ગુણઃ—શીત લાગીને શેષ પડશે; વધારે ખાવો ગમશે નહીં, શરીરમાં તેજી માલમ પડશે, જઠર મેટું થશે; પેટમાં જાત્ર થઈ તે દુખવા લાગશે; તેમજ વાયુ પણ દાખલ થશે. ઉપાયઃ—કુદનાની ચટણી વાટીને ખાવી. પાંઆ—પહેલી રાતે ડાંગરને પાણીમાં પલાળી મૂકી બીજે દિવસે તેને નિતારી કાઢી માટલામાં નાખી ભુજવામાં આવે છે. પછી તેના ઘાણ લાકડાની ખાંડણીમાં નાખી ખાંડવામાં આવે છે, એટલે પિઆ તૈયાર થાય છે. પછી તેને ઝા ૧ (મદ્રાસી ). ૨ (મદ્રાસ). For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વામાં આવે તેમ મા પલાળીમાં ઘી (૧૦) ટકી નાખવામાં આવે છે, ને ગરમ પાણીમાં પલાળવામાં આવે છે. પલળે એટલે તેમાં મરચાં નાખી ખાવામાં આવે છે. તેમજ આ પંઆ બે કલાક સુધી પલાળી પછી પાણી કાઢી નાખે છે. ત્યાર પછી ચૂલા ઉપર પણ ચઢાવી તેમાં ઘી પૂરે છે, ઘી ઉનું થાય છે કે તરત તેમાં સૂકાં મરચાં અને અડદની દાળ નાખે છે; તે લાલચોળ થતાંજ ઉપર બતાવેલા પૌઆ વઘારમાં નાખે છે, અને તેમાં મીઠું નાખી તબેથાવતી હલાવી હલાવ કરી ઉતારી નાખવામાં આવે છે. વળી ઉપર કહ્યા મુજબ પિઆ પલાળી તેમાં દહીં અને મીઠું નાખી કાલવીને ખાય છે. લોટ-ચેખા શેકીને દળીને રાખવામાં આવે છે. ઉનાળામાં ત્રણ માસ સુધી, ચોમાસામાં પંદર દિવસ, અને શિયાળામાં બે મહિના આ લેટ રાખી મૂકવાથી બગડતું નથી. રાત્રે વાળુ કરવાને બદલે આ લેટમાં ઘી, અને ખાંડ, અથવા મીઠું, મરી અને આમલી એકઠું કરી ખાવામાં આવે છે. આના એટલા બધા પદાર્થ બને છે કે બધા અત્રે લખી શકાય તેમ નથી. રાજમાન્ય ભાત. સારી જાતના ચેખા લાવી તે સારા ખાંડીને રાખી મૂકવા; પછી બે મહિના બાદ તે ફરીથી ખાંડી પાણીએ ઘણી વાર ધોવાથી તેમાંથી સ્વચ્છ પાણી નિકળવા માંડે એટલે તેને નિતરતા મૂકવા. પછી જેટલા ચોખા હોય તેના કરતાં ત્રણગણા ચેખા જેમાં માય એવું એક તપેલું ચૂલા ઉપર મૂકી તેમાં સુમાર પ્રમાણે પાણી રેડવું, ને તેની નીચે સારે તાપ કરવો. પાણીમાં આધરણ આવે કે તેમાં પેલા ધોયલા ચોખા ઓરી દેવા; પછી ઉભો આવે એટલે બે ત્રણ વાર હલાવવા. હાથની આંગળીએ ચંપાય એવો ભાત થાય ત્યારે તેમાં થોડું દૂધ અથવા ઘી નાખી તપેલા For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ઉપર કકડે બાંધી એને એસાવી કાઢવે, ને થોડું પાણી અને દર રહેવા દઈ ચૂલામાંના અંગારા થડા બહાર કાઢવા. આ અંગારા ઉપર ભાતનું તપેલું ઉતારીને મૂકવું ને તેના ઉપર ઢાંકણું ઢાંકવું. થોડીક વાર પછી કડછીને દાંડે ભાતમાં ઘાલી, તેમાં ઓસામણ રહ્યું નથી, તથા તે છૂટે ને સુંવાળે થયે છે એવું જણાય ત્યારે તપેલું નીચે ઉતારી તેમાંથી ભાત પીરસવો. નીચે જણાવેલા અવગુણ કરનારા આઠ પ્રકારના ભાતથી આ ભાત જુદો પડે છે ને નિરોગી છે, તેથી એને રાજયમાન્ય ભાત કહે છે. આઠ પ્રકારના ભાત અને તેના અવગુણુ. ૧. આસટ ભાત –(જેમાંથી ઓસામણ નિકળતું નથી તે ભાત) આ ભાતમાં ઓસામણ વધારે હોય છે; એ ખાવાથી આમ રોગ થાય છે. ૨. કણકીનો ભાત':—આ ભાતના દાણા આખા હતા નથી. આ ખાવાથી ગુમ રેગ થાય છે. ૩. ચેળ વગેરે જીવડાં અથવા વાળવાળા ભાત – આથી ઘણી ગરમી ઉત્પન્ન થાય છે અને તેથી હેડામાંથી લાળ ગળે છે. ૪. કાચી કણીવાળો ભાત –એ ભાત ખાવાથી શ્વાસ થાય છે. પ. અધે ચઢેલે ને અધ નહીં ચઢેલે એ ભાત–આનાથી લેહીવિકાર થાય છે. તળે પોપડી આઝેલા ભાત –આ ભાતથી ધાતુવિકાર થાય છે. ૭. સૂકો, કઠણ, અને બેઠેલો ભાત –આવા ભાતથી વિર્ય નાશ પામે છે. ૧ વિજયા માત (માઠી). For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ૮. ટાઢ ભાત–આ ખાવાથી સુસ્તી આવે છે, તથા શરદી થાય છે. ખિચડી-કૃષ્ણા, ગોદાવરી અને તુંગભદ્રા નદીને કાંઠે, અજવાડા, કાંદીનાડા વગેરે ગામમાં પાકતી ડાંગરના ચોખા અને પશ્ચિમ તરફના પર્વતની તળેટી આગળ આવેલાં ગામમાં થતી તુવેરની દાળ, ચણાની દાળ, કાંદા અને લસણ લાવવાં. ઉપર જણાવેલા ચોખામાંથી ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર લેવા ને દાળ દેઢ શેર લેવી. આ બંનેની ખિચડી પાણીએ સ્વચ્છ ધોઈ નાખવી. પછી ચૂલા પર એક વાસણ મૂકી તેમાં પણ શેર ઘી નાખી તે ઉનું થાય કે તેમાં પંદર રૂપિયા ભાર સમારેલા કાંદા તથા સાડાસાત રૂપિયા ભાર છોલેલું લસણ નાખી લાલચિળ થાય કે તે નીચે ઉતારી મૂકવું. પછી ચૂલા ઉપર એક તપેલામાં પાણી ભરી તેમાં આવરણ આવે કે ઉપર જણાવેલી ખિચડી ઓરી દેવી. પછી તે સિજવા આવે કે તેમાં પેલું ઘી બધું રેડી દેઈ ખિચડી તબેથાવતી હલાવી તેના ઉપર ઢાંકણુ ઢાંકવું; ને પછી ઉપર નીચે અંગારા નાખી બાફ નિકળતાં ખિચડી સુંવાળી ને છુટી થાય કે તે કાઢીને ટાઢી પડે એટલે ખાવી. ગણ–સમશીતોષ્ણ, લેહી વધારનારી, ખાવામાં સ્વાદિષ્ટ, પુષ્ટિ આપી તથા ધાતુ વધારી અંગે મજબુત કરનારી છે. ઘોડા ઉપર બેસનારાને તે ઘણે ગુણ કરે છે. પુલાવા–ઉપર કહ્યાં તે ગામમાં પાકતા ચેખા ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર તથા દાળ સવા એકત્રીસ રૂપિયા ભાર, એ બેને એકઠા કરી તે ખિચડી પાણીએ સાફ ઈ રાખવી. પછી પાણી ભરીને એક તપેલું ચુલા ઉપર મૂકવું. પાણીમાં આધારણ આવે કે સાડાસાત રૂપિયા ભાર ગરમ મસાલો એક સ્વચ્છ કકડામાં બાંધી તેની પિટલી ઉપર જણાવેલા આધરણના પાણીમાં નાખવી. પાણી ખદખદ થાય એટલે તે પોટલી કાઢી નાખી તે પાણીમાં તૈયાર રાખેલી ખિચડી એરવી. એક For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) બીજા ચૂલા ઉપર એક તપેલી ચઢાવી તેમાં પણ શેર કાજુની દાળ, પંદર રૂપિયા ભાર સમારેલા કાંદા, સાડાસાત રૂપિયા ભાર છોલેલું લસણ અર્ધા રૂપિયા ભાર હળદર એટલી વસ્તુ અંદર નાખી, તથા સુમાર પ્રમાણે તેમાં પાણી રેડી બરબર સિજવા દેવું. પછી ઉપર કહેલી ખિચડી તૈયાર થાય કે તેમાં તે નાખી દેવું અને ખિચડી પર એક શેર ને પાંચ રૂપિયા ભાર તાજું ચોખ્ખું ઘી નાખી તૈયાર થયેલા પુલાવને એક સરખો હલાવો, ને તરતજ તે ઉપર એક ઢાંકણું ઢાંકી બાફ આવે કે પછી પુલાવ કાઢી પીરસવા. ગુણ—એ સમશીતોષ્ણ, લેહી વધારનાર, ખાવામાં સ્વાદિષ્ટ, અને કોઠામાં કૌવત લાવનાર છે. ધાતુની વૃદ્ધિ થઈ શરીર પુષ્ટ બને છે. જોઈ લોકોને આ પદાર્થ ઘણો ગુણકારક છે. ધાતુ નષ્ટ થવા માંડી હશે તે આ ખાધાથી તે નષ્ટ થશે નહીં. હૃદયકમળ તથા ગુદામાં તાકાત આવશે. આ પુલાવને લીધે માથું દુખવા આવે છે, ચકકર આવે છે ને શેષ પડે છે; એવા વિકાર એનાથી થાય છે. ઉપાય –ગરમ પાણીમાં કાગદી લિંબુનો રસ કાઢી સાકર નાખી પીવા. - શેખાની ભાખરી' –ભરતખંડમાં આવેલા આણુ ઉર, તિરૂઆટ્રીઊર, કાવેરીના પ્રદેશ તથા કાંચીપુર વગેરે પ્રદેશમાં પાકતી ડાંગર લાવી તેના ચોખા ખાંડી તેના લેટની ભાખરી કરીને ખાવી. ગુણ-શીતળ છે છતાં શેષ પડશે; ખાવાને કંટાળો આવશે, તનની મહેનત કરનારાને ગુણકારક છે; પરંતુ પેટમાં ભાર લાગે છે, ને તેથી સુસ્તી આવે છે; પેટમાં કઈક દુખાવો થાય છે. ઉપાય—કુદને અને જીરું ખાવું. ખાની કણકીની કાંજી—ચોખાની કણકી લઈ તે ઝાટકી તથા વીણી નાખી પાણીએ સ્વચ્છ ધોઈ નાખવી. પછી આધારણના પાણીમાં તેને ઓરી સિજે એટલે તેમાં મીઠું અથવા ૧ ઝાર રા (૫ત્રા ). ૨ જૂનુર ના (મદ્રા). For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) ખાંડ નાખી હલાવી તે તૈયાર થયેલી કાંજી પીવી. ગુણ:--જીવ ચુંથાતે રહે છે; ખાવામાં રૂચિવાળી છે; ગરમી કમી થાય છે; શરીરની કાન્તિ વધારે છે; અપવાસ કરનારાને ઘણીજ ગુણકારક છે. ૨. ઘઉં. ઉત્તર દેશમાં એટલે મુંબઈ, બંગાળા વગેરે પ્રાતમાં ઘઉં , પાકે છે. ગુણ-સમશીતોષ્ણ, ખાવાને ગમે તેવા, બળ વધારનાર, ધાતુ વધારનાર, શરીરની કાન્તિ વધારનાર છે; પરંતુ તેથી પેટમાં દુખાવો થાય છે, ને તેમાં ભાર રહે છે. નાટ્ટુ ગેધુમે–સાધારણ ગામમાં પાક્તા ઘઉં ખાવાથી થતી અસર–ચંડી લાગી શેષ પડશે; ગરમી કમી લાગશે, શરીરની કાન્તિ વધશે ને કેઠે મજબુત થશે; ઝાડા ઘણીવાર થતા હશે તે તે હદમાં રહેશે; ને વાયુ પ્રકૃતિવાળાને બંધકેષ થશે. ઘઉંના લોટની રોટલી –ઉત્તર દેશમાં બંગાળા અને મુંબઈ વગેરે પ્રાંતોમાં તથા મહારાષ્ટ્ર દેશમાં પાકતા ઘઉંના લેટની રેલી કરી ખાવી. ગુણ—આ સમશીતોષ્ણુ, લેહી ઉત્પન્ન કરનાર, અને રૂચિકર છે. આને લીધે શરીરનું તેજ વધી, તથા પાચનશક્તિ વધી ધાતુની વૃદ્ધિ થાય છે, પરંતુ શરીરમાંના મૂત્રાશયમાં પથરી ઉત્પન્ન થઈ વાયુને વિકાર થાય છે. ઉપાયસર્કી અને મધ ખાવાં. ટાઢી એટલી –ઉપર કહેલા ઘઉંની ટાઢી રોટલી ખાવાથી થતી અસર–ગરમી થવાથી તથા શોષ પડવાથી નઠારૂં લેહી ઉત્પન્ન થાય છે. ખાવામાં એ સ્વાદ લાગતી નથી. એ પચી શકે છે. કોઠામાં કંઈ શરદીનો ભાગ હશે તે તે નહીં જેવી થઈ ૧ ધુમૈ (મદ્રાસી ). २ पळये रूटी ( मद्रासी). For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) શોષ પડશે, અને પેટમાં ગરમી લાગવાથી તેનાથી દુખાવે થશે. ઉષાય ––ઘી અને ખાંડ ખાવાં. ઘઉંના ખાટા કરેલા લેટની જેટલી” ––ઘઉંને લેટ પાણીમાં પલાળી ખાટો કરી તેની રોટલી કરી ખાવી. ગુણઆ સમશીતોષ્ણ, ખાવામાં રૂચિકર, કેડે સાફ કરનાર છે, તેથી શરીરને સુખ લાગે છે. શરીરમાં કાન્તિ અને બળ વધારે છે, અને અંદરને મળ ઓછો કરે છે. તેમજ રાત્રે બરાબર પાચન થાય છે, પરંતુ ગરમ પ્રકૃતિવાળાના શરીરમાં વધારે ગરમી પેદા કરે છે. ઉપાય ––ધી અને ખીર ખાવાં. રવાની રેલી:––ઉપર જણાવેલા ઘઉંના રવાની રોટલી કરીને ખાવી. ગણ-સમશીતોષ્ણ, ખાવામાં રૂચિકર, ચે ખું લેહી પેદા કરનાર છે, અને શરીરમાં કાન્તિ તથા તેજ લાવે છે, પરંતુ કંઈક ગરમી કરે છે. ઉપાય –બદામને મગજ નાખી દૂધની ખીર ખાવી. સાધારણ ગામડામાં પાકતા ઘઉંના લોટની - ટલી:––બલારી, બંગલોર વગેરે ગામમાં પાક્તા ઘઉંની રોટલી ખાવી. ગુણ–ચંડી લાગીને શરીરમાં જુસ્સો આવે છે; ખાવામાં રૂચિકર છે. ગરમ પ્રકૃતિવાળાને માફક આવે છે. ગરમીથી જેનું મહેડું આવ્યું હોય તે જે આ રોટલી ખાય તે હોને વિકાર દૂર થઈ શોષ પણ મટે છે; પરંતુ પેટમાં ભાર થાય છે ને શરીરમાં વાયુનું જોર વધે છે. ઉપાય ––કેરીને રસ ખાવા. ગામડાના ઘઉંના રવામાં રાખ મેળવી કાંજી કરવાની રીત --બેલ્લારી અને બંગલેરની પાસે આવેલા ૫ર્વતની તળેટી આગળ આવેલા પ્રદેશોમાં પાતા ઘઉં લાવી તે દળી તેમાંને રે કાઢવો; પછી ચૂલા ઉપર એક તપેલું ચઢાવી ૧ મોષ gઝત હી (મદ્રાસી ). ૨ માધમ નુ ટ (મા). For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) તેમાં સુમાર પ્રમાણે આધારણનું પાણી રેડવું ને પછી તેમાં રવો ઓરવો. પછી સુમાર પ્રમાણે દરાબ લાવી તેને છોલી નાખી તેને સ્વચ્છ પેઈ ઉપર કહેલી કાંજીમાં નાખવી. પછી તૈયાર થાય એટલે તે રાબડી ઉતારવી અને ટાઢી થયા પછી પીવી. ગુણ-- આ ઠંડક કરનારી હોવાથી શરીરમાં જુઓ લાવે છે; એ ખાવામાં રૂચિકર, કરી પાળવામાં ઉપયોગી, માથું દુખતું હોય તો તે વખત ગુણકારક, બંધકોષ દૂર કરનાર અને શરીરમાં કાતિ લાવનાર છે. ૩. તુવેર” -–તુવેર લાવી, તડકો ખવડાવી શેકી તેનાં છોડાં કાઢી નાખીને તૈયાર થયેલી દાળ ખાવી; તેજ પ્રમાણે, તુવેર ભરડી તેની દાળ સ્વચ્છ કરી તે દળી તેને લેટ રાખી મૂકો. આ લોટ ઘણું કામમાં ઉપગને થઈ પડે છે. આ લેટ પંદર દિવસ સારો રહી શકે છે અને તેના ખાવાના પદાર્થ કરવામાં આવે તો તે સ્વાદિષ્ટ લાગે છે. ૪. ચણા :––પશ્ચિમ અને ઉત્તર તરફના પ્રદેશોમાં ચણાનો પાક ઘણે થાય છે. ચણાને તડકે ખવડાવી ભરડીને ઝાટકી, તેની દાળ કરવામાં આવે છે, અને શાક વગેરે પદાર્થની સાથે તેની મેળવણી કરવામાં આવે છે. તે જ પ્રમાણે આ દાળના પુષ્કળ પદાર્થો બનાવે છે. કરી પાળવી હોય તેને આ ઉપયોગી નથી. ચણાના લોટની રોટલી:-પુના સતારા તરફથી ચણું લાવી ભરડી તેની દાળ થાય તે દળાવી તેના લેટની રોટલી બનાવીને લોકો ખાય છે. ગુણ-સમશીતોષ્ણ અને ખાવામાં રૂચિકર હોવાથી આ દાળના પદાર્થો વધારે ખાવાનું મન થાય છે. શરીરમાં તેજીને કૈવત આવી ધાતુની વૃદ્ધિ થાય છે. મજબુત ૧ તુવ (મદ્રાસ). ૨ હૈ (મદ્રાસી ). ૩ દહૈ માવિન (માસ), For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) બાંધાના માણસને તે ગુણ કરે છે, એથી સુસ્તી લાગે છે કેઠામાં વાયુ પેદા થાય છે, અને કલેજાનું કૌવત કમી થાય છે. ૫. મગ'. મગ લાવી તેને તડકો ખવડાવી, ભરડી, તેની દાળ કરવી. પછી તેને શેકી નાખી દળી તેનો લેટ રાખી મૂકો, ને જોઈએ તે વખતે તેમાં ઘી ને ખાંડ નાખી ખાવ. તેમજ આ લેટ પલાળી ભાત સિજતો હોય તેમાં નાખી ખાવો. આ લોટના જે ગુણકારક બીજે પદાર્થ એકે નથી. કારણ શરીરમાંથી ગરમી કાઢી નાખી તે પિત્તને સમાવી દે છે. કાળા મગ શુભ કાર્યમાં વપરાતા નથી. લીલા મગ લાવી થોડું તેલ દઈ તેને તડકે ખવડાવવો. પછી તેને ભરડી ખાંડી ઉપરનાં છાલાં વગેરે ઝાટકી નાખી તેની સ્વચછ દાળ કરવી, ને પછી તે શેકીને દળી તેને લોટ રાખી મૂકવો. આ લોટમાં તાજું ઘી તથા ખાંડ મેળવી તેના લાડુ કરી આવા. એથી શરીરને બાંધે મજબુત થાય છે. મગની અથવા અડદની દાળની કાંજી:-પશ્ચિમ દિશામાં બંગલેર, બલારી, કડાપા, શિત્તર વગેરે જીલ્લાનાં ગામોમાં પાકતા મગ અથવા અડદ લાવી તેને ભરડી સ્વચ્છ દાળ કરવી. પછી તેને ચોખાની સાથે ભેળી કાંજી કરીને પીવી. ગણ–ચંડી લાગવાથી શરીરમાં જુસ્સો આવે છે. ખાવામાં રૂચિ પેદા કરે છે, અને ગરમી દબાવે છે. શક્તિ કમી થઈ હોય તેને, ગરમ પ્રકૃતિ વાળાને તથા તાપથી પીડાતાં માણસને તે ગુણકારક છે. તેમજ વળી આ કાંજીમાં કાજુ નાખ્યા હોય તો તે વધારે પિષ્ટિક થાય છે. ૨. અડદ*, અડદ લાવી તેને તડકે ખવડાવી ભરડી નાખવામાં આવે ૧ પ્રથા (મદ્રાસી). ૨ ૩ (માર્ત ) For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) છે. પછી ખાંડણી વતી તેને ખાંડી સૂપડે ઝાટકી સ્વચ્છ કરવામાં આવે છે. ત્યાર પછી તે દળીને તેના લેાટના ખાવાના પદાર્થો બનાવે છે. આ પદાર્થ કરી પાળનારાને કામના નથી. અડદના લોટની શટલી':--પશ્ચિમ દિશામાં આવેલા બગલાર, અલ્લારી, કડાપ્પા વગેરે જીલ્લાઓનાં ગામામાં પાકતા અડદના લોટની રોટલી ખાવી. ગુણ:-થંડી લાગી શરીરમાં જુસ્સો આવે છે; રૂચિકર છે; શરીરની કાન્તિ વધે છે; શરીરમાં જોર તથા ધાતુનો વધારો થઇ ગુદા પણ મજબુત થાય છે; પરંતુ અગ્નિ મઢ થવાથી પેટ ચઢેછે અને વાયુનુ જોર વધેછે. ઉપાયઃ-~ કુદના અને જીરૂં ખાવુ. છ. કળથી, કળથી લાવી શેકીને દળવી. શીતજ્વર વાળાને આ લેટ ઘણા ગુણકારક છે. આ લોટમાં મીઠું તથા માખણમાંથી કાઢેલું તાજું ઘી મેળવી રાગીને ખાવા આપવાથી તેને ફાયદો થાયછે. આ ધાન્ય કરી પાળવામાં ખવાય તેવું નથી. છ તાલા કળથી લઈ તે એક માટલામાં નાખી, તેમાં ત્રીસ તાલા પાણી રેડી ત્રણ કલાક સુધી ધીમે તાપે તેને સિજવા દેવી. પછી તે બીજા વાસણમાં ગાળી કાઢવુ, અને તે ગળેલા પાણીમાં ત્રણ રૂપિયા ભાર મરી, થોડુ મીઠુ, અને થોડું' આમલીનું પાણી રેડી દઈ તે વાસણ લાપર મૃકવું, ને નીચે ધીમે તાપ કરવેર પછી કડછી તપાવવા મૂકી તે તપે એટલે તેમાં એક રૂપિયા ભાર તાજું ઘી નાંખવું. શ્રી ઉનુ થાય કે તેમાં ત્રણ માસા રાઇ નાખી તે વઘાર ઉપરના પદાર્થને દેવા. આ પદાર્થ દરરોજ સવારના પહારમાં કરીને ખાવા, એટલે તેથી શીતજ્વર દૂર થશે. ૧ ૩ુદ્ર માનિન ી ( મદ્રાસી ). સ્ વા∞ (મદ્રાસી ). For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) ૮ળા'. પુરાશી એટલે ભાદરવા મહિનામાં સાધારણ અથવા રેતાળ જમીનમાં આ ધાન્ય આપવામાં આવે છે. રેતાળ જમી નમાં એને પાક ઘણો જ સારો થાય છે. કરી પાળનારાને આ ધાન્ય નિરૂપયેગી છે. જુદા જુદા શાકની સાથે પણ ચોળાની મેળવણી કરવામાં આવે છે. ૯ બાજરી બાજરીના લેટના રોટલા –પશ્ચિમમાં આવેલા સેલેમ અને શિર જીલ્લાનાં ગામોમાં પાકતી બાજરી લાવી, ખાંડી દળવી. આ લોટના રોટલા ખાવાથી થતી અસર–ઠંડી લાગી શેષ પડે છે; આ રોટલા ખાવાનું મન થતું નથી, શૈત્ય, ગતિભંગ, મંદતા, મળને વધારે અને સુસ્તી એવા વિકારે થાય છે; ચકકર આવે છે અને માથું ભારે થાય છે. ઉપાય –કુદનાની ચટણી ખાવી. આજીની ઘુઘરી–પશ્ચિમમાં આવેલા સેલેમ અને શિનર જીલ્લાનાં ગામોમાં પાકતી બાજરી લાવી તડકે ખવડાવી ખાંડીને ઝાટકી નાખવી. આવી બાજરીની ઘુઘરીના ગુણ—શીત હોવાથી શેષ પડે છે; ખાવામાં રૂચિકર નથી; શરીરમાં શરદી લાવે છે; શક્તિ કમી થાય છે ને મળ વધે છે; ચક્કર આવે છે ને સુસ્તી લાવે છે. ઉપાય–આદુ, મરી અને કુદને એટલી ચીજ વાટીને ખાવી. ૧ લારામળા (મદ્રાસી ). ૨ (મદ્રાસી ). ૨ ૩ પવન રુ (મદ્રાણી). ૪ વધુ સારું (મદ્રા). For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) ૧૦ મકે. સંકે ના લોટની રેલી:–ઉત્તર દેશમાંના નેલ્લર જીલ્લામાં પાકતા મંકે લાવી પાણીમાં પલાળી રાખવા. પલળ્યા પછી બારીક ખાંડી નાખી તેની રોટલી કરી ખાવાથી થતી અને સર–કંઈક ગરમી લાગી શેષ વધારે પડે છે, રૂચિકર હોવાથી વધારે ખાવાનું મન થાય છે, સુખદાયક, બળવર્ધક, ધાતુપુષ્ટ, ઠંડી પ્રકૃતિ વાળને ગુણકારક છે, ને ગુદમાં કેવી લાવે છે, પરંતુ શરીરમાં માંદ્ય–મંદતા લાગે છે. ઉપાયઃ-માખણ ખાવું અથવા દૂધ પીવું. મકેને ભાત–ઉત્તર દેશમાંના નેલુર જીલ્લામાં પાતા મકેનાં કણસલાં લાવી તેના દાણા કાઢી ખાંડવા. પછી સૂપડે વતી ઝાટકી નાખી તેનો ભાત કરી ખાધાથી થતી અસર–સમશીતેણુ છે; રૂચિકર નથી; આ ખાવાથી પેટ મોટું થાય છે, શરી૨પર અળાઈ થાય છે ને ખંજવાળ આવે છે; શરીરમાં ગરમી કરે છે ને આમ પડે છે. ઉપાય--દૂધ અને ઘી ખાવું. ૧૧. જુવાર. જાવાર ભાત ––ઉપર જણાવેલા પ્રદેશમાં પાકેલી જુવાર લાવી ઉપર કહ્યા મુજબ તૈયાર કરી તેને ભાત કરીને ખાવાથી થતી અસર-ગરમી કરે છે, શોષ પડે છે, ચાખું લેહી ઉત્પન્ન થાય છે, ખાવામાં આ રૂચિકર નથી. ૧ ફર્ઝ (મા). ૨ રાઝે માવજ . (મદા ). ૩ સુશોર્ટ્ઝ (મામ ). ૪ માઇઝ રસા ( મદ્રાસી ). ૬ શોઝારં ( માસ ). For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) ૧૨. કોકા'. કોદ્રાને ભાત –પશ્ચિમમાં આવેલા કડાણા, શિત્તર અને સેલેમ જીલ્લાઓમાં પાકતા કેદ્રા લાવી તેને ભરડી તેને ભાત કરી ખાવાથી થતી અસર–ગરમી કરે છે; શેષ પડે છે; ખાવામાં રૂચિકર નથી; ગરમ હોવાથી પેટ ઉપર અળઈ થાય છે ને ચેળ આવે છે. ઉપાય–દૂધ, દહીં અને ઘી ખાવું. ૧૩. નાચયા. નાચયાને ભાત_ઉપર કહેલા જીલ્લાઓમાં પાક્તા નાચણ્યા લાવી તેને ભરડીને ઝાટકી નાખી તેને ભાત કરીને ખાવાથી થતી અસર–ખાવામાં રૂચિકર છે, તેજ લાવનાર તથા બળવર્ધક છે; પેટ ચઢયું હોય છે તે તે ઉતરી જાય છે; પરંતુ ગરમી કરે છે ને તેથી શેષ પડે છે, તેમજ પેટમાં ચૂક નાખે છે. ઉપાય –ગાયનું દૂધ, છાશ, માખણ અને ઘી ખાવાં. નાચયાની ટલી–ઉપર કહેલા પ્રદેશમાં પાકતા નાચણ્યા લાવી તેના લેટની રોટલી કરી ખાવાથી થતી અસર–ગરમી દાખવે છે, ને તેથી શેષ પડે છે; ખાવામાં રૂચિકર, બળવર્ધક તથા તેજ વધારનાર છે; ગરમી વધવાથી હાડજવર હોય તો તે પણ વધી જાય છે. ઉપાય –ધી ને માખણ ખાવું. ૧ વાઘ ૩ (મા). ૨ વાઘ મા સારું (મદ્રાસી ). રૂ ઝવધ (માલો) ૪ ઝવઘ ર (મદ્રા). " બેઝવાઘ શાર્હ (મદ્રાસી ). For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) ૧૪. સામો'. સામે--તેલુર જીલ્લામાં વાળ, કુંડૂર વગેરે ગામેમાં પાકત અથવા પર્વતની તળેટી આગળ પાકો સામો લાવી તેને ખાંડી ઝાટક ને પછી તેને ભાત કરી ખાવો. ગુણ – થંડી લાગી શોષ પડે છે; ખાવામાં રૂચિકર નથી; પચી જાય છે, ને તેથી શક્તિ આવે છે; કરી પાળવામાં ઉપયોગી છે; આ ધાન્ય ખાવામાં આવેથી છાતીમાંથી સૂકે કફ નાશ પામે છે, પરંતુ પેટમાં ચૂંક નાખે છે. ઉપાયધી, દૂધ અને ખાંડ ખાવાં. ૧૫. કાંગ, કાંગ–તિરવરણામલઈ દેશમાંના રાનમાં તથા ગામમાં પાકતું આ ધાન્ય લાવી તેને ભાત કરી ખાવાથી થતી અસર–ગરમ હેવાથી શોષ પડે છે; ખાવામાં રૂચિકર છે શરીરમાં શત છુટતું હશે તે તે બંધ થાય છે, રસ અને ધાતુમાંના રોગ નાબુદ થઈ બળની વૃદ્ધિ થાય છે, ને પાચનશક્તિ વધે છે; જવરવાળાને ગુણકારક છે; કમ્મરમાંથી દુખાવો જતો રહે છે; હેડકી આવતી હોય તે તે બંધ પડે છે, પરંતુ ગરમી, મંદતા તથા પિત્ત વિશેષ થવાથી ઉષ્ણવાત થાય છે. ઉપાયઃ–ઘી, દૂધ અને ખાંડ ખાવાં. ૧૬ તલ. તલ લાવી પાણીમાં પલાળી તેની ઉપરનાં છોડાં કાઢી નાખવાં. ૧ શામૈ (મદ્રાસ). ૨તિ ગાશ (મદ્રાણી). ૩ % (૧દ્વારા) For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) પછી તેને શેકીને દળી નાખવા. આ લેટ ભાત અથવા કોઈ શાક સાથે મસળીને ખાવાથી ઘણે સ્વાદિષ્ટ લાગે છે. તેમજ એ લેટ ઘઉંના લોટમાં ભેળી તેમાં પાણી નાખી પલાળ. - આજ પ્રમાણે તલ લાવી ઘાણીમાં પીલી તેનું તેલ કઢાવવું. આ તેલ અનેક જાતના કામમાં આવે છે. કરી પાળનારને તે નકામું છે. ગાય ભેંસ અને અકરી એનાં દૂધ, દહીં, માખણ, તથા છારા, ગાયના દૂધના સામાન્ય ગુણ. ૧. સફેત ગાયના દૂધના ગુણ –ોકરાને, વૃદ્ધ માણસને, પુરાણ વાંચનારને, અને જેને ઘણો શેષ પડવાથી રોગ ઉત્પન્ન થયે હોય તેને આ દૂધ ગુણકારક છે; પરંતુ એ પિત્ત કરે છે ને કધ ઉત્પન્ન કરે છે. ૨. લાલ રંગની ગાયના દૂધને ગુણઃ—–આથી વાયુ થાય છે. ૩. કાળી ગાયના દૂધને ગુણ—કફરોગ જ રહે છે ૪. કપિલા (કાળો અને પળે એ બેના મિશ્રિત સોનાના જેવા રંગવાળી) ગાયના દૂધને ગુણ—-એથી વિદેષ નામને રેગ જાય છે. ગાયના દૂધના ગુણઃ—નેત્રરોગ, ક્ષય તથા રગતપિત્ત રોગ જાય છે. ૬. અઘાપશુ ––આ ગાયના દૂધને ગુણ સામાન્ય છે. ૧ વાટ (મદાસી). २ पसुविन पाल पदुगुणं (मद्रासी ). ३ मद्रासी. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પધર' ––ગાયનું તરત દેહેલું દૂધ સવારમાં પીવાના ગુણ-છોકરાંઓને તથા અનેક પ્રકારના કફના રોગ વાળાને ગુણકારક છે. આ દૂધથી પેટની અંદર ગરમી નરમ પડે છે. - ઈશ–પસુવિન ગાયને સવારમાં દેહવાને બદલે એક વખત રાત્રેજ દેહી તે દૂધ રતાશ પકડે ત્યાં સૂધી ઉનું કરી જમતી વખતે પીવાના ગુણ-શરીરમાંની ગરમી, કફ રેગ, શ્વાસ, પિત્ત, કેપ, નેત્રના રોગ, ધાતુમાંને વિકાર વગેરે સર્વ રોગ નાશ પામે છે. શરીરની કાન્તિ વધે છે, ને કરી પાળનારને એ ઉપયોગી છે. ચુનાની ગાયનું દૂધ પીવાના ગુણ –સમશીતોષ્ણ હેવાથી શરીરમાં જુસ્સો આવે છે, પીવામાં ઉત્તમ, બળવર્ધક તથા શરીરની કાન્તિ વધારનાર છે; શરીરની રૂક્ષતા કમી કરી નાખી મગજની શકિત વધારે છે, ને મળ સાફ કરે છે. દૂધ ફાટી જાય (દૂધ ઉકળતું હોય તેમાં દહીં નાખવાની સાથે તે ફાટી જાય છે) પછી તેમાંનું પાણી રેગથી પીડાતા માણસને આપ્યું હોય તે શોષ નરમ પડે છે અને પથરી તથા ગુર્દા તેમજ તલ્લીનું જોર કમી થાય છે. ઉપાય –મધમાં ખાંડ નાખી કાલવી ચાટવું. ગાય વિયાય ત્યાર પછી દસ દિવસનું દૂધ –આ દૂધના ગુણ–શીત હવાથી શરીરમાં જુસ્સો આવે છે; ભાવે તેવું તથા શરીરમાં કૈવત લાવનારૂં છે; પરંતુ તેથી સુસ્તી લાગે છે અને પથરીને રોગ થાય છે. ઉપાય ––ખાંડ ખાવી. - દૂધભાત–ઉત્તર દેશમાં જમના, નર્મદા, સરસ્વતી, ત્રિવેણું અને તુંગભદ્રા આ પ્રસિધ્ધ નદીઓના પાણીથી પાકેલા મકે અને બાજરીના સાંઠા તથા કપાસિયા ખાઈને પુષ્ટ થયેલી ગાયનું દૂધ લાવી રતાશ પડતું થાય ત્યાં સુધી ઉકાળી ભાતની ૧ મr. ૨ મદ્રાસી. રે વન સપાટ (મા). ४ पसुविन पालशादं (मद्रासी ). For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાથે ખાવામાં તેના ગુણઃ-સમશીતેષ્ણુ, ચાખું લેાહી વધારનારૂ, ખાવામાં રૂચિકર, છાતીમાં તથા ફેફસામાં કૈાવત લાવનારૂ છે. આવે! ભાત ખાવાથી છાતી ઉપર થયેલા ફાલ્લા જાયછે, અને ઉધરસ મટેછે. થંડી પ્રકૃતિવાળાને કેટલેક દરજ્જે લેખમ થાય છે. ઉપાયઃ—આ દૂધમાં ખાંડ વધારે નાખી તે પીવું. દૂધની કાંજી':—સારા ઉત્તમ જાતના ચાખા લાવી ભરડીને તેની કણકી કરવી. પછી એક વાસણમાં આધ્રણનું પાણી મૂકી તેમાં પેલી કણકી ધેાઇને એરવી. થાડીક સિજે,એટલે તેમાં દૂધ રેડી રાખડી તૈયાર થાય કે ઉતારી લેવી અને થડી પડે એટલે પીવી. ગુણઃ—થ’ડી લાગી શરીરમાં જુસ્સા આવેછે; પીવામાં રૂચિકર, શરીરમાંની ગરમી કાઢી નાખનાર અને ખળવર્ધક છે; પરંતુ જઠર અને કલેન્તને ખાધ કરનાર છે. ઉપાયઃ— ખાંડ અથવા સાકર ખાવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભેંસનું દૂધ:—તરત દોહેલા તથા ગરમ કરી પીધેલા આ દૂધના ગુણઃ—થડી લાગીશરીરમાં જુસ્સો આવેછે. કઈક પિત્ત પણ થાયછે. પીવામાં રૂચિકર તથા બળવર્ધક છે; એ પીવાથી શરીરમાં સ્ફુરતા અને શક્તિ આવે છે; વળી આ દૂધ ગરમ કરી તેમાં સાકર નાખી પીવાથી હરસના રાગ સારા થાય છે. ૪ અકરીનું દૂધ :---ઉત્તમ દેશમાં અનેક પ્રકારની વનસ્પતિ ખાનારી બકરીના દૂધના ગુણઃ—થ ુ અને રૂચિકર લાગી શરી૨માં જુસ્સા આવે છે; કંઇક ગરમી પણ કરે છે; જીર્ણજવર તથા છાતીપર થયેલા ફાલ્લા સારા થઈ ગરમી ઓછી થાય છે; ઘાંટા એઠા હશે અગર હેડકી આવતી હશે અથવા જીભમાં કઇ વિકાર થયા હશે તે તે સઘળા વિકાર આ દૂધના કોગળા કરવાથી દૂર ૧ પાના ( મદ્રાસી ). ૨ ચેરમે પાણ (મદ્રાસી ). ३ विळ्याद्दिन पाल ( मद्रासी ). For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) થશે આ દૂધના જેવું ગુણકારક દૂધ બીજું કંઈ નથી. સગર્ભા સ્ત્રીને, જેનું કલેજું અશક્ત થયું હશે તેને, અને અપસ્માર રેગ જેને થયો હોય તેને આ દૂધ નિરૂપાગી છે. ઉપાય –મધમાં ખાંડ નાખી ચાટવું. સામાન્ય બકરીનું દૂધ —ઉત્તર દેશમાંની બકરીનું દૂધ પીવાના ગુણુ–સમશીતોષ્ણ, પીવામાં રૂચિકર, મગજની શક્તિ વધારનાર તથા છાતીમાંના વિકાર નાબુદ કરનાર છે; વળી ગરમીને લીધે થયેલી ઉધરસ એનાથી જાય છે; પરંતુ આંખની શિરાઓને તે હરકત કરતું છે. ઉપાય –મધમાં ખાંડ નાખી ચાટવું. દહીં. ગાયના દૂધનું દહીં–ગાયનું દૂધ દેહી ઉનું કરી પછી ટાઢું પડે એટલે તેમાં આશ્રણ નાખી ઢાંકી મૂકવું. બીજે દિવસે તે દહીં તૈયાર થાય છે. ગુણ—ઠંડી લાગીને શરીરમાં જુસ્સો આવે છે; પકવાશયમાંની ગરમીનું જોર કમી થાય છે; પરંતુ વાયુ કરે છે, અને બરડાની પીઠ દુખે છે. ઉપાય–આદુ અને કુદને વાટીને ખાવ. ગાયના દૂધનું ખાટું દહી". ગુણ—શરીરમાં શીતળતા તથા રૂક્ષતા થાય છે; ખાવામાં રૂચિકર છે; ગરમી નરમ પડે છે; અન્ન પચાવે છે, પરંતુ એથી અવાળું આવે છે. ઉપાયમધ ને પાણી એકઠું કરીને પીવું. દહીં ભાત–ઉત્તર દેશમાં જમના, નર્મદા, ત્રિવેણી અ૧ રામ યાન (મદ્રાસી). ૨ તયર (મદ્રાસી ). ३ पसुविन पुळितयर ( मद्रासी ). ૪ પવન તથા (મદ્રાસ). 5 mવિન તથા રાત્રે (મદ્રાસી ). For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) ને તુ’ગભદ્રા આ પ્રસિદ્ધ નદીઓના કાંઠાના મઢે અને બાજરીના સાંઠા તથા કપાસિયા ખાઈ પુષ્ટ થયેલી ગાયનું દૂધ કાઢી, ઉત્તુ કરી તેમાં આધ્રકણ નાખી ઢાંકી મૂકવુ'. બીજે દિવસે તેનુ' થયેલું દહીં ભાત સાથે ખાવું. ગુણ:—થડી લાગીને ગરમી થશે; શરીરમાં અગન ઉઠતી હશે તો તે નરમ પડશે; દહીં ખાટું હોય તે સારૂ' પાચન થાયછે; પર`તુ એથી શીતવર આવેછે, અને ગભરાટ લાગીને માથું દુઃખે છે. ઉપાયઃ—કાંદા ખાવા. ઢણીની કાંજી':––ઉપર જણાવ્યા પ્રમાણે કાંજી કરી તે થતી હાય તે વેળાએ તેમાં સુમાર પ્રમાણે દહીં નાખી ખરાઅર તૈયાર થાય એટલે પીવી. આવી કાંજીના ગુણઃ—શાષ પડેછે ને થડી લાગે છે; વધારે પીવી ગમતી નથી; ગરમ પ્રકૃતિ વાળાને ફાયદો કરેછે; પરતુ એથી આમ પડે છે. ઉપાયઃ—મધ ચાટવું. છાશ'. ગાયનાદધની છાશ —ગાયનું દૂધ ગરમ કરી આધ્રકણુ નાખી દહીંથાય તેની છાશ કાઢવી. એ છાશ પીવાથી લાગત ગુણઃ—થંડી લાગી શરીરમાં જીસ્સા આવે છે; ખાવામાં રૂચિકર અને ગરમ પ્રકૃતિ વાળાને ઘણીજ ગુણકારક છે; શરીરમાંની ગરમી શાંત પડી રૂક્ષતા જાય છે; પરંતુ ચક્કર-ઘેન આવે છે. ઉપાયઃ— આદાના મુરા કરી ખાવા. છાશ ભાત. ઉત્તર દેશમાં જમના, નર્મદા, સરસ્વતી, ત્રિવેણી અને તુંગ ૧ તથા જૈના ( માણી ). ૨ મોરી ( મદ્રાસી ). રૂપમુવિન મોર ( મદ્રાસી ). ૪ મોર સાદું ( મદ્રાસી ). For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) ભદ્રા એ પ્રસિદ્ધ નદીઓનાં પાણીથી પાકેલા કે અને બાજરીના સાંઠા ખાઈ પુષ્ટ થયેલી ગાય, ભેંસ, અથવા બકરીનું દૂધ કાઢી, લાલ થાય ત્યાં સૂધી ઉનું કરી તેમાં આદ્રકણ નાખી ઢાંકી મૂકવું. બીજે દિવસે તે દહીં લેવી તેમાંથી માખણ કાઢી લઈ રહેલી છાશ સાથે ભાત ખાવાના ગુણ –ઠંડી લાગી શરીરમાં જુસ્સા આવે છે, પેટમાં ગરમી નરમ પડીને પિત્તાશ કમી થઈ શરીરની અંદર લાગતો દાહ શાંત પડે છે; આંખમાં ઠંડક લાગી પિત્તને લીધે આવતા ચક્કર બંધ પડે છે; તરસ છીપે છે; થાક ઉતરે છે; ગરમ પ્રકૃતિવાળાને ઘણી ગુણકારક છે, શરીરમાં તાવ અને માથું દુખતું નરમ પડે છે; સગર્ભા સ્ત્રીને અને નાના છોકરાને અવગુણ કરે છે. ઉપાય –લેટું તપાવીને છાશમાં બોળવું અને તે છાશ પીવી–ગાય, ભેંસ, બકરી અને ઉ°ટણ એના દૂધની છાશના ગુણ અવગુણ ઉપર પ્રમાણે સમજવા. છાશની કાંજી :--સારા ચોખાની કાંજી સિજતી હોય તે વખતે તેમાં સુમાર પ્રમાણે છાશ નાખી કાંજી થાય કે તે પીવી. ગણ–ચંડી લાગી શરીરમાં જુસ્સો આવે છે, શરીરમાંની ગરમી નરમ પડે છે; બંધકોષ જ રહે છે, પેટ ચડ્યું હોય તે તે ઉતરે છે; કઠામાંની ગરમી જતી રહી તે મજબૂત થાય છે; થંડી પ્રકૃતિવાળાને તે નિરૂપયેગી છે. ઉપાય – આદુ અને કુદને ખાવ. ગાયના દૂધની મલ–ગાયનું દૂધ કાઢી ગરમ કરી તેના ઉપર બંધાતી તર જેને મલે કહે છે તેના ગુણ –સમશીતેણુ અને રૂચિકર છે, શરીરમાં કૈવત આવે છે ને તેથી કાન્તિ ૧ મો ની (મદ્રાસી ). ૨ (પાસ). રૂ પવન પાટાડૅ (મદ્રાસી). For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) વધે છે; ગરમીની ઉધરસ નરમ પડે છે; હેડકી આવતી બંધ પડે છે; પરંતુ માંદ્ય (મંદતા) આવે છે. ઉપાય –મધ અને આદાને મુરબ્બો કરી ખાવ. પનીર, ગાયના દૂધનું પનીર:–ગાયનું દૂધ ઉકળવા માંડે કે તેમાં મીઠું નાખવું, એટલે તે ફાટી જશે, પછી તેમાંનાં ચોસલાં કાપી કાઢીતે એક થાળીમાં મૂકવાં. આવા પનીરના ગુણશરીરમાં કઈક ગરમી તથા રૂક્ષતા કરે છે, ખાવામાં રૂચિકર છે; શરીર સતેજ થાય છે; પરંતુ મંદતા થવાથી શરીરની ઉષ્ણુતા વધારે થાય છે. ઉપાય—પનીરમાં કઈ ખાટી ચીજ મેળવીને ખાવી. લંડન શહેરની ગાયના દૂધના પદાર્થ અથવા દૂધનું પનીર ખાવાથી થતી અસર–શરીરમાં ગરમી તથા રૂક્ષતા આવે છે. ખાવામાં રૂચિકર, બળવર્ધક, અને દીપન કરનાર છે. પેટ, પીઠ તથા ગળું મજબૂત થાય છે; પરંતુ પેટમાં દુખે છે. ઉપાય –મધ અને કુદન ખાવાં. માખણ ગાયના દૂધનું માખણુ–ગાયના માખણના ગણ – સમશીતોષ્ણ તથા ખાવામાં રૂચિકર છે; એ ખાધાથી ગરમી ઓછી થાય છે, શરીર સતેજ થાય છે; કઠે મજબૂત થાય છે; છાતીમાંની રૂક્ષતા જાય છે; હેડકી બંધ પડે છે; આંખમાં ઠંડક લાગવાથી થયેલા વિકાર નાશ પામે છે, અને ઝાડો સાફ આવે છે, પરંતુ પેટમાં ભાર થાય છે. ઉપાય –ખાંડ અથવા સાકર ખાવી. ૧ કપુરંદ્ર નિટી (પાસ). ૨ (મદ્રા). For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) ઘી'. ગાયનું ઘી–સારી ગાયનું દૂધ કાઢી, ગરમ કરી તેને આધકવું. બીજે દિવસે લેવીને માખણ કાઢવું, અને તે માખણમાંથી તપાવીને ઘી કાઢવું. આ ઘીના ગુણસમશીતોષ્ણ, ખાવામાં સ્વાદિષ્ટ, અને ગરમી સમાવનારું છે, શરીરમાંથી રૂક્ષતા જાય છે, શરીર સતેજ થાય છે આંખમાં ઠંડક લાગે છે, આ ઘી નાખીને કરેલા પદાર્થ ભાવે તેવા થાય છે ને શરીરની કાન્તિ વધારે છે ગરમ પ્રકૃતિવાળા માણસની છાતીમાં લેહી બગડે છે. ઉપાય—ધી મારેલું ખાવું અથવા ગરમ કરીને પીવું. સ્ત્રીના દૂધના ગુણ અવગુણુ. લક્ષમી, અરૂંધતી જેવી કુળવાન ને રૂપવાન સ્ત્રીઓના દૂધના ગુણ–આ સમશીતોષ્ણ, કરાંઓને પીવામાં ઘણું જ ઉત્તમ, અને પોષ્ટિક છે; ઝાડા વધારે થતા હોય તો તે બંધ થાય છે, પિત્ત વધે છે, જેના શરીરમાં ઠંડક હોય છે અને જેને ઉધરસ થઈ હોય છે તેવાને ગુણ કરે છે શરીરની અંદર ગરમી હોવાને લીધે હેમાં છાલાં પડ્યાં હોય તે તથા શેષ દૂર કરે છે; પીશાબ બંધ થઈ ગયે હોય તે તે થવા લાગે છે; નાનાં છોકરાંઓને આ દૂધ શિવાય ગુણ કરે તે બીજે કઈ પણ પદાર્થ નથી. છોકરાની માના અથવા ધાવના દૂધમાં તેલ મેળવી છોકરાને પાવામાં આવે છે, તેથી અથવા આ દૂધમાં કકડે ભીને કરી, તે કકડાને ઘીમાં બોળી છોકરાનું માથું દુખતું હોય તે તેના ઉપર બાંધે છે તેથી, માથું દુખતું રહી જાય છે. નાનાં છોકરાંને સ્ત્રીનું દૂધ પાવાથી સને પાત, વાત, પિત્ત, તથા કફથી આવેલે તાવ અને ત્રિદેષ જતા રહે ૧ પશુવન વેળે (માસ). ૨ પવન ચૈ (મદ્રાસી ). For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) છે. વળી આ દૂધ ઓષધના અનુપાન તરીકે ઘણું ઉપયોગી થઈ પડે છે. કાળા વર્ણની સ્ત્રીનું દૂધ આંખનું ઔષધ કરવામાં કામ આવે છે. બીજા કોઈ ઔષધમાં આ દૂધ નિરૂપયેગી છે. ગારવર્ણની સ્ત્રીના દૂધથી વાતાદિ ત્રિદોષ જાય છે. ભાજણ, મેથીને ભૂકો ઈત્યાદિ પદાર્થ, ભાજણીનો લોટ –આઠ રૂપિયા ભાર સારા છડેલા ચોખા લાલ થાય ત્યાં સુધી એક પેણીમાં શેકવા. પછી એક નાની ઠીબમાં દોઢ રૂપિયા ભાર મરી, ત્રણ રૂપિયા ભાર મરચાં, અને મીઠા લિંબડાની બે ડાંખળીનાં પાંદડાં એ ત્રણ વાનાં જુદાં જુદાં શેકી ઉપર કહેલા ચોખામાં મેળવવાં. પછી આ ભાજણી દળીને રાખી મૂકવી, અને જોઈએ ત્યારે શાકમાં નાખી તેને ઉપયોગ કરવો. મેથીને ભૂકે–પિણ ચાર રૂપિયા ભાર હળદર, બાર રૂપિયા ભાર મેથી, પાંચ સૂકાં મરચાં, અને એક રૂપિયા ભાર જીરૂ, એટલા પદાર્થ એક થાળીમાં જુદા જુદા મૂકી, તે થાળી એક કલાક સૂધી તડકે મૂકવી. પછી આ પદાર્થો જાદા જુદા શેકવા. પછી તે સઘળા એકઠા કરી તેમાં એક મૂઠી ભરીને મીઠા લિંબડાનાં પાંદડાં નાખી સઘળું ઝીણું વાટી નાખવું. આ ભૂકે મીઠું દીધેલી કાચલીમાં અગર આમલીના કેળબુમાં નાખવામાં આવે છે. તેલંગી ભાજણી –ત્રણ રૂપિયા ભાર ચોખા, ત્રણ રૂપિયા ભાર ચણાની દાળ, અને ચાર રૂપિયા ભાર લીલા મગની ૧ મિrave (મદ્રા). ૨ માવ (મદ્રાસી ). રે તેઢા માવ (મા). For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) દાળ, એટલા પદાર્થને જુદા જુદા તડકામાં સૂકવવા. વળી એક રૂપિયે ને દોઢ માસા ભાર મરી, ત્રણ રૂપિયા ભાર મરચાં અને એક મૂઠી મીઠે લિબડે એ ત્રણ વાનાં એક ઠીબમાં નાખી, ધીમે તાપે તે સઘળી જણસ લાલ થાય ત્યાં સૂધી શેકવી, પછી તરતજ ઉપર જણાવેલાં ત્રણ જાતનાં ધાન્ય જુદાં જુદાં શેકવાં; ને તેમાં ઉપરને મસાલે નાખી વાટી તે સઘળાને ઝીણો ભૂકે કરી રાખવા. ચેમાસાના દિવસમાં આ ભૂકાને કઈ કઈ દિવસ તડકે ખવડાવ અથવા નાની ઠીબમાં નાખી ચૂલા પાસે મૂકવો. આ ભૂકે સઘળી જાતના શાકમાં નાખવામાં આવે છે. બીજે પ્રકાર–આઠ રૂપિયા ભાર મકાઈના દાણા ખાંડણીમાં ખાંડી, ઝાટકી એક ઠીબમાં નાખી શેકવા. પછી તેને દળી રાખવા. એક રૂપિયે અને દેઢ માસા ભાર મરી, અને ત્રણ મરચાં શેકી ઝીણાં વાટી તેને ભૂકે ઉપર જણાવેલા લોટમાં ભેળવી દેવે. આ ભૂકે જ્યાં મરી વગેરે મસાલે મળતું નથી ત્યાં આગળ શાકમાં અથવા કેળબુમાં નાખવામાં આવે છે. દક્ષિણી ચાલની ભાજણી'પાંચ રૂપિયા ભાર ઝીણ ચોખા અથવા ઘઉં, અને ચાર રૂપિયા ભાર મકાઈના દાણાને ભરડો એ બે વાનાં દસ કલાક સૂધી તડકામાં સૂકવવા મૂકી એકજ ઠીબમાં જૂદા જૂદા શેકી લેવા. એક રૂપિયા ભાર મરી અને એક હળધરને ગાંઠિયે એ બે વાનાં શેકી ઉપરના ધાન્યમાં મેળવવાં; પછી આ બધાને ભૂકો કરી રાખી શાકમાં નાખે છે. દક્ષિણી ચાલની આમલીના કોળખુંમાં નાખવાની ભાજી –પણાચાર રૂપિયા ભાર હળદર, દોઢ રૂપિછે ને દોઢ માસ ભાર મેથી, તેટલાંજ મરચાં, તેમજ તજ, લવંગ, એલચીદાણા, જાયફળ, જાવંત્રી, અને જીરૂ એ દરેક પિણાચાર રૂપિયા ભાર લઈ તે સઘળા પદાર્થને તડકો ખવડાવી, ૧ મારાષ્ટ્ર મા (મદ્રાસી ). २ महाराष्ट्र पुळी कोळंबूं करिमा ( मद्रासी) For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭) જોઈએ, અને ભેજન વખતે મન આનંદમાં રાખી તે જન શિવાય બીજા કેઈવિચારમાં ગુંથાયલું હોવું ન જોઈએ. ભેજન વખતે સુસ્વર વાઘ શ્રવણ કરવા અને આનંદદાયક તથા વિનોદની વાતે સાંભળવી. ભેજન નિરાંતે કરવું જોઈએ. જમતા પહેલાં નિદાન અડધો કલાક અને પછી એક કલાક સુધી કઈ પણ પ્રકારને વિશેષ શ્રમ કરે નહીં. ભેજનના પદાર્થ તૈયાર કરવામાં તથા પીવામાં જે પાણી વાપરવાનું હોય છે તે નિર્મળ અને પાચન કરવામાં ઉત્તમ હોય એવું જોઈએ. પાણી ખરાબ હોય છે તેથી કરીને સંગ્રહણ, પથરી વગેરે જાતના રેગ થાય છે. ભૂખ કકડીને લાગે અને ખાધેલું અન્ન પાચન થાય, તેમજ શરીર નિરોગી રહે તેટલા માટે વ્યાયામની ઘણી અગત્ય છે. દરેક માણસે પ્રાતઃકાળે અને સાયંકાળે થાક ન લાગે અને ઘણે શ્વાસ ન ચઢે એ વ્યાયામ હમેશ કરો. - બાલ્યાવસ્થામાં માણસની શારીરિક વૃદ્ધિ અધિક હોય છે. જે પ્રમાણમાં વૃદ્ધિ જાસ્તી હોય છે તે જ પ્રમાણમાં ભૂખ અને પાચનશક્તિ પણ જાસ્તી હોય છે, માટે બાલ્યાવસ્થામાં છેકરાંને વખતેવખત વયના પ્રમાણમાં દિવસમાં ચાર પાંચ વાર ખાવાનું આપવાની જરૂર પડે છે. વનાવસ્થામાં તે વૃદ્ધિ કિચિત કમી હોય છે, તેટલા માટે તે વખતે એટલે સુમારે બારથી ચોવીસ વર્ષની ઉમર સૂધી નિદાન ત્રણ વખત ખાવાની જરૂર છે. તે પછીની ઉમરથી પંચાવન વર્ષ સૂધી બહુધા બે વાર ભેજન કયુ હોય તે બસ થાય છે. પરંતુ જેને પ્રાતઃકાળે તથા ત્રીજા પહેરે ભૂખ લાગતી હોય તેણે અવશ્ય અ૫ આહાર (નાસ્તો) કરવે. પંચાવન વર્ષની ઉમર પછી માણસની ભૂખ કમી થતી જાય છે ત્યારે તેણે એક વખત જમવાનું રાખવું સુખરૂપ લાગે તે તેમ કરવું. સારાંશ કમી જાસ્તી વખત ખાવું અથવા ભેજન કરવું એ માણસે પોતાની ભૂખ અને પાચનશક્તિ ઉપર અવલબીને રાખવું જોઈએ. જેમકે ઠંડા પ્રદેશોમાં ઠંડીના વખતમાં ભૂખ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) વધારે પ્રદીપ્ત હોય છે, તેટલા માટે તેના પ્રમાણમાં તે સમયે અન્ન જાસ્તી ખાવું જોઈએ. * * * પદાર્થ સારા અને રૂચિકર કેમ તૈયાર કરવા એ સમજવા હાલમાં હોવાં જોઈએ તેવાં સાધન નથી. જુદા જુદા દેશોમાં કેવા કેવા પદાર્થ તૈયાર કરાય છે તે પણ જાણવાને હાલમાં સાધન નથી. જુદા જુદા દેશમાં પદાર્થ તૈયાર કરવાની રીતી એકાદ પુસ્તકદ્વારા આપણે લેકે ના સમજવામાં આવે તો તેથી ઘણે ફાયદે થશે.. આ સૂપશાસ્ત્રમાળા (પાકશાસ્ત્રમાળા) અમુકજ જાતના લોકોના ઉપયોગ માટે છે એમ નથી, પણ સર્વથી પિતાપિતાની અનુકૂળતા પ્રમાણે તેને ઉપયોગ થઈ શકશે. તેમજ શ્રીમંત અને પૈસાદાર લોકોને જ આથી ફાયદો થશે એવી બેટી સમજ થવાને સંભવ છે; પરંતુ આ માળાના અંકમાં આપેલા ઘણા પદાર્થ એટલા થડા ખર્ચમાં થઈ શકે એવા છે કે ગરીબ સ્થિતિને માણસ પણ તે પિતાને ઘેર તૈયાર કરી શકશે. સંસ્કૃતમાં આ શાસ્ત્ર ઉપર ઘણા ગ્રંથે થયા છે; તે પૈકી જે ઉપયોગી હોવા છતાં પ્રસિદ્ધ થયા નથી તે આ માળામાં દાખલ કરવામાં આવશે. પહેલાં આ શાસ્ત્રમાં પ્રવીણ એવા રસોઈઆ પુષ્કળ મળતા હતા, પરંતુ કાળપર હાલ તેવા મળી આવવા મુશ્કેલ થઈ પડ્યું છે, ને તેની સાથે લેકની પણ આ શાસ્ત્રની માહિતી નહીં સરખી થવા લાગી છે. કદાચિત હજી બીજા ઘણું વર્ષ આ ઉપગી શાસ્ત્ર તરફ લોકેનું દુર્લક્ષ થતું જશે તે જે કોએ પરિશ્રમ લઈ સૂપશાસ્ત્ર ઉપર ગ્રંથ લખ્યા છે તેને આપણે કંઈ જ ઉપયોગ કર્યો નહીં એમ થશે, અને તેથી આપણું પિતાનું પણ નુકસાન થશે એવી ધાસ્તી મનમાં લાવી, તથા આપણા દેશમાંના સૂપશાસ્ત્ર ઉપરના ગ્રથ હૈયાતિમાં રહે એમ ધારી, આ સૂપશાસ્ત્રમાળા મરાઠી ભાષામાં પ્રસિદધ કરવાને આરંભ કર્યો છે. બહારના દેશમાં જે પ્રમાણે બીજાં શાસ્ત્રમાં સુધારણા થા For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ય છે તે જ પ્રમાણે આ શાસ્ત્ર ઉપર ઉત્તમ ગ્રંથ થયેલા હોવાથી તેને આ માળામાં સમાવેશ કરવાનો વિચાર છે. આ શાસ્ત્રની માહિતી સ્ત્રીઓને હેવાની જરૂર છે, અને ને હોય તે તે કરી આપવી એ વાત જરૂરની છે. આપણું લેકેની રૂહી પ્રમાણે સ્ત્રીવર્ગને જ રસોઈનું કામ સેપેલું હોવાથી પદાર્થ કેમ તૈયાર કરવા એ તેમણે જાણવું એ ઈષ્ટ છે. હાલમાં ઘણું છોકરીઓને લખતાં વાંચતાં આવડવા લાગ્યું છે. તેમને આવાં પ્રકારનાં પુસ્તકદારા પાકશાસ્ત્રની માહિતી મળવાથી રસોઈ કરતાં ન આવડવાને લીધે સાસરામાં તેમને પડતું દુઃખ અટકશે, અને એકંદરીએ આગળ તેમના કુટુંબને લાભ થશે તે કહેવાની તે જરૂર જ નથી. કન્યાશાળાઓમાં જે વિષયે શીખવવામાં આવે છે તે બધામાં આ વિષયની જેટલી આવશ્યકતા છે તેટલી બીજા કઈ પણ વિષયની નથી, તેથી કન્યાશાળામાં આ પુસ્તકની બને તેટલી વહેલી શરૂઆત થાય તે સારૂં. અમારા આ હેતુને અનુસરી જે કઈ ગૃહસ્થ પાસે આજ સૂધી ન છપાયેલું એવું પાકશાસ્ત્રનું પુસ્તક હોય તે અમારા તરફ મોકલશે અને અમને તે પસંદ પડશે તો અમે તે છાપવાની તજવીજ કરીશું, અને તેની છાપેલી એક પ્રત તથા મૂળ હસ્તલિખિત ગ્રંથ તેને પાછો આપીશું. આપણા લેકમાં નળ, ભીમ ઇત્યાદિ મેટોટા રસઈના કામમાં પાવરધા પુરૂષ થઈ ગયા છે અને હાલ પણ પુષ્કળ થાય છે પરંતુ તેની રઈ કરવાની ખરી ખૂબી લખી રાખવા તરફ લેકનું દુર્લક્ષ થયેલું હોવાથી રૂચિકર પદાર્થ કેમ તૈયાર કરવા એ સમજવાનું સાધન રહ્યું નથી, તથાપિ હજીપણ જેમને પદાથે તૈયાર કરવાની હથોટી બેસી ગઈ છે તેઓ તે તૈયાર કરવાની રીતી ખુલાસાવાર લખી અમારા તરફ મેકલશે તે અમે તે છાપીને પ્રસિદ્ધ કરીશું. For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૦) ઉપરની પ્રસ્તાવનામાં દર્શાવેલી સૂપશાસ્ત્રમાળા શ્રીમત સરકાર સયાજીરાવ મહારાજા ગાયકવાડ એમની આજ્ઞાથી મરાઠીમાં તૈયાર કરવામાં આવેલી છે. આ માળાપૈકી એક ૧ લેા ભાગ ૧ લા, અંક ૧ લેા ભાગ ૨ જો, અક ૨ જો, એક ૩ જો ભાગ ૧ લેા, અને અંક ૩ જ ભાગ ૨ જો, એ ગ્રંથા મદ્રાસી, ઇંગ્રેજી, તોરી, યુનાની,અને મુસલમાની રીતના પદાર્થ ખાખતના છે, અને તે રા. રા. ખળવંતરાવ રામચદ્ર મરાઠે, હુજૂર કામદાર કચેરીના ચીટણીસે તૈયાર કરેલા છે; એક ૪ થા જે ફારસી રીતના પદાર્થ આખતના છે તે રા. રા. વડાદરા વત્સલ છાપખાનાના માલીક તરથી છપાયલા છે. સૂચના, આ પુસ્તકમાં જે વજનના ઉપયાગ કર્યા છે તેનુ કાષ્ટક નીચે પ્રમાણેછે. વજનનું કાષ્ટક. ખરાખર ૮ ગુ’જા ૧૨ માસા ૪૦ કલદાર રૂપિયા ભાર "" 37 Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ માસે. ...૧ કલદાર રૂપિયા ભાર. ૧ શેર. ... ... For Private and Personal Use Only ... Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા. વિષય. પૃ8. સામાન્ય સમજુતી. ૧-ચ રસોડું. ” રસોઈ કરનાર. . ધાતુ અને માટીનાં વાસણના ગુણ દોષ. ૨-૪ રસાઈનાં વાસણ ધાન્ય.... . . .. ••• -૨૩ ગાય, ભેંસ, અને બકરી, એનાં દૂધ, દહીં, માખણ તથા છાશ. . . . . ૨૩-૩૦ સ્ત્રીના દૂધના ગુણ. ... , ૩૦ ભાજણી, મેથીને ભૂકે ઈત્યાદિ પદાર્થ. ૩૧-૩૪ પદાર્થ સાફ કરવાની રીત ૩૪ ફળ મેવા. - ૩૫-૩૮ શાકફળ તથા શાક. ૩૯-૪૬ કંદમૂળ. • • • ભાજી. . . . ૪૭-૫૦ • અથાણું (મદ્રાસી રીતનાં.) (તાજા ખાવાનાં.) ૧. રીંગણાનું અથાણું - " . ૨. પળાનું અથાણું - " . " For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ૬૭ કારેલાંનું અથાણું-પ્રકાર ૧ તથા ૨. • પર (લાંબી મુદત રહી શકે તેવાં). ૩. કેરીનું અથાણું. પ૩–૫૯. પહેલો પ્રકાર (રાઇતી કેરી). • ૫૩ બીજો પ્રકાર (મેથિયા કેરી). . ૫૪ પ્રકાર ૩ થી .... પપ-૫૮ જ. આમળાનું અથાણું-પ્રકાર ૧ થી ૫. . ૬૦-૩, ૫. કાગદી લિંબુનું અથાણું–પ્રકાર ૧ થી ૫ ૬૩-૬૬ ૬. કાચી આમલીનું અથાણું.' ... ૭. ચિચેરીનું અથાણું. ... ૮. પાસલીની ભાજીનું અથાણું, હ. હરડેનું અથાણું. . ૧૦. સૂકાં મરચાંનું અથાણું ... ( મુસલમાની રીતનાં ). - ૧૧. કેરીનું અથાણું–પ્રકાર ૧ થી ૪ ૬૯-૭૩ ૧૨. કાકડીનું અથાણું-પ્રકાર ૧ તથા ૨. ૭૩–૭૫ ૧૩. કુંવારનું અથાણું. . .• ૧૪. ખજુરનું ચાસણીદાર અથાણું... ૧૫. ચિકેત્રાનું અથાણું.. ૧૬. દ્રાક્ષનું અથાણું. . ૧૭. ભેંયકંદનું અથાણું . ૧૮. દુધીનું અથાણું ૧૯. લસણનું અથાણું. • ૭૮ ૨૦, વેગણુનું અથાણું-પ્રકાર ૧ તથા ૨. . ૭૯-૮૦ - (યુનાની રીતનાં) ૨૧. કાગદી લિંબુનું અથાણું --પ્રકાર ૧ થી ૩ - ૧-૮૨ ૭૫ ૭૭ ૭૭ ૭૮ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) ૨૨. કેરીનું અથાણું પ્રકાર ૧ તથા ૨.. (ઈગ્રેજી રીતનાં.) ૨૩. કેરીનું અથાણું .• • • ૨૪. લિંબુનું અથાણું. • ૨૫. ભાજીપાલાનાં અથાણું. (Vegetable pickles). • • • • ૨. ચટણીઓ, (મદ્રાસી રીતની.) ૧. બિરિયાની ચટણી–પ્રકાર ૧ તથા ૨. ૮૭ ૨. કોથમીરની ચટણી. • • • ૮૭ ૩. આદાની ચટણી. . . ૪. મીઠા લિંબડાની ચટણી. • ૫. આમળાંની ચટણી–પ્રકાર ૧ તથા ૨. ૮૮-૮૯ ૬. આમળાં ને કાંડવેલની ચટણી. . ૭. આમળાં અને દાડમના ફૂલની ચટણી. .... ૮. ખાટાં કાચાં દાડમની ચટણ. . ૯. કોઠાંની ચટણ. .. ••• ૧૦. ચણાની દાળની ચટણ. .. ૧૧. તુવેરની દાળની ચટણ-પ્રકાર ૧ તથા ૨. . ૯૨ ૧૨. અડદની દાળની ચટણ–પ્રકાર ૧ થી ૩. • ૯૨-૯૩ ૧૩. મગની દાળની ચટણી–પ્રકાર ૧ તથા ૨. • ૯૩ ૧૪. કલથીની સાદી ચટણ–પ્રકાર ૧ તથા ૨. . ૯૪ ૧૫. અળવીની ચટણ. • • પહેલે પ્રકાર–સાદી. . બીજો પ્રકાર—ઘી નાખીને. • ૧૬ સૂરણની ચટણ. • • પહેલે પ્રકાર–સાદી. • For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) બીજે પ્રકાર–આમલી નાખીને. . ત્રિીજે પ્રકાર–ઘી નાખીને. ૧૭. કેળાંની ચટણ–પ્રકાર ૧ તથા ૨. • ૧૮. કેળના ગાભાની ચટણી. . . ૬ ૧૯. કેળના ફૂલની ચટણ–પ્રકાર ૧ તથા ૨... ૭ ૨૦. કાચી આમલીમાં કેળના મૂળના ગડા નાખી કરવાની ચટણ. . . ૭ ૨૧. કેળાંની ચટણ. • • • ૯૮ ૨૨. કાચી આમલીની ચટણ. . . ૯૮ ૨૩. પાકેલી નવી આમલીની ચટણી... ૨૪. કેથમીરની ચટણી. ... ... ... ૯૯ ૨૫. આમલીના વઘારવાળાં લીલાં મરચાંની ચટણ. ૯ ૨૬. પાકાં કેઠાંની ચટણી. . . . ૧૦૦ ૨૭. કાચાં કઠાની ચટણ. . .. • ૧૦૦ ૨૮ તુરિયાંની ચટણી–પ્રકાર ૧ તથા ૨. ૧૦૦-૧૦૧ ૨૯. કાકડીની ચટણી. • • • ૧૦૧ પહેલો પ્રકાર. ... ... ... ૧૦૧ બીજે પ્રકાર–આમલી નાખીને. • ૧૦૧ ત્રીજો પ્રકાર—કાચી આમલી નાખીને. ૧૦૨ ૩૦. લીલા કપરાની ચટણી–પ્રકાર ૧ તથા ૨. ૧૦૨ ૩૧. સૂકા કપરાની ચટણ. . . ૩૨. કાચી કેરીની ચટણ. • • • ૧૦૩ ૩૩. નારંગીની ચટણું. • • • ૧૦૩ ૩૪. કાંડવેલની ચટણ–પ્રકાર ૧ તથા ૨. ૩૫. ચિકા ખાઈના પાલાની ચટણ. . ૩૬. પાસલીની ભાજીની ચટણ. • ૩. આમલીનાં કુમળાં પાંદડાંની ચટણ. ૧૦૫ ૩૮. નાના માટની ભાજીની ચટણી, • . ૦ من ૦ ૦ ૦ ن ૦ ه ૦ و پر For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ (૧૫) ૩૯ કેકમની ચટણી. .. ૧૦૫ ૪૦. કડવા લિબડાનાં કુમળાં પાંદડાંની ચટણી... ૧૦૬ (યુનાની રીતની). ૪૧. કેરીની ચટણું. (ઈગ્રેજી રીતની). ૪૨. કેરીની ચટણી. . . ૧૦૭ ૪૩. કુદનાની ચટણ. • • ૪૪. કાશ્મિરી ચટણી. - ૩. પાપડ, (મદ્રાસી રીતના).. ૧૯ ૪. વડી. (મદ્રાસી રીતની). ૧૦૯–૧૨ ૧. કેળાની વડી... - ૧૦૯ ૨. મેથીની વડી. ... .... છે. ૧૧૦ ૩. કોથમીરની વડી. • ૧૧૦ ૪. ચેખાના લોટની વડી.. - ૧૧૦ ૫. કોથમીર ને ચેખાની વડી. • ૧૧૧ ૬. અરશી માવું વાળતડું શેર વર. • ૧૧૧ ૭. દુધીની વડી. ... • ૧૧૧ ૮. વાલના લેટની વડી. .. ૯. પાપડીના લીલવાની વડી. ૧૦. અડદની વડી.... " ૫. સાર. .. • ૧૧૩--૨૭ (મદ્રાસી રીતના). ૧. મરીને સાર. .. . • • ૧૧૩ પેહેલે પ્રકાર–આમલી નાખીને. . ૧૧૩ બીજો પ્રકાર–કાગદી લિંબુને રસ નાખી કરેલ સાર. • • • • ૧૧૩ પ્રકાર ૩ તથા ૪... • • ૧૧૪ ૧૧૨ - ૧૧૨ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ••• ૧૧૫ ••• ૧૨૪ • ૧૨૫ ૨. ચિકા ખાઈ તથા મરીને સાર. ૩. કેરીનાં આળિયાને મારી નાખી કરેલ સાર.૧૧૫ ૪. મહારાષ્ટ્ર કસબા. • ૧૧૬ (તંજાવરી રીતના).... ૧૧૭-૧૮ ૫. ઓસામણ–પ્રકાર ૧ તથા ૨. • ૧૧૭-૧૮ ૬. મરીને સાર. • • • ૧૧૯ ૭. કલથીને સાર. .... • ૧૨૦ ૮. સાર–વેરાગી લેક કરે છે તે. • ૧૨૧ ૯. સિસાર. .. ••• ૧૨૨ ૧૦. અથાણા કેરીના ગોટલાને સાર. • ૧૨૩ ૧૧. તિળવણીના મૂળને સાર. ... ૧૨. ચિકા ખાઈનાં પાંદડાંને સાર. • ૧૩. અગથિયાનાં પાંદડાને સાર–પ્રકાર ૧ તથા ૨.૧૨૬-૧૭ ૬. કોળબુ. (મદ્રાસી રીતનાં). ૧. તળેલાં કેળાંનું કેળબુ. ... ... ૧૨૮ ૨. મલયાળ દેશમાં મરી નાખી કેળાંનું કેળબુ કરવાની રીત.... ••• • ૧૨૯ ૩. મોટાં કારેલાનું કેળ બુ. . ૧૨૯ બીજે પ્રકાર–ચણાની દાળ ભેળવીને. ૧૩૦ ૪. નાનાં કારેલાંનું કેળબુ.. ... ... ૧૩૧ પ. ભિંડાનુ કેળબુ. .. • પેહેલે પ્રકાર–દહીં નાખીને. ... ૧૩૨ બીજે પ્રકાર–આમલી નાખીને. . ૧૩૩ ૬. ગુવારની શિગનું આમલી નાખેલું કેળબુ... ૭. ફણસનું કેળવ્યું. " ૮. વેગણનું કેળ બુ. . • ૧૩૫ મહારાષ્ટ્ર રીત પ્રમાણે છાશનું કેળ - ૧૩ છ પહેલા ત્ર: બ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ ૧૪૦ १४१ ૧૪૩ (૧૭) ૧૭. છાશનુ તેલગી કેળવ્યું છે. ૧૩૭ ૧૧. સૂરણમાં મરી નાંખેલું કાળબુ. • ૧૩૭ ૧૨. અળવી ને મરીનું કળબુ. ૧૩. ઝીણું શકરિયાં ને છાશનું કેળ બુ. ૧૪. દહીં મેથીનું કેળખું ... ૧૫. વડનું કેળબુ. • ૧૬. પકવાડાનું કેળબુ. ૨૭. પન્નીરની વડિાનું કેળ બુ. ૭. પંચામૃત ” ૧. મીઠા લિંબુનું પંચામૃત. - ૧૪૩ ૨. નારંગીનું પંચામૃત. ૧૪૩ ૩. અડદના વડાનું પંચામૃત. ૪. કેરીનું પંચામૃત. . ૫. પંચામૃત - ૧૪૪ ૮. કાચલી, ૧૪૬ ૯. રાયતાં. • • ૧૪૭-૧૫૦ ૧. કેળના વચલા ગરનું રાયતું.” ૧૪૭ ૨. કેળાનું રાયતું. • • ૧૪૭ ૩. કેથમીરનું રાયતું. • • ૧૪૭ ૪. લીલા મરચાંનું રાયતું. ” ૧૪૮ ૫. કાકડીનું રાયતું–પ્રકાર ૧ તથા ૨. ૧૪૮ ૬. આદાનું રાયતું–પ્રકાર ૧ તથા ૨. • ૧૪૯ ૭. કોપરાનું રાયતું પ્રકાર ૧ તથા ૨.... ૮. કચરાલાનું રાયતુ. ... ... ૯ દુધીનું રાયતું. . . . . ૧૫૦ ૧૪૪ ૧૪૯ ૧૫૦ For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ૧૦. શેબ (સફરજન) નું રાયતું. • ૧૫૦ ૧૧. પડેળાનું રાયતું-પ્રકાર ૧ તથા ૨. • ૧૫ર ૧૨. કપરાનું રાયતું–પ્રકાર ૧ તથા ૨. .. ૧૫૩ ૧૩. કોથમીરનું રાયતું.... ... ... ૧૫૩ ૧૪. કેળની અંદરના ગરભ (ગાભાનું) રાયતું. ૧૫૪ ૧૫. મૂળાનું રાયતું. . . . . ૧૫૪ ૧૦. ભરત (મદ્રાસી રીતનાં). ૧૫૬-૬૦ ૧. વેગણનું ભરત–પ્રકાર ૧ થી ૪. - ૧૫૬-૫ ૨. કઠાનું ભરત. • • ૧પ૭ ૩. ભિંડાનું ભરત. . . . ૧૫૭ (મુસલમાની રીતના) ૪. કાચાં કેળાનું ભરત. . . ૧૫૮ ૫. વેંગણનું ગુજરાતી ભરત–પ્રકાર તથા ૨.૧૫૮-૫૯ (ફારસી રીતનાં.). ૬. ગુજરાતી ભરત–પ્રકાર ૧ તથા ૨. ... ૧૫૯-૬૦ ૭. કાચાં કેળાંનું ભરત• • ૧૧. ઘેબર. • - ૧૬૧ ૧૨. ખાજા. .. પ્રકાર ૧-૨ (મદ્રાસી રીત.) . પ્રકાર ત્રીજે (મુસલમાની રીત.)... ૧૬ સાઠો. (ખાજાને લગાડવા માટે.)... ૧૩. જલેબી. . . ૧૬૬ ૧. પહેલે પ્રકાર. (મદ્રાસી રોત). ૨ ૧૬૬ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ (૧૯) (મુસલમાની રીત.) ૨. ઈમિતી જલેબી. • • - ૧ ૩. ઘઉંના નિશાસ્તાની જલેબી. . . ૪. મેદાની જલેબી. . . .. ૧૬૮ ૧૪. મલી. (મુસલમાની રીત). ૧૬૯ ૧. અકમ પસંદ મલીદે. ૨. મેદાને મલીદે. ૩. ગુજરાતી મલીદે. ” ૪. મગને મલીદે. ૧૭૧ ૫. રવાનો મલીદે. .. ૧૫ લાડુ (મદ્રાસી રીત). • ૧૭૩-૮૨ ૧. બુંદીને લાડુ–પ્રકાર ૧ થી ૬. .... ૧૭૩-૭૫ ૨. પુરી વેળાંગાય (લાડુ)–પ્રકાર ૧ તથા ૨. ૧૫ ૩. તલના લાડુ • ૪. કાજુને લાડુ. ... . ૧૭૬ ૫. ચણાના લોટને લાડુ. . ૧૭૬ ૬. શેવખંડાને લાડુ. - ૧૭૬ ૭. ચેખાના લાડુ (કુલેર)–પ્રકાર ૧ તથા ૨. ૧૭૭-૭૮ ૮. મગના લાડુ ૧૭૮ ૯. રવાને લાડુ • ૧૯ ૧૦. કેળાના મગજના લાડુ १७८ ૧૧. તુવેરના લેટના લાડુ ૧૭૯ ૧૨. તુવેરની દાળના લાડુ. ” • ૧૮૦ (મુસલમાની રીત.) ૧૩. મેતીચુરના લાડુ (બુંદીના અથવા કળીના લાડુ.)૧૮૦ ૧૭૬ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨-૮૩ ૧૮૪૨૧૬ ૧૮૪ ૧૮૫ ૧૮૫-૮૬ ૧૮૬-૮૭ ૧૮૮ (૨૦) ૧૨ માદક. (મદ્રાસી રીત.) 1. ચોખાના લેટના મોદક–પ્રકાર ૧-૩ ૧૭. હલ. - - (મદ્રાસી રીત.) ૧. અકબર પ્રિય હલ. • • ૨. નિસીસદા હલ. . . . ૩. ઘઉંના રવાને હલ –પ્રકાર ૧ તથા ૨. ૪. રવાને બદામી હલવો–પ્રકાર ૧ તથા ૨. ૫. દુધીને હલ. . . ” (મુસલમાની રીત.) ૨. આદાને હલ. . . . ૭. કેરીને હલ –પ્રકાર ૧ તથા ૨. ૮. ઈસ્પાહાની હલ—પ્રકાર ૧ તથા ૨. • ૯ કરૂને હલ. . ૧૦. ખજુરને હલે. - ૧૧. ખાસ હલવો. • ૧૨. ઘઉંના પંખને હલ. ... ૧૩. ઘઉંના નિશાસ્તાને હલ. ... ૧૪. ઘઉના મેદાને હલ. (કાળા રંગને)... ૧૫. ગાજરને હલ. ૧૬. છીણેલી ગાજરને હલે. • ૧૭. તર હલ. ૧૮. શેખાને હલ. • • ૧ તજને હલ –પ્રકાર ૧ થી ૩ ૨૦. દૂધને હલ –પ્રકાર ૧ તથા ૨. ૨૧. ધાતુ પાષ્ટિક હલ. • • ૧૮૮ ૧૮૯-૯૦ ૧૯૨ ૧૯૨ ૧૯૩ ૧૯૪ ૧૯૪ ૧૯૫ ૧૯૧ ૧૭. ૧૯૮૯-૯ ૧૯૯-૨૦૦ ૨૦૧ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) ૨૦૨ ૨૦૨ ૨૦૨ ૨૦૩ २०४ ૨૦૪-૨૦૫ ૨૦૬ ૨૦૬ २०७ ૨૦૭ ૨૨. નમશ હલ. .. . ૨૩. નિશાસ્તાને હલ... બીજો પ્રકાર–મેકરાજી. ૨૪. કેળાને હલ. .. . ૨૫. શેકેલા ચણાને હલ. ૨૬. બદામને હલ –પ્રકાર ૧ તથા ૨. ર૭. મધને હલ. ૨૮. માતી હલ. • • ૨૯. મગને હલ. ૩૦. મગ અથવા અડદને હલ. ૩૧. મેકરાઇ હલ. ૩૨. મેદાને હલ. ” ૩૩. રતાળુને હલ. . ૩૪. વિલાયતી હલ. • ૩૫. શેબને હલ. • ૩૬. સકરપારાને હલ... ૩૭. સાફ હલ. .. ૩૮. સુંઠને હલ. • ૩૯ સોજીને હલ. • ૪૦. ચણાને હલ. • • ૨૦૮ ૨૦૮ ૨૧૦ ૨૧૦ २११ ૨૧૨ २१२ ૨૧૩ ૨૧૩ . ૨૧૬ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાકશાસ્ત્ર. (મદ્રાસી રીતીના સૂપશાસ્ત્ર અંક ૧લા ભાગ ૧ લા ઉપરથી.) સામાન્ય સમજુતી. રડું. રસોડું આસરે ૫૦ હાથ લાંબું અને સાડાબાર હાથ પહોળું રાખવું જોઈએ અને તેમાંથી ધુમાડે નિકળી જવા સારૂ ધુમાડિયું જોઈએ. પૂર્વ દિશા તરફ જમીનમાં નવ ગ્રહની સોનાની મૂર્તિ દાટી, તે ઉપર પશ્ચિમ તરફનું મોં રાખી ચૂલે થાપ. એને આકાર ગપુચ્છાકૃતિ એટલે ગાયના પુછડાના ઘાટ જેવો રાખ. આ ચૂલે એકલી માટીને અથવા ઇંટ અને માટીને કરી તેની અગાડી ચૂલાના પ્રમાણમાં એક નાની એટલી થાપવી. વળી આ ઓટલી ઉપર શાક મૂકવાને માટે અથવા જે વાસણમાં ભાતનું ઓસામણ એસાવી કાઢવાનું હોય તે મૂકવાને માટે એક ખાડે કરો અથવા તે બરોબર રહે તેવી સંઘવડ રાખવી. ઉપર જણાવેલા ચૂલામાં દેવતા નાખવો હોય તે રસોડામાં લાવી પહેલાં તેને અગ્નિ દિશામાં મૂક, પછી ચૂલામાં નાખવે. લાકડાં, સુપડું, સાવરણ દક્ષિણ દિશામાં રાખવાં. પાણી નિત્ય દિશામાં રાખવું. વાયવ્ય દિશામાં ખાંડણિયે દાટ. ઇશાન દિશામાં મુસલું, ખાણ દાંડે, નિસા અને નિસાતરે, તથા શાક તરકારી રાખવાં; તથા પૂર્વ બાજુએ ચૂલાની પાસે રાઈનાં વાસણ મૂકવાં. For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) રસેઇ કરનાર, રસોઈ કરનાર માણસ સ્વદેશમાં જન્મેલે હવે જોઈએ. તે ચપળ, કરેલ, વિચક્ષણ, બુદ્ધિમાન, પાપકર્મથી ડરનાર, આચારવિચારવાળે, અને સદાચારી હેવો જોઈએ. પાંચે ધાતુનાં લક્ષણ જાણવાં, દેશ ને કાળને વિચાર કરી વર્તવું, મનમાં લેશ ભાર પણ દ્વેષ કે ક્રોધ ન લાવો, સ્વાદિષ્ટ અને રૂચે તેવા પદાર્થ બનાવતાં આવડવું –એ ગુણે પણ તેનામાં હોવા જોઈએ. આવા રઈયાએ નાહી ધોઈ, ધયલાં વસ્ત્ર પહેરી, નિત્યકર્મ કરી, ચટલીની ગાંઠ વાળી, હાથ પગ ધોઈને લુછી, હાથ તથા વાસણ લુછવા માટે એક સ્વચ્છ રૂમાલ કે કકડે લઈ રસોડામાં દાખલ થવું. રસોઈ કરતી વેળાએ બેસવાને સારૂ ચૂલા પાસે એક પાટલે માંડેલો હોવો જોઈએ. સવારના તથા સાંજના રસડાની જમીન બંધવાળી હોય તે પાણીથી ધેયલી હોવી જોઈએ, અને મટેડાની થાપવાળી હોય તે છાણથી અબેટ કરેલી ને લિપેલી હોવી જોઈએ, જમીન કેરી થયા પછી રઈ કરનારે રસેઈની શરૂઆત કરવી. શાક થયા પછી તે ઉનું રહે તેટલા માટે તે જે વાસણમાં હોય તેપર ઢાંકણું ઢાંકવાં. જમવા વગેરેનું કામ સઘળું આપ્યા બાદ રડું બેઈ નાખવું જોઈએ. ધાતુ અને માટીનાં વાસણના ગુણદોષ. ૧. ધાતુનાં વાસણુ. ૧. તાંબાના વાસણમાં રાંધેલું અનાજ ખાવાથી વાત, ગુલ્મ વગેરે રોગ જતા રહે છે, તે જ પ્રમાણે વખત બે વખત જેને કંઈ પિત્ત પડતું હોય કે શેષ પડતું હોય તેવા માણસને આવું અન્ન ખાવાથી ફાયદો જણાય છે. For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ૨. સોનાના વાસણમાં રાંધેલું અનાજ ખાવામાં આવે છે તેથી વિષપડુ તથા ક્ષય રોગ નાશ પામે છે. તેથી વીર્યવૃદ્ધિ થાય છે ને શરીર પુષ્ટ બને છે. તેમજ વળી મેઘવાત વગેરે રોગ જતા રહે છે. ૩. ચાંદીના વાસણમાં રાઈ કરી તેમાંનું અન્ન ખાવાથી લેષ્મ અને પિત્ત દૂર થાય છે. ૪. કલાઈના વાસણમાં અનાજ સંધી ખાવાથી લેહને વધારે થાય છે. વળી શરીરની ચામડી સારી રીતે સખત થઈ પિત્ત દબાય છે. ૫. લેઢાના વાસણમાં રાંધેલું અનાજ ખાધું હોય છે તેથી પડુ અને ક્ષય રોગ જતો રહે છે. ૬. કાંસાના વાસણમાં ભાત કર્યો હોય તે તે ખાવું ગમે છે અને તેથી વિદેષ નામને રેગ નાશ પામે છે. ૨. માટીનાં વાસણ, ૧. ચિકણી માટી (નદી અથવા તળાવને તળિયે હોય છે તેવી) ના વાસણમાં ભાત કરી ખાધો હોય તે શરીરમાં તેજ આવે છે, બળની વૃદ્ધિ થાય છે ને સુખ થાય છે. ૨. ભૂરા રંગની માટીનાં વાસણમાં રાંધેલું અનાજ ખાધા પછી ઠંડી લાગે છે, ને રક્તપિત્ત અને કફનું જોર નરમ પડે છે, અને નાકમાં છોડ બાઝવું હોય તે તે સારું થાય છે. ૩. સફેત ચિકણ માટીના માટલામાં ભાત કરી ખાધ હેય તે કંઈક શરદી થાય છે. ૪. લાલ માટીના વાસણમાં ભાત રાંધી ખાવાથી પિત્ત તથા શેષ પડતું હોય તે બંધ થાય છે. પ. કાળી માટીના માટલામાં અનાજ રાંધી ખાવાથી ક્ષય રેગ તથા પંડુ રેગ જાય છે. ૬. પીળી માટીના વાસણમાં રાંધેલા પદાર્થ ખાવા ઘણું ગુણકારક છે. For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. સામાન્ય જમીનની માટીના વાસણમાં અનાજ રાંધી તેનું સેવન કરવાથી બળની વૃદ્ધિ થાય છે ને શરીરમાં તેજ આવે છે. ઈનાં વાસણુ. રાંધવાનાં વાસણ ચિકણી માટીનાં, તાંબાનાં, સીસાનાં, સાધારણ માટીનાં, પથરાનાં, લાકડાનાં, લોઢાનાં તથા પિત્તળનાં બને છે. આમાં શાક કરવાને માટે મુખ્યત્વે કરીને માટીનાં વાસણ કામમાં લેવામાં આવે છે. લેઢાનાં કે પિત્તળનાં વાસણમાં શાક કરવામાં આવે તે તેમાંથી કાટ ઉતરે છે, અને તેમાં નાખેલા પદાર્થમાં તેને કંઈક અંશ જવાથી પિત્તવિકાર થાય છે. આવાં કારણને લીધે માટીના વાસણમાં શાક વગેરે કરવાનું ઉત્તમ ગણેલું છે. કેઈ કઈ વાર માટીના વાસણમાં શાક કરી લોઢાના કે પિત્તળના વાસણમાં તે કાઢી રાખવામાં આવે છે; પરંતુ આમલી વગેરે ખાટા પદાર્થ તેમાં નાખેલા હોય છે તે તે વાસણમાં કાઢેલાં શાક કઈ સારાં રહેતાં નથી. ૧. ચારો અથવા કડછીઃ—આના ખામણને પરીઘ (ઘેરાવો) બાર આંગળ તથા હાથો (દાંડે) ચેવીસ આંગળ રાખ જોઈએ. આવી કડછી સેનું, ચાંદી, લેડું વગેરે ધાતુની બને છે, ને ચાટે લાકડાને બને છે. પ્રવાહી પદાર્થ હલાવવાને માટે અથવા તેમાં વઘાર દેવાને માટે એની જરૂર પડે છે. ૨. ખાંડણીઃ–આ પથ્થરની અથવા લાકડાની બને છે. એ આસરે ચાર વેંત ઊંચી રાખવી. તેની ઉપરની બાજુને પરીઘ બે વેત જોઈએ ને એક સોળ આગળ ઉંડે એ તેની વચમાં ખાડે રાખો. આ ખાડાને વ્યાસ સાત આંગળ રાખવે. વળી ખાંડતાં કંઈ ભાગ બહાર ઉડી ન પડે તેટલા માટે ખાંડણ કરતાં ચાર આંગળ ઊંચું ને ગોળ પથ્થરનુ કે લાકડાનું ખામણું કરી તેમાં તેને બેસાડવામાં આવે છે. For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. સુપડું –એ હાથીના કાનના આકારનું હોય છે. એ અનાજ વગેરે ઝાટકવાના કામમાં આવે છે. ૪. ચાળણીએ વાંસ વગેરેની બનાવવામાં આવે છે. એના નીચલા ભાગમાં ઝીણું કાણું હોય છે. ઘઉં વગેરેને લેટ તેમજ બીજા પદાર્થ એમાં નાખી ચાળવામાં આવે છે તે તેમને કચરે, થુલું વગેરે ચાળણીમાં રહે છે, અને તેથી ચળાયેલે ભાગ સ્વચ્છ નિકળે છે. ૫. નિસા અને નિસાત–આ બંને વાનાં કાળા પથ્થરનાં હોય છે. એના ઉપર મસાલો, ચટણી વગેરે પથરાવડે વાટવામાં આવે છે. ૬. વેલણ–રોટલી, પિળી, પાપડ વગેરે વણવાને સારુ એ લાકડાનું બનાવવામાં આવે છે. એ બે વેંત લાંબું હોય છે. અને એને વચગાળાને ભાગ જાડે હેય છે. ૭. પેણીએ લેઢાની અથવા પિત્તળની બને છે. એને બે બાજુએ બે કડાં હોય છે. પણ ગરમ થઈ ગઈ હોય છે ત્યારે એને કડા આગળથી ઝાલી નીચે મૂકવામાં આવે છે. વળી આવી પણ ચિકણી માટીની અથવા પથરાની બનાવવામાં આવે છે, તેને આકાર તગારા જેવો હોય છે. કેટલીક પેણીઓ કડાં વગરની પણ હોય છે. પણ પૂરી વગેરે તળવાના કામમાં આવે છે. ૮. ઝાશે–આને દાંડે આસરે એકાદ હાથ લાંબો હોય છે. તેના આગલા ભાગમાં કાણાં પાડેલું પતરું હોય છે. પેણમાં તળવામાં આવતા પદાથે આવા ઝારાવતી બહાર કાઢવામાં આવે છે. આવા ઝારાને ઉપગ કળી પાડવામાં પણ થાય છે. ૯ વળી–વંત દેઢ વેંત લાંબા લોઢાના પતરા ઉપર અથવા લાકડાના પાટિયા ઉપર એક બાજુએ પાળી જેવી ધારવાળું ગેળાકાર દાતરડા જેવું બેસાડેલું હોય છે. એના ઉપરના છેડા તરફ લીલું નાળિયેર ખમણવાની ખમણું હોય છે. આ વિળી સમારવાના કામમાં આવે છે. For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૬ ) ૧૦. છીણી:——àાઢાના અથવા પિત્તળના નાના પતરામાં આડાં કાણાં પાડી તેને લાકડા અથવા લાઢાના ચાકઠા ઉપર બેસાડવામાં આવે છે, તે આખાને છીણી કહેછે. કાપરૂ, કાકડી, મૂળા, વગેરે પદાર્થ છીણવા માટે આ ઉપયોગની છે. ધાન્ય. ડાંગર અથવા ભાત. જમીનમાંથી અનેક પ્રકારનાં ધાન્ય ઉત્પન્ન થાય છે, તેમાંનું આ એક છે, અને તે ઘણું ઉપયોગી છે. ગુજરાતમાં આ ધાન્યને ડાંગર અથવા ભાત કહે છે. + ડાંગરની એક દર જાતાનાં મદ્રાસી નાસૈા નીચે જણાવ્યા મુજખ છે. ૧. ઇલુપેપ્પુશ’મા. ૨. ઉશીશમા. ૧. આંબામ્હાર. ૨. ઇલાયચી. www.kobatirth.org ૩. કડા. ૪. કડા. ૫. કમેાદ. ૬. કમેાદડી. ૭. કવચી. ૮. કાસીપટની. ૯. કાળીસાલ, * તેજ્ડ ( મદ્રાસી ). + ગુજરાતમાં થતી ડાંગરની જાતેનાં નામ નીચે પ્રમાણે છેઃ— ૧૪. ડાળકી. ૧૫. હું ઢણી. ૧૬. તુરશઉ. ૧૭, ત્રાંબાસાળ. ૧૮. ધોળ. ૧૯. ધાણુાસાળ. ( કૃષ્ણસાલ ). ૧૦. કાલમ. ૧૧. ચડુલી. ૧૨. જીરાસાલ. ૧૩. ડાંગીરા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦. નમાર. ૨૧. ૫ ખાળી. ૨૨. પાણીસાળ. ૨૩. ખગાળિયું ૨૪. બારેજા. ૨૫ મહુડી. ૨૬. માંજરવેલ. ૨૭. મારેસાલ. ૩. આડીશાશ'ખા. ૪. લિ‘ગશ મા. For Private and Personal Use Only ૨૮, માલવણુ. ૨૯. માળવી. ૩૦. રાજાસાલ. ૩૧. રામભાગ. ૩૨. રામસાલ. ૩૩. વધેરડું, ૩૪. વાંકલા. ૩૫. સાગ. ૩૬. સાળિયું. (૧. સુતરસાળઉ. ૨. ભૂસાળીઉ. 3. ગેાધાસાળી) ૩૭ સુખવેલ. ૩૮, સુતરસાલ. Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫. કેનગશંખ, ૬. કલપ્પુશમા. ૭. કમ્બશખા. ૮. કામૈકળુતાના’બા. ૯. કુઉંડુચ્ચું'ખા. ૧૦. શૈવલુિચ્ચ’ખા. ૧૧. કાડ'શ'મા ૧૨. ડેશમા. ૧૩. સન્ન’શ’મા. ૧૪. સિન્નચ્ચ‘મા. ૧પ. શિરૂમણિશખા. ૧૬. જિરઘશમા. www.kobatirth.org ૧૭. સુરક્રાયશંખા. ૧૮. સૂરદાશશમા. ૧૯. શખાવૈશ’ખા ૨૦ સૂર્યશંખા. ૨૧. તિવર‘ગશ’બા. ૨૨. તુષ્પમલિચ્ચ’આ. ૨૩. પાલન્શ’મા. ૨૪. પેરૂ’શંખા. ૨૫. પેવેલેશ મા. ૨૬. પૈàાશમા. ૨૭. મગશમા. ૨૮. મથુલવારિÁ. ૨૯. મૌકુલુચ્ચિ‘ખા, ૩૦. માવર એચ્ચ'. ૩૧. નિળશં’મા. ૩૨. મુનૈવેîશ'બા. ( ૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩. અન્નÄ'મા. ૩૪. કાલાપાત્તવાલાજા પસંદ, ૩૫. પિશાàઅરશી. ૩૬. કાતિધક્કાર. ૩૭. શિતિવૈષ્કાર. ૩૮. મુÊક્કાર. ૩૯. મણકર્તી. ૪૦. કમેાસન ૪૧. વેબૈમેાસન ૪૨. વાલમાસન ૪૩. પેારચાલી. ૪૪. અરોદી. ૪૫. ઈરગમાટાન્ ૪૬. ઈસુરક્કોવૈ. ૪૭. પિચ્ચવારીશ'ખાળે. ૪૮. કહ્યુંડેઅરશી. ૪૯. કરૂપુટ્ટરશી. ૫૦. વેળપુŁરશી. પ૧. કુળિપીઅરશી. પર. કુચ્ચિલડીઅરશી. ૫૩. કાળરિગઅરશી. ૫૪. સિલાùવકૃઅરશી ૫૫. શિટ્ટિઘાનરશી. ૫૬. શિ‘ગડીકન્નઅરશી. ૫૭. શેારણાપુર'અરશી. ૫૮. સેાલાઅરશી. ૫૯. તવિક઼અરશી. ૬૦. તાસીઅરશી. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ૬૧. તિરૂમુલૈવાસલુઅરશી. ૬૯ મુસુપેરેંઅરશી. ૬૨. તોડમુડાઅરશી. ૭૦. અઘરાયપટ્ટણઅરશી. ૬૩. પશુનાલઅરશી. ૭૧. મોટાઅરશી. ૬૪. પાલૈસુરઅરશી. ૭૨. રશિંગઅરશી. ૬૫. પાધરકંજઅરશી. ૭૩. લાડીઅરશી. ૬૬. પરાણુ અરશી. ૭૪. લાલાકુલઅરશી. ૬૭. કિડીઅરશી. ૫. વિશાઘપટ્ટણઅરશી. ૬૮. પંચ્યાકુડચરશી. ૭૬. વળચોલ્લાઅરશી. શંઆપશ્ચરશીશાદ (ભાત)–ઉત્તર દેશમાંના કાઘીનાડા અને અજવાડી નામના પ્રાંતમાં કૃષ્ણ, ગોદાવરી અને તુંગભદ્રા નામની નદીઓનાં પાણીથી પાકતા શબાપચ્ચરશી નામના ચેખા લઈ પાંચ છ વખત પાણીથી ધેવા; પછી ચૂલા ઉપર એક વાસણમાં આધરણનું પાણી મૂકી તેમાં તે ચોખા ઓરી તેને ભાત ખાવે. ગુણ—આ ભાત સમશીતોષ્ણ, લેહી વધારનાર, ભાવે તેવો હોય છે. તેમજ તેથી શરીરની કાન્તિ વધે છે. પાચનશક્તિમાં વધારે કરી ધાતુવૃદ્ધિ કરનારે છે, પરંતુ તેથી પેટમાં ભાર થાય છે તે જ પ્રમાણે થંડી પ્રકૃતિવાળામાં તેથી વાયુ ઉત્પન્ન થાય છે. આવાં કારણને લીધે ઉપર બતાવેલા ચેખા સ્વચ્છ ધોઈ ભાત કરીને ખાવામાં આવે તે કંઈ નુકશાનકર્તા નથી. કારપચ્ચરશીશાદ–ભરતખંડમાંના કાંચીપુર, આહુક્કાઊર, તિરૂઓફર, આ પ્રાંતમાં કાવેરી અને પાલાર નદીના પાણીથી ઉપર જણાવેલી જાતના ચેખા થાય છે. ગુણ– આ ચોખા નવ વાર પાણીથી ધોઈ તેને ભાત કરી ખાધે હોયતો શીત લાગે છે, ને શેષ પડે છે, લેહી બગાડે છે; ખાવામાં ભાવે તેવો છે, ને શરીરમાં તેજ લાવે છે, પેટમાં ભાર થવાથી બધકેષ થાય છે, ને વાયુ પેદા કરે છે. ઉપાય,–જીરૂ અને મરી ખાવાં. આપેલા શેખાને ભાત –ળ દેશમાં કાવેરી પુછું તારા (મદ્રાસી ). For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩) તેમાં સુમાર પ્રમાણે મીઠે લિબ મેળવી તે સઘળાને ભૂકે કરી રાખવે. આમલીને સાર (રસ), દહીં અને છાશ આ પ્રત્યેક પદાર્થમાં સુમાર પ્રમાણે આ ભૂકે નાખી તેને ઉપયોગ કરો. આ ભૂકે એક અઠવાડિયા સુધી સારો રહે છે. - કાનડા દેશમાંની ભાજણી –અઢી રૂપિયા ભાર - ખા, બે રૂપિયા ભાર તુવેરની દાળ, દોઢ રૂપિયે ને દેઢ માસા ભાર મરી, તેટલાંજ મરચાં, પણ ચાર રૂપિયા ભાર હળદર, તેટલું જ જીરું અને મૂઠી ભરી મીઠા લિંબડાનાં સૂકાં પાંદડાં, એ સઘળા પદાર્થ શેકી તેને ભૂકે કરી શાકમાં નાખે છે. આવા મસાલાથી શાક ઘણું સ્વાદિષ્ટ લાગે છે. | મરીના સારામાં નાખવાની તુવેરની ભાજણી – સાડા ચાર રૂપિયા ભાર મરી, સવા બે રૂપિયા ભાર જીરૂ, બે રૂપિયાભાર તુવેરની દાળ, સવા રૂપિયા ભાર ધાણા, અને બે મૂઠી મીઠે લિબડે, એ સઘળા પદાર્થને શેકી તેને ભૂકે કરી રાખે છે. આ ભૂકે આઠ દિવસ સૂધી સારો રહે છે. આમલીવાળા મરીના શાકમાં નાખવાની ભાજણી:–અઢી રૂપિયાને દેઢ માસા ભાર હળદર, એક રૂપિયે ને દોઢ માસ ભાર મેથી, તેટલાં જ મરચાં, તેટલું જ જીરું અને એક મૂઠી ભરી મીઠા લિંબડાનાં સૂકાં પાંદડાં, એ સઘળા પદાર્થ જૂદા જૂદા શેકી તેને ભૂકો કરે; પછી આ બધાને એકઠો કરી રાખવે. મરીને સાર અને પરિચય કેળ બુમાં નાખવાની દ્રાવિડી ભાજણી –સવા બે રૂપિયા ભાર મરી, એક રૂપિયે ને દોઢ માસા ભાર મરચાં, પણું રૂપિયા ભાર જીરૂં, એક મૂઠી મીઠા લિંબડાનાં સૂકાં પાંદડાં, એ સઘળી વસ્તુ એકઠી १ मिळघनीर तुवरै पोरिमा ( मद्रासी ). २ पुळिरसं शेरंद मिळघनीर पोरिमा ( मद्रासी ). ३ मिळघनिर पोरिच्च कोळवू इयै हळक उपयोघ पंडु तामिल पोरिमा(मद्रासी) For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) કરી ઝીણી વાટી મૂકે છે. આવા પ્રકારની ભાજણ મલયાળ અને વાવણકર દેશમાં કરે છે. પદાર્થ સાફ કરવાની રીત. છાશ બનાવવાની રીત—સવા છ શેર ગાયનું દૂધ ચાર કલાક સૂધી ઉનું કરી ટાઢું પડવા દેવું. ઠંડું પડ્યા પછી એમાં છાશ અથવા સોપારી જેટલી આમલી અથવા અર્થે લિંબુ, એ ત્રણમાંથી એક પદાર્થ તેમાં મેળવી તે ઢાંકી રાખવું. બાર કલાક પછી તે દહીંમાં સાડા બાર શેર પાણી રેડી વડે વલે વવું એટલે છાશ થશે. દ્રાવિડ દેશમાં છાશને ઉપગ ઘણે કરવામાં આવે છે. ખાંડ લેવાની રીત :–ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર ખાંડ એક પહેલા તપેલામાં નાખી તેમાં સવા એકત્રીસ રૂપિયા ભાર પાણી રેડવું. પછી તપેલું ચૂલા પર ચઢાવી નીચે તાપ કરે. ત્યાર પછી દૂધ અને પાણી એકઠું કરી તેને ઉપર જણાવેલા ખાંડના પાણીમાં ફીણ આવે ત્યાં સૂધી ઉપરા ચાપરી છાંટયા કરવું; એટલે મેલ ઉપર તરી આવશે. આ મેલ તબેથા અથવા કડછીવતી તેમાંથી કાઢતા જ. આ પ્રમાણે ખાંડનું પાણી સ્વચ્છ ને નિર્મળ થયા પછી જોઈએ તે પકવાન માટે ઉપયોગ કરે. મીઠું સ્વરછ કરવાની રીત –ત્રણ શેરને પાંચ રૂપિયા ભાર મીઠું એક કેરા માટલામાં નાખી તેમાં પાણી રેડી તે માટલું એમનું એમ એક રાત રહેવા દેવું. બીજે દિવસે તેમાંનું બધું પાણી ગાળી ચૂલા ઉપર મૂકી નીચે તાપ કરે. પછી પાણું જાડું થઈ સ્વચ્છ મીઠું તળિયે બેસે તે કાઢી શાક વગેરેમાં નાખવું. ૧ રાત શુદ્ધિ શૈથું પૂરું (મદ્રાસી ). ૨ રાવ શિર મુ (મદ્રાસી ). ३ उप्पिल अळुक्किड किड्मुरै (मद्रासी ). For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫) રાતાં મરચાને સૂકે કરવાની રીત:–સૂકાં મરચાં મીઠા તેલમાં અગર તાજા ઘીમાં મેળવી લાકડાની ખાંડણીમાં ખાંડવાં. મરચાં ઝીણાં ખંડાયા પછી પથરાના કે માટીના વાસણ શિવાય ગમે તેના વાસણમાં ભરી મૂકવાં, અને જરૂર પડે ત્યારે શાક વગેરેમાં નાખવાં. કાંદા પકવવાની રીત :—કાંદા ઉપરની છાલ કાઢી નાખી. તેનાં ગોળ ચીરિયાં કરવાં. પછી એક પેણમાં ઘી પૂરી તે ગરમ થાય એટલે તેમાં પેલા કાંદાનાં ચીરિયાં નાખી તેમાં પાણીને અંશ માત્ર રહે નહીં ત્યાં સુધી તળવાં, અને પછી એક વાડકી કે થાળીમાં કાઢવાં. તાંદળજાની અને માટની ભાજી શિવાય બીજી સઘળી જાતની ભાજીમાં આ ચીરિયાં નાખવામાં આવે છે, અને ઉપરની બે જાતની ભાજીમાં ફક્ત લસણ તળીને નાખે છે. તળેલા કાંદાને આમલીનું કેળખું, કોકમને સાર અને ચટણી, એમાં નાખી તેને ઉપયોગ કરવામાં આવે છે. થળ મેવા. મીઠી દ્રાક્ષ –બંગાળા પ્રાંતમાં અને એડન વગેરે ગામમાં દ્રાક્ષ ઘણીજ ઉત્પન્ન થાય છે. દ્રાક્ષના ગણ–ચંડી હવાથી સ્વાદિષ્ટ અને ખાવામાં ઘણી ઉત્તમ છે; એ ખાવાથી શરીરમાંની ગરમી ઘણી ઓછી થાય છે, અરૂચિ જતી રહે છે, શરીર પુષ્ટ થાય છે, પિત્ત વિકાર નરમ પડે છે, શરીરમાં તેજી આવે છે; સૂકી દ્રાક્ષ કેટલાક ઔષધમાં ખપ આવે છે, તેથી બળની વૃદ્ધિ થાય છે, પરંતુ કાળજાને અને તલ્લીને ઈજા થાય છે, તેમજ કઈ કઈ વાર અજીર્ણ પણ થાય છે. ઉપાય-જીરૂં ખાવું. ૧ મુઝધાર પુ (મદ્રાસી ) ૨ વેંચાય પ% (મદ્રાસી ). રે પંછવધ પદ૪ (મદ્રાસી ). જ જોવી વર્લ્ડ (મદ્રાસી ). For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) ખાટી દ્રાક્ષ –ઉપર જણાવેલી જગ્યાએ પાકતી ખાટી દ્રાક્ષના ગુણ–શીતળતા તથા રૂક્ષતા કરે છે; સ્વાદિષ્ટ લાગતી નથી; આ ખાવાથી શરીરમાં તેજ આવે છે, અને ઝાડાને કબજે થતું હશે તો તે દૂચ થાય છે; પરંતુ સુસ્તી લાગી કેટલીક વાર તાવ પણ આવે છે. ઉપાય –મધ અને આદુ ખાવું. - દ્રાક્ષ –એડન વગેરે ગામમાં પાકતી દ્રાક્ષ ખાવાના - —એ સમશીતોષ્ણ તથા ખાવામાં રૂચિકર છે એનાથી ગરમી કમી થાય છે; મળની શુદ્ધિ થાય છે ને તેથી શરીર સતેજ બને છે. અંજીર–યુરોપમાં અંજીર ઘણું જ થાય છે. એના ગુણ–સમશીતોષ્ણ, ખાવામાં રૂચિકર, જેને પેટને રેગ હોય. તેને આ ફળ વિશેષ ગુણકારક છે. ઝાડા નિયમિત થઈ રસ ને ધાતને વધારે કરે છે; ગરમી કમી કરે છે, શરીરમાં તેજ ને કૈવત આવે છે; હૃદયમાંને રેગ નાશ પામે છે; અને છાતી તથા ગળામાંની રૂક્ષતા જાય છે. - સૂકાં અંજીરના ગુણ –સમશીતોષ્ણ અને ખાવામાં સ્વાદિષ્ટ છે. આ ખાવાથી છાતી અને ગળામાંની રૂક્ષતા દૂર થઈ તલ્લીને ઘણે ગુણ કરે છે. બેદાણ –ગુણ–સમશીતોષ્ણ અને ખાવામાં બેસ્વાદ છે; એથી શરીરમાં તેજ આવે છે ને મળની શુદ્ધિ થાય છે. હરસ અને ઉધરસ વાળાને તથા ઘાંટે બેઠે હોય તેને ગુણ કરે છે, પરંતુ ઉદર રોગવાળાને બાધક છે. ઉપાય–આમલી ખાવી. १ पुळिप्पु कोडी मुंदिरी चंपळं ( मद्रासी ). ૨ દ્રાક્ષ % (મદ્રાસી ). ૩ સામૈ મત્તારું (મદ્રાસી ). ૪ વિારા મિરા (મદ્રાસી ). - For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) મીઠાંદાડેમ’:-પશ્ચિમમાં ઉત્તકુડિયાર(Àચન્નાઃલી)વગેરે ગામેાનાં ઝાડ ઉપરજ પાકી ફાટેલાં દાડેમના ગુણઃ— શીતળ અને શરીરમાં જુસ્સા લાવનારાં છે; એ વધારે ખાવાનુ` મન થાય તેવાં નથી; એથી હૃદયમાંની રૂક્ષતા જાયછે; મગજમાં કાવત આવેછે; તેમજ પિત્તનું જોર નરમ પડેછે; પરતુ ઘાંટા એશી જાયછે. એના દાણાના કૂચાસુદ્ધાં ખાવામાં આવે તે અન્ન પાચન થતું નથી. ઉષાયઃ—ખાંડ અથવા સાકર ખાવી. ખાટાં દાડેમ :—ઉપર જણાવેલા પ્રદેશમાં પાકતાં ખાટાં દાડેમના ગુણઃ—ખાવામાં બેસ્વાદ છે; શીતળતા અને રૂક્ષતા કરેછે; ગરમી કમી થાયછે; જેનેઝાડા ઘણી વાર થતા હાય, અથવા ઝાડા વખતે લેાહી પડતુ' હાય, અથવા આમ પડતુ હોય, તે જો નાનાંકાચાં દાડેમ ખાય તેા તે વિકાર જતા રહેછે; પરંતુ કાઇ કોઇ વાર સુસ્તી લાગેછે; કાળજાનું કાવત કમી થાયછે અને થંડી પ્રકૃતિવાળાને ઇજા થાયછે. ઉપાયઃ—આદાના મુરખ્ખા ખાવેા. સીઢી કુમક :-ઉપર જણાવેલા પ્રદેશની પશ્ચિમમાં આવેલાં પળણી, તિરૂપત્તુર ઇત્યાદિ ગામેામાં આ ફળ પુષ્કળ થાય છે. ગુણઃ—એ ખાવામાં શીતળ તથા લહેજત આપનારી છે; એ ખાવાથી પકવાશય મજબૂત થાય છે; એથી શરીરમાં તેજ આવે છે; એથી પિત્તાણુ સમે છે ને પીનસ સારૂ' થાય છે; પર`તુ પેટમાં વાયુ થાય છે. ઉપાયઃ—સુંઠ અને મધ ખાવાં. ખાટી કમરક*: ઉપરનાં ગામેાની ખાટી કમરકના ગુણઃ—શીતળતા તથા રૂક્ષતા કરે છે; ખાવામાં રૂચિકર નથી; પકવાશય અને કાળજામાં કાવત આવે છે; પિન કરેછે; કાઠા ૧ જ્ઞાનવ્વુ માથું વર્ઝ ( મદ્રાસી ). ૨ પુદ્ધિપ્પુ માર્કે∞ પ ં ( મદ્રાસી ). રૂ નિવ્વુ તન્વરત્ત પ∞ ( મદ્રાસી ). ૪ પુષ્ઠિથ્થુ તમ્બુરત પ∞ (મદ્રાસી ). For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) માંની ગરમી કમી થાય છે; પરંતુ બંધકેલ થાય છે. ઉપાયમધ ખાવું. આમળા” –તિરયાલુર પ્રદેશના પશ્ચિમમાં નલીલ, પશળ ઈત્યાદિ ગામમાં થતા આમળાના ગુણ –શીતળતા તથા રૂક્ષતા કરે છે; ખાવામાં સ્વાદિષ્ટ નથી; પેટમાંનું આમાંશ નાશ પામે છે; ગરમી નરમ પડે છે; પિત્તને લીધે ચક્કર આવતાં હોય અને શેષ પડતું હોય તે તે બંધ થાય છે, પરંતુ ઝાડે બંધ થાય છે, આમળાનું અથાણું અને ચટણું માંદા માણસ ખાય તે તેને લાગતી અરૂચિ જતી રહે છે; પકવાશય અને હૃદય મજબૂત થાય છે; દીપન થાય છે ને ઉલટી આવતી હોય તે બંધ પડે છે; પરંતુ તલ્લીને કામના નથી અને પેટમાં કઈક વાયુ ભેદે છે. ઉપાયઃ–મધ ખાવું. ઇનિષ્ણુ પિલિયન્ન પળ –ઉત્તર હિંદુસ્તાનમાં અને અરબસ્તાનમાં આ ફળ ઉત્પન્ન થાય છે. એના ગણ–શાંતતા લાગે છે; ખાવામાં રૂચિકર છે; એ ખાવાથી પક્વાશય, હૃદય અને મગજમાં કૈવત આવે છે, આ ફળના ઠળિયા ને કૂચા ખાવા નહીં, કેમકે તે ખાવાથી પેટમાં ગાંઠ બંધાય છે. ઉપાયજમ્યા પહેલાં મધ ખાવું. પુળિખું પિકિટાનું પળ_આ ખાટાં ફળના ગુણઃ—શીતળતા અને રૂક્ષતા થાય છે, ખાવામાં રૂચિકર નથી; પિષ્ણ સમે છે; આ જાતનાં મીઠાં ફળ ખાવા કરતાં ખાટાં ફળ ખાવાથી વિશેષ કૈવત આવે છે, પરંતુ ઉધરસ થાય છે. ઉપાય –મધ ખાવું. ૧ વિરાટ (મદ્રાસ ). २ मद्रासी. ३ मद्रासी. For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯ ) શાક. ફળ તથા શાક'. કેળ –નીચે જણાવેલી દશ જાતનાં કેળાં થાય છે, અને તે બાગમાં, ખેતરમાં તથા પર્વત ઉપર પાકે છે. ૧. મેદન વાળકાય?–સાધારણ કેળાં કરતાં આ કેળાં વધારે લાંબાં, અને જાડી છાલનાં હોય છે. એને ત્રણ બાજુ (પાસા) હેાય છે. જમીનમાં કેળ રેપ્યા પછી એક વર્ષે તેને કેળાની લૂમ બાઝે છે. દરેક લુમમાં સત્તરથી પંચેતેર કેળાં હોય છે. ઉત્તર દેશમાં નદી, તળાવ ઈત્યાદિને કિનારે સાધારણ રીતે કેળ વાવવામાં આવે છે. આ કેળાંના જુદા જુદા પ્રકારના પદાર્થ બનાવે છે. એને બાફીને અગર તળીને ખાધાં હોય તો ઘણું સ્વાદિષ્ટ લાગે છે. ૨. રતાળકાય (કાચાં સેનકેળાં) :–એનું શાક કરે છે અને એને પકવી ખાધાં હેય તે ઘણું સરસ લાગે છે. એના ઉપર કાળી છાંટ હોય છે. ૩. નિરવ –પશ્ચિમ તરફના મલબાર પ્રાંતમાં તથા દક્ષિણ તરફના દેશોમાં આ કેળાં પાકે છે. ઉપર જણાવેલાં કેળાં કરતાં આ કઈક મોટાં હોય છે, તેથી પાકે છે ત્યારે ઘણું સ્વાદિષ્ટ થાય છે; આ કેળાં કાચાં હોય છે ત્યારે ઉની રાખમાં મૂકી સેકી (ભુજ) તૈયાર થાય છે ત્યારે તેનું શાક કરીને ખાય છે. દક્ષિણ તરફના ભાગમાં જમીન ક્ષારવાળી હેવાથી તેમાં પેલી કેળને ઘણું કેળાં આવતાં નથી. ૧ રાયપર પહ8 (મદ્રાસી ). ૨વાઝ8 (મદ્રાસી ). ૨ (મદ્રાસી ). ૪(પાણી). (મદ્રાસી). For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) ૪. સેન કેળાં'. ૫. લીલા રંગનાં પાકેલા કેળા. ૬. લાલ કેળ. ૭ નળ-આસમાની રંગનાં કેળાં. ૮. બુદિમંદ વ –આ કેળાં મેટાં હોય છે. એને પાસા હેતા નથી. કેહેવાળે આ કેળાની અંદર બિયાં હોય છે. ૧૦ પેવળ –આ કેળાં હાથની આંગળી જેવડાં મોટાં હોય છે ને દરેક લૂમમાં એક હજાર સૂધી બાઝે છે. લાંબાં કારેલાં—આ કારેલાં બાગાયત જમીનમાં તેમજ ખેતરમાં થાય છે. જેઠ અને કાર્તિક મહિનાની આખરે એમ વર્ષમાં બે વાર જમીન ખોદી ક્યારા કરી તેમાં ખાતર નાખી બી નાખે છે, ને દરરોજ પાણી પાય છે. તેના છોડ થવા માંડે છે એટલે ક્યારા ઉપર માંડવા બાંધી તેના ઉપર વેલા ચઢાવવામાં આવે છે આ વેલા પર પંદરથી વીસ આંગળ લાંબાં કારેલાં લાગે છે. એને પાક કેટલીક વાર વધારે અને કેટલીક વાર કમી થાય છે. કારેલાં કડવાં હોય છે તેથી તેનું શાક કરતી વેળાએ તેમાં આમલી નાખે છે તેથી કરીને તેની કડવાશ કંઈક ઓછી થાય છે. ૧ યુવાન પઝા (મદ્રાલ). ૨ પપૈવાઝે (મદ્રાણી). રે વાર્બ (મદ્રાસી ). ४ करीवाळे ( मद्रासी ). (મદ્રાસી ). ૬ (મદ્રાસી ). ૭ (મદ્રાસી). ૮ પુપાવા (મદ્રાસી ). For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) ૩. નાનાં કારેલાં':—સાધારણ જમીનમાં અથવા રેતીમાં અથવા નીકિનારે એ વાવવામાં આવે છે. તેમજ ખાગાયત જમીનમાં પણ રેપે છે. ઉનાળા શિવાય બધી ઋતુમાં એ થાયછે. આના વેલા જમીન ઉપરજ લાંબા ને લાંખા પથરાય છે, એમાં કડવાશ કમી હાયછે અને મિયાં પુષ્કળ હાય છે. એનુ શાક કરતી વખતે એમાં કેાઈ જાતની ખટાશ નાખવામાં આવે છે. તેથી તે સારાં લાગે છે. ૪ તુરિયાં':——ચામાસામાં તથા શિયાળામાં ઉત્તર તરના પ્રદેશાના ખેતરમાં, ખાગમાં અને બાગાયત જમીનમાં એ શાક સામાન્ય રીતે વાવવામાં આવે છે. જમીનમાં એનાં ખી નાખ્યા પછી ચાલીસ અથવા પીસતાળીસ દિવસમાં તેના વેલા થાય છે ને ફેલાય છે, અને તેને વેત દોઢ વેંત લાંખાં તુરિયાં લાગે છે. એના બહારના ભાગમાં છેલ ને નસા હેાય છે. એનુ શાક ઘીમાં અથવા પાણીમાં કરવામાં આવે છે. ૫. ગલકાં :--ચિકણી માટીવાળી જમીનમાં ચામાસાની શરૂઆતમાં એ વાવવામાં આવે છે. ગલકાંના વેલા ઝાડ ઉપર ચઢળ્યા જાય છે, અને તેને છ મહિના સૂધી ગલકાં લાગે છે એને પાક ઘણા થતા નથી; તેમજ તેને તુરિયાં જેવી નસેા હોતી નથી પણ તદ્દન સાફ હોય છે. ઘીમાં અથવા પાણીમાં એનુ’ શાક કરે છે. આ શાકમાં આમલી નાખવાની જરૂર નથી. ५ ૬. પડાળાં:—આની એટલે જેઠ અને મારગળી એટલે માગશર માસમાં જમીનમાં કયારા તૈયાર કરી તેમાં એનાં ૧ મિયા પાવાય ( મદ્રાir). ૨ પિવાય ( મદ્રાસી ). રૂ નુ: વિરગાય ( મદ્રાસી ). ૪ પુર ંગાય ( મદ્રાસÎ ). હું ( મદ્રાસી ). ૬ ( મદ્રાસી ), * For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨). બી નાખે છે, અને વેલા થાય છે ત્યારે તે ક્યારા ઉપર માંડવા બાંધી તેના ઉપર વેલા ચઢાવે છે. આ વેલા ઉપર ત્રણ મહિના સૂધી પડેલાં આવે છે. આમાં કેટલાંક લાંબાં ને કેટલાંક નાનાં હોય છે. એનું શાક ઘીમાં અથવા પાણીમાં કરે છે, તેમજ આ મલી નાખી એની ચટણી બનાવે છે. : ૭. ભીંડા'—જેઠ મહિનામાં ચિકણી માટીની જમીન શિવાય બીજી સઘળી જાતની જમીનમાં અથવા બાગાયત જમીનમાં પહેલાં ખાતર નાખીને બરોબર ખાતર જામ્યા પછી તેમાં ભીંડાની રોપણી કરે છે. બી નાખ્યા પછી ૪૦ અગર ૪૫ દિવસની અંદર ઝાડ થઈ તે પર પુષ્કળ ભીંડા આવે છે. ભીંડામાં બિયાં ઘણાં હોય છે. ઘીમાં અગર પાણીમાં, તેમજ દહીંમાં અને ગર આમલીના પાણીમાં એનું શાક કરે છે. ૮. વાલોળ –એની બે જાત હોય છે. એક કરૂથવરકકાય એટલે આસમાની રંગની શિગ; બીજી વેળયરકકાય એટલે ધોળા રંગની શિગ. જેઠ માસમાં બાગાયત જમીનમાં એની વાવણું કરવામાં આવે છે. ત્યાર પછી એના વેલા થઈ ફેલાવા માંડે છે એટલે માંડવો બાંધી તેના ઉપર તે ચઢાવવામાં આવે છે. શિયાળામાં એને પાક ઘણે થાય છે. મહા મહિનામાં એને ફાલ પૂરો થાય છે. એનું શાક ઘીમાં અને થવા પાણીમાં અથવા આમલીના પાણીમાં કરવામાં આવે છે; પરંતુ એકલા દહીંમાં કરતા નથી. - ૯ ગુવારશિંગ—જેઠ મહિનામાં બાગાયત જમીનમાં એની રોપણી થાય છે. એનાં ઝાડ નાનાં નાનાં હોય છે, ને બીજે ૧ વૈથિ (માસ). ૨ વય (મદ્રાસી). ૨ (મદ્રાસી ). ૪ (મદ્રાસ ). જવાંગા (માસ). For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) મહીનેથી તેને શિગ લાગવા માંડે છે. છ મહિના સૂધી એને ફલ ચાલે છે. કુમળી શિંગ તેડીને પાણીમાં બાફી, પછી તે પાછું કાઢી નાખી, તેમાં ગમે તે જાતની દાળ મેળવી તેનું શાક કરવામાં આવે છે. આ શાક પિત્તકારક છે. ૧૦. દૂધી' –એમાં નાની ને મોટી એવી બે જાત છે. જેઠ માસમાં બાગાયત જમીનમાં એની રોપણું કરે છે. પછી વેલા થાય છે એટલે એક માસમાં દૂધી આવવા લાગે છે. એને ફાલ ચાર અથવા છ મહિના સુધી રહે છે. કુમળી દૂધી લાવી, તે સમારી તેમાં ભાજણીને ભૂકે અથવા દાળ મેળવી તેનું શાક કરવામાં આવે છે. આ શાક ઠંડુ છે. ૧૧. શુરૂ કહોળું—આના વેલા થયા પછી તે માંડવા ઉપર ચઢતા નથી પણ જમીન ઉપરજ પથરાય છે. એનો ફાલ છે મહિના સૂધી ચાલે છે. સાદા પાણીમાં અથવા આમલીના પાણમાં સિઝવી એનું શાક કરવામાં આવે છે. એનાં લાંબાં લાંબાં ચીરિયાં કરી, તડકામાં સૂકવી કાચલી કરી રાખે છે, અને જે વખત શાક મળતું નથી તે વખતે એનું શાક બનાવે છે. આ શાક વાયડું છે. ૧૨. કાશીફળ – જેઠ માસમાં બાગાયત જમીનમાં અને નદી અથવા તળાવને કિનારે એની વાવણું કરે છે. એના વેલા જમીન ઉપર પથરાઈનેવું દિવસે કાશીફળ લાગે છે. કાશીફળવેલા ઉપરથી તેડતાં હાથમાંથી સરી પડે છે તે ફાટી જાય છે, અને તેમાંનાં બિયાં ચારે તરફ ઉડી વેરાતાં પડે છે, અને તેના વળી નવા વેલા થાય છે. એનું શાક કરે છે અથવા તો તેને સમારી લોટ અને સાબારાને મસાલે મેળવી સિઝવે છે. પછી તેની વડિયે પાડી તડકામાં સૂકાયા પછી ઘી અથવા દિવેલમાં તળી ૧ ફુરક્ષય (મદ્રાસી ). ૨ પૂરા (મદ્રાસી ). ३ कल्याणीपूशानकाय ( मद्रासी) For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) બપેરે અગર રાત્રે જમતી વખતે ખાવામાં આવે છે. આથી મેઘરેગ નાશ પામે છે. ૧૩. ફણસ:–આ ઝાડ બાગમાં રાનમાં તથા પર્વતની તળેટી આગળ, તેની બખોલમાં, અને તેના શિખર ઉપર થાય છે. સિત્તરે એટલે ચિત્ર માસમાં આ ઝાડને નાનાં નાનાં ફળ લાગે છે, ને જેઠ માસમાં તે મેટાં થઈ પાકે છે. નાનાં હોય છે ત્યારે આ ફળનું શાક થાય છે. કુમળાં ને નાનાં ફણસ લઈ તેની ઉપરના કાંટા નાઢી નાખી તેમાં ગર કાઢવામાં આવે છે. આ ગર પાણીમાં બાફી સુમાર પ્રમાણે આમલી ને ખાંડ નાખી તેનું શાક કરવામાં આવે છે. પાકેલા ફણસનું શાક કરવામાં આવે છે તે તેને માં ફક્ત આમલીજ નાખે છે. આ ફળ સઘળાને ભાવે છે. આ ખાધા પછી તરત મીઠું તેલ અગર ઘી પીવું, એટલે ચેટ રહે નહીં, ગરમ પડે નહીં, ને જલદીથી પાચન થાય. ૧૪. વેગણ–આની ત્રણ જાત છે. ૧ મલવારી કારિકકાય. આ જાતનાં વેગણ રેતાળ જમીનમાં પાકે છે. એની અંદર બિયાં હતાં નથી. ૨ નિરકત્તરિકકાય. આ પાણીના ભાગ હેય તેને કાંઠે થાય છે. ૩ કપૂંર કરારિકકાય. (જોળાં વિગણ)–બાગાયત જમીનમાં તથા ખેતરમાં સામાન્ય રીતે એની વાવણી કરે છે. મેર આવ્યા પછી ચાળીસ અથવા પચાસ સાઠ દિવસમાં પુષ્કળ વેગણ થાય છે. તેમાં વળી પહેલા ફાલનાં વેગણુ ઘણાં સ્વાદિષ્ટ લાગે છે. સાદા પાણીમાં, આમલીના પાણીમાં અથવા ઘીમાં એનું શાક કરે છે. આ શાકના પુષ્કળ ન પાથ (મદ્રાક્ષ ). ૨ રાય (મદ્રાસી ). રૂ (મદ્રા). ૪ (મદ્રા). પ (મદ્રાસી ). For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) પ્રકાર છે. એનાં ચીરિયાં કરી તડકામાં સૂકવી સૂકવણી કરી રાખે છે ને શાક ન મળતાં હોય તે વખતે એનું શાક બનાવે છે. ૧૫. શેકટાની શિંગ' –એનાં ઝાડ સઘળી જાતની જમીનમાં થાય છે. એનાં ઝાડ ઉછેરવાને બહુ મહેનત પડતી નથી. સિત્ત એટલે ચૈત્ર માસમાં અને પુરસ્કાશી એટલે ભાદરવા માસમાં એને શિંગ આવે છે અને દરેક ઝુમખ પાંચ છ શિંગનો હોય છે. આ શિગ સુમારે એક હાથ લાંબી હોય છે અને ઘણી સ્વાદિષ્ટ લાગે છે. કુમળી શિંગનું પોરિયલ” (કેરૂં શાક) કરે છે. ૧૬. કાકડી –આવાણી અને પુરટ્ટાશી એટલે અષાઢ અને ભાદરવા માસમાં બાગમાં એની વાવણી કરે છે. વાવ્યા પછી સુમારે પચાસ દિવસે કાકડી લાગે છે. આમલી નાખીને એનું શાક બનાવે છે ને તે ઘણું સ્વાદિષ્ટ થાય છે. ૧૭. કેઠિમડાં–મકે અથવા બાજરીના ખેતરમાં એની વાવણી થાય છે. પછી વેલા થાય છે એટલે પુષ્કળ ફળ બાઝે છે. કુમળાં હોય છે ત્યારે આ ફળનું અથાણું કરે છે. વળી એમાં મીઠું તથા મેથીને ભૂકે નાખી એને તડકામાં સૂકવે છે અને તે સૂકવણી ઘીમાં અથવા તેલમાં તળે છે. આ ખાવાથી મેઘ રેગ નાશ પામે છે. ૧૮. ડેરલી વેગણ – રવૈયા. ૧ મુજયિ (મદ્રાસી ). ૨ (મદ્રાસ). રૂ (માસ). ૪ (મદ્રાસી ). ૫ વે#િાય (મદ્રા). ૬ (મદ્રાસી ). રિંવાર (માટી). ૭ મુક્તરિક્ષા ( મા ). For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) ૧૯ એક પ્રકારનું શાક. ૨૦. રાય આમળાં અથવા હર૫રરેવડી. ૨૧. નાળિયેર. ૨૨. લીલાં મરચાં, ૨૩. ઉમેડાનાં ફળ. ૨૪. કાંગ્યા. કંદમૂળ ૧. સૂરણ–બાગાયત જમીન અગર ચિકણી માટીવાળી જમીનમાં સૂરણ થાય છે. ભાદરવા મહિનામાં અને કેટલીક જગ્યાએ માગશર મહિનામાં જમીનમાંથી સૂરણની ગાંઠ બેદી કાઢે છે. એક સફેદ જાતનું સૂરણ આવે છે તે ઘણું રૂચિકર હોય છે ને તે વવળતું નથી. સૂરણું ખાવાથી હરસ જાય છે, તેમજ ઉલટી બંધ થાય છે. ૨ અધુના કંદ:–આને પાક ખેતરમાં તળાવને કાંઠે અને જ્યાં કૂવાની આસપાસ પાણું એકઠું થયા કરે છે ત્યાં થાય છે. ઉપર જણાવેલી જગ્યા આગળની જમીન ખેદી તેમાં ખાતર ૧ સૂરવáાય (મદ્રાસ ). २ अरिनेल्लिकाय ( मद्रासी). રૂ તૈમય (મદ્રાસી ). ४ पञ्चमुळघाय ( मद्रासी). ૫ મત્તા (મદ્રાસ). ૬ મત્તાઝિદાય (મદ્રાસ). રિઝવધે ઘ88 (મદ્રાસ). • ૮ કૌવિર્ઝા (મદ્રાસી ). ૧ રોપજીંગ (મદ્રાસ ). For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭) નાખી જેઠ મહિનામાં આ કંદ વાવવામાં આવેછે, તે પાષ મહિનામાં તે ખાદી કાઢે છે. આ કટ્ટુ ખાવાથી વાયુ ને શરદી ઘણી થાય છે. ૩. શકરિયાં':——માગમાં, આગાયત જમીનમાં, અગર ચિકણી માટીવાળા ખેતરમાં જમીન ખાદી, ખાતર નાખી શકરિયાંની ખેતી કરવામાં આવે છે, અને સુમારે બાર મહિના પછી એના ક૪ કાઢી લેછે. આ ખાવાથી ધનુરવા થાય છે. ૪. રતાળુ :-જેઠ માસમાં રેતાળ જમીનમાં એ વાવવામાં આવેછે ને પછીના માગશર ને પેાષ માસમાં તે ખાદી કાઢે છે. ધેાળા રતાળુ કરતાં રાતા રતાળુ માટેા હાય છે. રતાળુ ખાવાથી વાયુ થાય છે. pressure પ. અટાટા: એની વાવણી ગમે તે ઋતુમાં પર્વત ઉપર રાતી જમીનમાં અને ભેજવાળી જમીનમાં કરે છે; વાવણી પછી છ મહિને બટાટા ખાદી કાઢે છે. બટાટા વાચુ કર+ નારા છે. ભા. ૧. વેલડી’:~~~આના વેલા માગાયત જમીનમાં અથવા ચિકણી કાળી માટીવાળી જમીનમાં થાય છે. પાસ માસમાં એનાં બી રાષાય છે. વેલા થયા પછી જોઇએ તે વખતે તેનાં પાંદડાં તેાડી તેનુ શાક કરે છે. ચેામાસામાં એની વાવણી થતી નથી. આ ભાજી ખાવાથી હરસ જાય છે. ૧ અવ્ઝન∞ી શિઝંગ ( મદ્રાસી ). २ शरकरै वळळी किलंग ( मद्रासी ). ૨૩૨ઢે વિઝા ( મદ્રાસી ). ૪ ઝોવઘે પદô ( મદ્રાસી ).. હું વસરે ઝીરે ( મદ્રાસી ). For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) તાંદળજાની ભાજી' –આ ભાજી ખેતરમાં થાય છે. - માસા સિવાય બીજી તુમાં એની વાવણી થઈ શકે છે. આ ભાજીને ખેતરમાં નહેર બાંધીને પાણી પાવામાં આવે છે, તેથી કરી ને તે જલદીથી વધે છે, અને જોઈએ તે વખતે તેડીને એનું શાક કરે છે. આ ભાજીથી શરદી થાય છે. ૩. નાની અને મોટી માટની ભાજી–આ જાતની ભાજી બારે માસ સઘળી જાતની જમીનમાં થાય છે, પરંતુ રેતાળ જમીન હોય છે તે તેમાં પહેલું ખાતર નાખે છે ને પછી વાવણી કરે છે. આ ભાજી ઠંડી હવાથી શરીરને આરોગ્ય રાખે છે. પરંતુ એથી શરદી થાય છે. ૪. મેથીની ભાજી –ચોમાસા સિવાય બીજા દિવસોમાં બાગમાં એની વાવણી કરે છે. ખાવા લાયક થાય ત્યારે ગમે તે વખતે તેડીને એનું શાક કરે છે. મેથીની ભાજીની કુમળી ડાંખળી, પાંદડાં, અને બી એટલે મેથી એ સર્વે ઉપગમાં આવે છે. આ ભાજી ખાવાથી એકવીશ જાતના મેઘ રોગ નાશ પામે છે. ૫. સરગવાના પાંદડાંની ભાજી—આ ભાજી તોડી લાવી તેનું શાક કરે છે. તે જ પ્રમાણે સરગવાની શિંગ તથા પૂલનું પણ શાક કરે છે. ૬. અગસ્તાની ભાજી –ધોળી અને રાતી એવી એની બે જાત છે. બાગની આસપાસ એનાં ઝાડ વાવે છે. એ ઊંચાં વધે છે. જોઈએ તે વેળાએ એની ભાજી તેડી લાવીને શાક કરે છે. ચેમાસામાં તે ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભાજીથી ખાધેલા ઔષધને ગુણ બાબર લાગતું નથી. ૧ મા વિર (મદાર ). २ मुळ्ळ किरै व तंडकिरै ( मद्रासी) રે ચંદ્ઘ રે (મદ્રાસી ). ૪ મુજે રે ( મદ્રાસી ). ५ अघत्ती कीरै (मद्रासी). For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) ૭. પિત્તાંગણી કરે—એક પ્રકારની ભાજી –એને ઘળાં ફૂલ આવે છે. નદી કે નહેરને કાંઠે અથવા પાણું એકઠું થતું હોય તેવી જગ્યાએ ઉનાળા શિવાય બીજા દિવસમાં તે એની મેળે ઉગે છે. આ ભાજી આંખના વિકાર ઉપર ઘણી જ ગુણકારક છે, ને તેથી આંખો સતેજ થાય છે. - ૮, પાસલીની ભાજી:–ખેતરમાં અથવા બાગમાં જેઠ માસમાં એની વાવણી થાય છે, અને શ્રાવણ માસમાં તોડીને એનું શાક કરે છે. કોઈ કઈ વાર કાર્તિક અને પોષ માસમાં એની વાવણી કરે છે. આ ભાજીને મકે અગર ચણાના ખેતરમાં વાવે છે. એની ચટણી પણ કરે છે. આ ભાજી ખાવાથી બંધકેષ થાય છે. ૯ ઉકિરડા–એનાં બી ઉનાળાના દિવસમાં પાણીથી ચિકાર થયેલી જમીનમાં છે, ને તેને કૂવાનું પાણી પાય છે. ચોમાસામાં આ ભાજી એની મેળે ઉગે છે. શરીરની ઉષ્ણતા એનાથી કમી થાય છે; પરંતુ રસગપાષાણ (ઓષધીની એક જાત) ને ગુણ લાગતો નથી. ૧૦. મીઠે લિંબડો –આવા લિંબડાનાં ઝાડ બાગમાં ઉગે છે, અને તેને અનેક ડાળીઓ ફૂટે છે. આ ઝાડ સાધારણ જમીનમાં ઉગ્યા પછી તેમાં ખાતર નાખી તથા પાણી પાઈ તેને મેટાં કરે છે. આનાં લીલાં પાંદડાંમાં વાસ પુષ્કળ હોય છે અને તે જુદી જુદી જાતનાં શાકમાં નાખવામાં આવે છે. એના જેવાજ બીજી જાતના મીઠા લિબડા રાનમાં ઉગે છે, ને તેને ઉપયોગ પણ ઉપર પ્રમાણે થાય છે. આ બંને પ્રકારના મીઠા લિંબડાનાં પાંદડાં ખાવાથી પિત્તનું જોર નરમ પડે છે. ૧ શાસ્ત્રી રે (મદ્રાસી ). २ शिरुक्किरै ( मद्रासी ). રે સૈ (મદ્રાણી). For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ૧૧. ખાટી ભાજી ૧૨. કુદનો. ૧૩. કરમકલ્લો, ફુલાવર, લકલ ઇત્યાદિ ભા. ૧૪. પાલકની ભાજી. ૧૫. અંબુશીની ભાજી. ૧ ગુવાર (માલા ). ૨ પુધિના (મદ્રાસી). ૨ કોવિસી ર (મદ્રાસી ). ૪ grew fè (મદ્રાસી). ५ पुळियारे कीरै ( मद्रासी ). For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ૧. અથાણું. મદ્રાસી રીતનાં. (તાજા ખાવાનાં અથાણા), ૧. રીંગણનું અથાણું.' લાંબાં કાળાં વીસ રીંગણાં લાવી દરેક રીંગણુનાં દીટાં સૂધી ચચ્ચાર ચીરિયાં કસ્વાં. પછી છ રૂપિયા ભાર અડદની દાળ અને ત્રણ રૂપિયા ભાર સૂકાં મરચાંના કકડ, બાર રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં દસ ધાણુ ભાર હિંગ અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં નાખી આ મસાલે નિસા ઉપર વાટ; પછી તેમાં એક રૂપિયા ભાર મેથીને ભૂકે અને ચાર માસા મીઠું નાખી. દરેક રીંગણાંમાં થોડે છેડે મસાલો ભરો. પછી ચૂલા ઉપર એક વાસણ મૂકી તેમાં છ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડતાં જ તેમાં ઉપરનાં રીંગણાં નાખી તેના ઉપર પાણીનું ભરેલું છીખું કે કથરોટ મૂકી નીચે ધીમે તાપ ક. રીગણ ચઢે એટલે નીચે ઉતારવાં. એક કલાઈવાળા તપેલામાં પાણી નાખી તેમાં બાર રૂપિયા ભાર આમલી નાખી ઘેળવી; અને તે પાણીમાંથી કૂચા કાઢી નાખી તેમાં એક રૂપિયા ભાર મીઠું અને છ માસા મેથીને ભૂકો નાખી હલાવી વાસણ ચૂલા ઉપર મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં ઉપરનાં રીંગણાં નાખી દે તે ચઢી તૈિયાર થાય એટલે નીચે ઉતારવાં. આ અથાણું ચાર દિવસ સૂધી સારું રહે છે. પડોળાનું અથાણું –બે પડોળાના એકેક તસુ જેવડાં પીતાં કરી તે ત્રણ રૂપિયા ભાર ઘીમાં સાંતળવાંપછી જ જય વઢ (મદ્રાણી). ૨ પુરસ્કંઇક મળી (પાસ) For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) પાંચ રૂપિયા ભાર આમલીમાં દસ રૂપિયા ભાર પાણી નાખી ઘળી તેમાંથી કૂચા કાઢી નાખવા. પછી તે પાણીમાં દસ માસા મીઠું નાખી વાસણ ચૂલા ઉપર મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં ઉપરનાં પીતાં નાખી બે જેસ આવે એટલે આ અથાણુમાં એક રૂપિયા ભાર ઘી, બે માસા જીરૂ, ચાર મરચાંના કકડા અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં એને વઘાર કરે. ૨. કારેલાંનું અથાણુ”. પહેલા પ્રકાર. બે લાંબાં કારેલાંનાં પાતળાં પીતાં કરી, ચૂલા ઉપર હલ્લી મૂકી, તેમાં તે નાખી હલાવવાં. પછી ત્રણ રૂપિયા ભાર આમલીમાં છ રૂપિયા ભાર પાણી નાખી ઘોળી અંદરના કૂચા કાઢી નાખવા, અને તે પાણીમાં છ માસા મીઠું, ઉપરનાં શેકેલાં પીતાં અને છ માસા મેથીને ભૂકો નાખી અથાણું ચૂલા ઉપર મૂકવું. બે જેસ આવે એટલે તેને એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, ચાર સૂકાં મરચાંના કડકા, અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એનો વઘાર કરે. બીજો પ્રકાર, ઉપર પ્રમાણે બે કારેલાંનાં પીતાં કરી તેને બે રૂપિયા ભાર ઘીમાં તળવાં. પછી તેમાં ત્રણ કાગદી લિંબુનો રસ, બે રૂપિયા ભાર ગેળ અને છ માસા મીઠું નાખી વાસણ ચૂલા પર મૂકવું, અને તેમાં એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું, અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરો. ૧ Tઘરના વટ (મદ્રાસ). For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૩) (લાંબી મુદત રહી શકે તેવાં). ૩. કેરીનું અથાણું. - પહેલો પ્રકાર, . રાઈની કેરી. ૧૦૦ સો કેરી. દશ શેર કુલ મીઠું અગર સ્વચ્છ મીઠું ૩ રૂ. ભાર સૂકાં મરચાં. ૧૫ રૂ. ભાર મેથી. ૧૫ રૂ. ભાર ઘી. ૧૫ રૂ. ભાર હળદર. ૩ શેર મીઠું તેલ. ૧૫ શેર રાઈ. ૧૫ રૂ. ભાર લસણ. ૧ રૂ. ભાર ઘી. ૩ રૂ. ભાર લવિંગ. ૩ રૂ. ભાર હિંગ. ૩ શેર મરી. ૩ રૂ. ભાર જાવંત્રી. ૩ શેર ચણને લોટ. ૧ રૂ. ભાર ગુગળ. (વેસણ). પાકપર આવેલા આંબાની તરત ઉતારેલી સે કેરીઓને એક મોટી ચાદરની ગાંસડીમાં બાંધી, તે ગાંસડી કુવામાં અગર વહેતા નાળામાં નાખી એક કલાક રાખી પછી બહાર કાઢવી. પછી તેમાંની કેરીઓ સ્વચ્છ ધોઈ નાખી અડધા કલાક સૂધી તેને વા ખાતી નાખવી. પછી દરેક કેરીની ચચ્ચાર ઉભી ચીરિ કરી અંદરથી ગોટલી કાઢી નાખવી. છ કલાક સુધી તડકે મૂકેલું સવાછ શેર મીઠું લેવું. ત્રીસ રૂપિઆ ભાર સૂકાં મરચાં, પંદર રૂપિયા ભાર મેથી, અને તેટલીજ હળદર, એ ત્રણ જણસો પંદર રૂપિયા ભાર ઘીમાં સાંતળી ઝીણું ખાંડી તડકે મૂકવી. પછી તે તથા ખાંડેલી દેઢ શેર રાઈ, એ બે વાનાં ત્રણ શેર મીઠા તેલમાં મેળવી રહેવા દેવું. તેવી જ રીતે એક રૂપિયા ભાર ઘીમાં, ત્રણ રૂપિયા ભાર સાંતળીને ખાંડેલી હિંગ, બાર રૂપિયા ભાર જાવંત્રી તથા લવિંગને ભૂકે, સવાત્રણ ૧ માં ગાય૩થાય (માહી). For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) શેર ચણાને લોટ ને એટલે જ મરીને ભૂકે, એ બધી ચીજોને એકસાન કરી તે મસાલે સદર કેરીઓમાં ભરે. બધી કેરીઓ માય તેવડું મોટું માટલું લાવી, તેમાં દોઢ રૂપિયા ભાર ગુગળની ધુણી દેઈ તેમાં કેરીએ ભરવી, અને તેમાં ત્રણ રૂપિયા ભાર તેલ રેડી માટલાનું મોટું એક સ્વચ્છ લુગડાના કકડાથી બાંધવું. પછી આ માટલું એક ઊંચી માંચી ઉપર મૂકી ચાર અઠવાડિયાં સૂધી દરરોજ તડકામાં મૂકવું, એટલે અથાણું તૈયાર થશે તે કાઢી દહીંભાત સાથે ખાવું. બીજે પ્રકાર મેથીયાં કેરી. ૧૦૦ ગળવા આવેલી કેરી. ૬ શેર સ્વચ્છ સફેત મીઠું ૭ શેર મેથી. ના શેર હળદર. ૩ રૂ. ભાર સૂકાં મરચાં. ૧ શેર મીઠું તેલ. ૩ રૂ. ભાર હિંગ. ૧ રૂ. ભાર ઘી. ૬ રૂ. ભાર છોલેલું લસણ. ૩ શેર મીઠું તેલ. ૪ રૂ. ભાર જરૂ. ૪ રૂ. ભાર જાયફળ. ૪ રૂ. ભાર લવિંગ. ના રૂં. ભાર ગુગળ. ઉપર પ્રમાણે ગળવા આવેલી સો કેરીઓ પાણીમાં જોઈ " નાખી કાપી તેના દાબડા કરવા. પછી સવા શેર સફેત સ્વચ્છ મીહું તડકે સૂકવી દળી નાખવું. ત્રણ શેર મેથી, દોઢ શેર હળદર, અને ત્રીસ રૂપિયા ભાર સૂકાં મરચાં, એ ત્રણ જણસો એક શેર મીઠા તેલમાં જુદી જુદી સાંતળી કાઢી ખાંડી તે તથા એક રૂપિયા ભાર ઘીમાં સાંતળીને ખાંડેલી ત્રણ રૂપિયા ભાર હિંગ, એ બે વાનાં એકસાન કરી ત્રણ શેર તેલમાં મેળવવાં. તેવી જ રીતે છે રૂપિયા ભાર છેલીને કરેલું લસણ, ચાર ચાર રૂપિયા ભાર ખાંડેલું જાયફળ, ખાંડેલાં લવિંગ તથા ખાંડેલું જીરૂં એ ચાર ૨કમ એકઠી કરવી. પછી ઉપરને ખાંડેલે મસાલે આ કેરીઓમાં ભરો. પછી એક મોટા માટલાની અંદર દેઢ રૂપિયા ભાર For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુગળની ધુણી દેઈ તેમાં કેરીઓ ભરવી અને તેમાં ત્રણ રૂપિયા ભાર તેલ રેડી માટલાનું મેટું કકડાથી બાંધી લેઈ ચાર અઠવાડિયાં સૂધી તડકામાં રાખી મૂકવું એટલે અથાણું તૈયાર થશે. આ અથાણું ગરમ છે માટે તે ચેમાસામાં ખાવું. ત્રીજો પ્રકાર, ઉપર પ્રમાણે સે કેરીઓના ગેટલા સુદાં દાબડા કરી બપોરના વખતે તડકામાં સૂકવવા. પછી સવાછ શેર ધોયેલું સ્વચ્છ મીઠું, સવાછ શેર ખાંડેલી મેથી, અને આ બે રકમ શિવાય બાકીને તૈયાર કરેલે ઉપર બતાવેલે સઘળે મસાલે, એ ત્રણ વાનાં એકઠા કરીને તે મસાલો કેરીઓમાં ભરે, અને તે કેરીઓ કલાઈવાળા એક મેટા તપેલામાં ઘાલી તેમાં ત્રણ શેર દહીં અગર છાશ રેડવી. પછી આ અથાણામાં એક શેર મીઠું તેલ, પાંચ રૂપિયા ભાર રાઈ, તેટલું જ જીરું અને બે મૂઠી લિબડાનાં પાંદડાં, એને વઘાર કરે, અને તે તપેલું દરરોજ તડકામાં મૂકવું, એટલે અથાણાને મીઠું લાગ્યાથી સારી રીતે રહી શકશે. થો પ્રકાર, ગળવા આવેલી સે કેરીઓ સ્વચ્છ ધંઈ બે કલાક સૂધી વા ખાતી નાખવી. પછી એક મોટા માટલાની અંદર દેઢ રૂપિયા ભાર ગુગળની ધુણ દેઈ, તેમાં સવાછ શેર વાટેલું મીઠું નાખી, તેમાં ઉપરની બધી કેરીઓ ભરવી, અને સવાછ શેર લીલાં મરચાં દીઠાં સુદ્ધાં કેરીઓ ઉપર નાખી, માટલાનું મહે કર્કડાથી બાંધી દેઈ, આઠ દિવસ સૂધી અથાણું અથાવા દેવું. પછી માટલું એક એક દિવસને આંતરે તડકામાં મૂકતા જવું, એટલે અથાણું તૈયાર થશે તે કાઢીને ખાવું, અને જોઈએ તે અથાણું માંનાં મરચાં કાઢી તેલમાં અગર ઘીમાં તળીને ખાવાં. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) પાંચમો પ્રકારગળવા આવેલી સે કેરીઓ સ્વચ્છ પેઈને ઉપરની છાલ છેલી નાખવી. પછી તેને કાપી તેના ગેટલા કાઢી નાખી નાના કકડા કરવા, અને આ કકડા સવા શેર દળેલા મીઠામાં મસળવા. પછી છ રૂપિયા ભાર તળેલાં સૂકાં મરચાં અને સાડાચાર રૂપિયા ભાર મેથી. એ બે રકમે ખાંડણીમાં ખાંડી તે તથા ત્રણ શેર પાંચરૂપિયા ભાર લીલાં ઝીણું સમારેલાં મરચાં, એમાં ઉપરના કડા મેળવવા. પછી એ અથાણું ઉપર પ્રમાણે મોટા માટલામાં ભરવું, અને તેનું મોં બંધ કરવું. અથાણું અથાય એટલે તે કાઢી ખાવું. વ્હો પ્રકાર, ૧૦૦ ગળવા આવેલી કેરી. શેર ધેયલું મીઠું. ૧૮ સૂકાં મરચાં. ૯ રૂ. ભાર મેથી. ૧૨ રૂ. ભાર હળદર. ૧૨ રૂ. ભાર જીરૂં. ૨૦ રૂ. ભાર ઘી. ૬ રૂ. ભાર હરડે. ૧ રૂ. ભાર હિંગ. કા શેર મીઠું તેલ. ૨ રૂ. ભાર જાયફળ. ૧ાા શેર મરી. ૨ રૂ. ભાર એલચી. ૨ રૂ. ભાર જાવંત્રી. કા રૂ. શેર લીલા ચણાની ૧૨ રૂ. ભાર લસણ. છેતરાં કાઢેલી દાળ. ૩૦ રૂ. ભાર ઘી. ૩ રૂ. ભાર લસણ. ૩૦ રૂ. ભાર મીઠું તેલ. ૩ રૂ. ભાર જીરૂં. ૩ રૂ. ભાર રાઈ. ૧ મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં. ૩ રૂ. ભાર મેથી. ૧ શેર મીઠુતેલ. ગળવા આવેલી સે કેરી નીચે પડવા ન દેતાં હાથે તેડી લેવી, For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) અને તે વહેતા નાળામાં બે કલાક સૂધી એમને એમ રહેવા દેવી. પછી તે ત્યાંથી કાઢી પિણે કલાક સુધી વા ખાતી રહેવા દેવી, અને સૂકાઈ જાય એટલે તેનાં દીઠાં સૂધી ચીરી દાબડા કરી અંદ રની ગોટલીઓ કાઢી નાખવી. સવાનવ શેર સ્વચ્છ ધયલું મીઠું બે કલાક સૂધી તડકે સૂકવી ઝીણું વાટવું. અરઢ રૂપિયા ભાર સૂકાં મરચાં, નવ રૂપિયા ભાર હળદર, અને છ રૂપિયા ભાર હરડે, એ સર્વે જણસે વીસ રૂપિયા ભાર ઘીમાં જુદી જુદી સાંતળી ખાંડી પોણા પાંચ શેર મીઠા તેલમાં મેળવી દેવી. એક રૂપિયા ભાર હિંગ, દોઢ શેર મરી, અને બબ્બે રૂપિયા ભાર જાયફળ, જાવંત્રી તથા એલચી, આ રકમને ઝીણે ભૂકો કરી રાખો. તેવી જ રીતે બાર રૂપિયા ભાર કચરેલું લસણ, અને પોણા પાંચ શેર લીલા ચણાની છેડ કાઢી નાખેલી દાળ લેવી. પછી એ સર્વે જણ એકઠી કરીને એ મસાલે ઉપરની કેરીઓમાં ભર. ભરતાં મસાલો જે બાકી રહે તે પણ અંદર નાખી દે. ચૂલા ઉપર મેટું કલાઈવાળું તપેલું મૂકી તેમાં ત્રીસ રૂપિયા ભાર ઘી અને તેટલું જ મીઠું તેલ નાખવું. ઘી તથા તેલ કકળ્યું એટલે તેમાં ત્રણ રૂપિયા ભાર છોલેલું લસણ, ત્રણ રૂપિયા ભાર રાઈ, તેટલુજ જીરૂ તથા મેથી અને એક મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં નાખી તેના ઉપર કંઈ વાસણ ઢાંકવું. આ વઘાર થાય એટલે તેમાં ઉપરની કેરીઓ નાખી દેવી. પછી વળકો વળે એટલે તે અથાણું એક મોટી સ્વચ્છ બરણીમાં ભરી, ઉપર ઢાંકણું બબર ઢાંકી તે ઉપર સ્વચ્છ રૂમાલના કકડાથી તેનું માં બાંધી દેવું. પછી તે બરણી તડકામાં ચાળીસ દિવસ સૂધી મૂક્યાં કરવી. પછી તે બરણીનું મહે ઉઘાડી તેમાં તેલ માલમ પડતું ન હોય તે દેઢ શેર મીઠું તેલ કેરીઓ ઉપર રેડવું, અને બરણીનું મ્હોં પહેલાંની માફક ફરીથી બંધ કરી ચાળીસ દિવસ સુધી તેને તડકામાં મૂક્યાં જવી. ત્યાર પછી તે અથાણાને ઉપયોગ કરે. For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) સાતમા પ્રકાર. ઉપર પ્રમાણે સા કેરીએ પાણીના વહેતા નાળામાં પલાળી મૂકી વા ખાતી નાખી સૂકવવી. પછી દરેક કેરીના ટ્વીટા સુધી અમ્બે ફાડા કરી, મેથી તથા જીરૂ એ શિવાય બાકીના સર્વ સામાન ઉપર કહ્યા પ્રમાણે તૈયાર કરીને તે મસાલે કેરીમાં ભરી દેવા, અને ભરતાં જે મસાલેા વધે તે તેના ઉપર નાખી દેવેા. પછી ઉપર પ્રમાણે તપેલામાં વઘાર કરી, તેમાં તે કેરીઓ નાખી, વળકા વળે એટલે બરણીમાં ભરી દેવી. પછી ચાળીસ દિવસ સુધી તડકામાં રાખીને તેના ઉપયાગ કરવેા. આઠમા પ્રકાર, ઉપર પ્રમાણે કેરીઓના દાખડા કર્યા પછી સવાનવ શેર ધાયલું મીઠું તડકે નાખી ઢળવું. એકવીસ રૂપિયા ભાર સૂકાં મરચાં, છ રૂપિયા ભાર મરી, એક શેર ચૈાદ રૂપિયા ભાર રાઇ, પ’દર રૂપિયા ભાર હળદર, તેટલીજ મેથી અને તેટલુ જ જીરૂ', એ સામાન ઘીમાં સાંતળી ખાંડી તેલમાં મેળવી રાખવા. તેનીજ રીતે સવાછ શેર ચણાના લોટ, અને ચાર મૂઠી કાથમીર અને પાંચ મૂઠી ફુદના, નવ રૂપિયા ભાર છેલેલુ આદુ અને છ રૂપિયા ભાર છેલેલુ' લસણ, એ સર્વ જણસેા કચરી એકઠી કરી તેમાં ઉપર જણાવેલુ મીઠું' તથા મસાલા મસળી ભેળવી દેવા. પછી આ તૈયાર થયેલા મસાલા કેરીઆમાં ભરી તેમાં ઉપર પ્રમાણે વધાર દીધા પછી કેરીએ બરણીમાં ભરવી. પછી તે ખરણીપર ઢાંકણુ ઢાંકી દેઈ ચાળીસ દિવસ સૂધી તડકામાં રાખી આ અથાણાના ઉપયાગ કરવા. નવમે પ્રકાર. ઉપર પ્રમાણે સે કેરી આંખ ઉપરથી તેાડી લાવી વહે For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯), તા નાળામાં પલાળી મૂકવી. પછી તે કાઢી લુછી નાખી તેને છેલ્લી નાખવી. ત્યાર પછી તેને ચીરી ગેટલીઓ કાઢી નાખી ચીરિયાના કકડા કરવા. પછી આઠ શેર મીઠું લઈ તેમાંથી કાંકરા, માટી વગેરે કાઢી નાખી બે કલાક તડકે ખવડાવ્યા પછી તેને ઝીણું વાટી રાખવું. તેવી જ રીતે ચોવીસ રૂપિયા ભાર સૂકાં મરચાં, છ રૂપિયા ભાર મરી, પંદર રૂપિયા ભાર રાઈ, બાર રૂપિયા ભાર જીરૂં, સાડાતેર રૂપિયા ભાર મેથી, ત્રણ ત્રણ રૂપિયા ભાર હળદર, જાયફળ, જાવંત્રી તથા એલચી, દેઢ રૂપિયા ભાર લવિંગ, દેઢ રૂપિયા ભાર કેસર, આ જણસે હળદર અને કેશર શિવાય અચ્છર ઘીમાં જૂદી જૂદી સાંતળી ખાંડી ઝીણું વાટવી, અને તેમાં હળદર અને કેસર વાટી મેળવ્યા પછી તેમાં સવા ચાર શેર ભેગ વગરનું ચાખું તલનું તેલ મેળવી તેમાં ઉપરનું મીઠું પણ મેળવવું. પછી આ મસાલો ઉપર કહેલી કેરીઓના કકડામાં મેળવો. ચૂલા ઉપર કલાઈવાળું મોટું તપેલું મૂકી તેમાં દેઢ શેર ઘી નાખવું. ઘી કકડતાં તેમાં છ રૂપિયા ભાર છોલેલું લસણ, સાડાચાર રૂપિયા ભાર જીરું, તેટલી જ મેથી અને બે મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં નાખી ઉપર વાસણ ઢાંકવું: ડી વાર પછી તે કાઢી અંદરનું લસણ જીરું વગેરે લાલ થયેલું જણાય એટલે તે વઘારમાં ઉપર જણાવેલા મસાલાવાળા કેરીના કકડા નાખી દેવા, અને તેને હલાવી ઉપરવાસણ ઢાંકી દેવું. પછી વળકે વન્યા પછી તે એક મોટી બરણીમાં ભરી તેનું મોં બંધ કરવું, ને બરણે આઠ દિવસ સુધી તડકામાં રાખવી. ત્યાર પછી આ અથાશુને ઉપગ કરવો. આ અથાણુને પંદર પંદર દિવસને આંતરે તડકામાં મૂકતા જવું, For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૦) ૪. આમળાનું અથાણું. પહેલો પ્રકાર, ૨૫ શેર આમળાં. ૬. શેર મીઠું. ૬. શેર લીલાં મરચાં. કાર્તક અથવા ચૈત્ર માસમાં પચીસ શેર સરસ આમળાં લાવી ગરમ પાણીમાં એક કલાક સુધી પલાળી રાખવાં. પછી એક મોટા માટલામાં સવા છ શેર મીઠું અને તેટલાજ લીલાં મરચાં નાખી તેમાં ઉપરનાં આમળાં લુછીને નાખવાં અને બધું એકસાન કરવું. પછી માટલાના મહે ઉપર ઢાંકણું ઢાંકી લુગડાથી તે બાંધી લેઈ આઠ દિવસ સૂધી રાખી મૂકવું. એટલે અથાણું તૈયાર થશે. પછી તે કાઢી દહીંભાત સાથે ખાવું. બીજે પ્રકાર ૩ શેર આમળાં. ૧ રૂ. ભાર મીઠું, ૧૫ રૂ. ભાર તાજું ઘી અગર ૩ માસા જીરૂં. મીઠું તેલ. ૫ રતી હિંગ. - ૩ માસા રાઈ. ૧૦ મીઠા લિંબડાનાં પાંદડાં. ૨ માસા મેથી. ૧૦ રૂ. ભાર કળી ચૂને. ત્રણ શેર સારાં આમળાં દસ રૂપિયા ભાર કળી ચૂનાના નિતરેલા પાણીમાં વીસ મિનિટ સુધી પલાળી રાખવાં. પછી તેમાંથી કાઢી પંદર રૂપિયા ભાર તાજા ઘીમાં અગર મીઠા તેલમાં પોચા પડે ત્યાં સુધી સાંતળી કાઢવાં. અને તેમાં એક રૂપિયા ભાર મીઠું મેળવી રાખવું. પછી તળતાં વધેલા ઘીમાં ત્રણ માસા રાઈ, તેટલું જ જીરૂ, બે માસા મેથી, બે રતી હિંગ, અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં નાખી વઘાર થતાં ઉપરનાં આમળાં તેમાં નાંખી દેવાં, અને તેને થોડીક વાર હલાવી હેઠે ઉતારવાં ને ખાવામાં લેવાં. ૧ ના ૩ (મદ્રાસી). For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૧) ત્રીજે પ્રકાર. ૬ શેર આમળાં. ૬ શેર લીલાં મરચાં. ૬ શેર મીઠું. ૩૦ રૂ. ભાર મેથીને ભૂકે. ૧પા રૂ. ભાર લાલ મરચાં. ૧ રૂ. ભાર હિંગ. ૧૫ રૂ. ભાર ભાર ઘી. ૧ રૂ. શેર સારૂ મીઠું તેલ. , ચિત્ર માસમાં સવાછ શેર સારાં આમળાં લાવી, ગરમ પાણીમાં નાખી ચાર કલાક સૂધી પલાળી રાખવાં. પછી તેમાંથી કાઢી લઈ ખાંડણિયામાં જરાક કૂટવાં, અને અંદરના ઠળિયા કાઢી નાખવા. પછી એક કલાઈના વાસણમાં સવાછ શેર લીલાં મરચાં અને તેટલું જ મીઠું તથા ઉપરનાં આંમળાં નાખી, એ સર્વ એક સાન કરવું; અને તે વાસણનું મોં બંધ કરી દેઈ આઠ દિવસ સૂધી એમને એમ રહેવા દેવું. સદરહુ અથાણું થાય એટલે તેમાં ત્રીસ રૂપિયા ભાર મેથીને ભૂકો, સાડા પંદર રૂપિયા ભાર લાલ મરચાં, અને એક રૂપિયા ભાર હિંગ, એ ત્રણ પદાર્થ પંદર રૂપિયા ભાર ઘીમાં સાંતળી એકસાન કર્યા પછી તે અથાણા ઉપર દેઢ શેર સારૂ મીઠું તેલ ઉભું કરીને રેડવું અને તે વાસણનું હે બંધ કરી દેઈમૂકી છાંડવું. થો પકાર, ૪ શેર ધોયેલું મીઠું. ૪ રૂ. ભાર મેથી. ૪ રૂ. ભાર જીરૂં. ૬ રૂ. ભાર રાઈ. ૧૯ શેર છાશ. ૧૫ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર લસણ, ૧૨ રૂ. ભાર સૂકાં મરચાં. ૪૩. ભાર હળદર. ૨૫ રૂ. ભાર મીઠું તેલ.' ૨૫ શેર મેટાં પાકાં આમળાં. ૯ માસા જીરૂં. ૩ રૂ. ભાર રાઈ. ૯ માસા મેથી. For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર શેર ધોયલું મીઠું, બાર રૂપિયા ભાર સૂકાં મરચાં, ચચ્ચાર રૂપિયા ભાર મેથી, જીરું, અને હળદર, છ રૂપિયા ભાર રાઈ, એટલી જણસ જાદી જૂદી ખાંડીને પચીસ રૂપિયા ભાર મીઠા તેલમાં મેળવી રાખવી. પછી સુડતાળીસ શેર એકલું પાણી અગર ઓગણીસ શેર છાશ અને સોળ શેર પાણીનું મિશ્રણ, આ બેમાંથી એકમાં પચીસ શેર મેટાં પાકાં આમળાં નાખી ચૂલા ઉપર ચઢવા દેવાં, અને વીસ મિનિટ પછી તે કાઢી નાખી લુછી નાખવાં. પછી તે આમળાંમાં ઉપરને ખાંડેલે મસાલે મેળવા. પછી ચૂલા ઉપર એક મોટું કલાઈવાળું તપેલું મૂકી તેમાં - પંદર રૂપિયા ભાર ઘી નાંખવું. ઘી કકડતાં તેમાં બે રૂપિયા ભાર છોલેલું લસણ, નવ માસા જીરૂં, નવ માસા મેથી, અને ત્રણ રૂપિયા ભાર રાઈ, એટલી જણસો નાખી તેને વઘાર થતાં તેમાં ઉપરનાં મસાલે ભેરવેલાં આમળાં નાખવાં, અને તેને ઉછાળીને અગર હલાવીને તેના ઉપર કંઈ વાસણ ઢાંકી દેવું. વળકે વન્યા પછી એક મોટી બરણીમાં ભરી મોં બંધ કરી આઠ દિવસ સૂધી અથાણું દરરોજ તડકામાં મૂક્યા પછી તેને ઉપગ કર. પાંચમો પ્રકાર, ૨૨ શેર છાશ. ૨૫ શેર આમળા. ૨૧ રૂ. ભાર રાઈ. છા રૂ. ભાર મેથી. ૬ રૂ. ભાર જીરું: ૬ રૂ. ભાર સૂકાં મરચાં.. ૬ રૂ. ભાર મરી. ૨૫ રૂ. ભાર મીઠું તેલ. ૩ રૂ. ભાર હળદર. ૯ રૂ. ભાર ઘી. ૩-૩૬ ત્રણ શેર છત્રીસ ૨૧ રૂ. ભાર મીઠું તેલ. રૂપિયા ભાર મીઠું, ૧ રૂ. ભાર જીરૂં. ૧૫ રૂ. ભાર મેથી. ૨ મૂઠી લિંબડાનાં પાંદડાં ૩ રૂ. ભાર છોલેલું લસણ, ૧ માસે હિંગ. બાવીસ શેર છાશમાં તેટલું પાણી રેડી તેમાં પચીસ શેર For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૩) આમળાં નાખી ચૂલા ઉપર બાફવા મૂક્યાં. સુમારે એક કલાક પછી એક આમળાને કાઢીને જેવું. તે આંગળીથી દબાવાય એવાં થયેથી બધાં આમળાં કાઢીને ઠંડા પાણીમાં નાખી તે છુંદાઈ ન જાય એવી રીતે હળવેથી ધોવાં. પછી દરેક આમળાના ચાર કકડા કરી અંદરના ઠળિયા કાઢી નાખવા. એકવીસ રૂપિયા ભાર રાઈ, સાડા સાત રૂપિયા ભાર મેથી, છછ રૂપિયા ભાર જીરૂં, સૂકાં મરચાં તથા મરી, અને ત્રણ રૂપિયા ભાર હળદર, એ સઘળી ચીજો પચીસ રૂપિયા ભાર મીઠા તેલમાં જાદી જૂદી સાંતળી એકઠી કરી તેને ખાંડી ભૂકો કરો. પછી તેમાં ત્રણ શેર છત્રીસ રૂપિયા ભાર મીઠું મેળવી, તેઉપરનાં આમળાંમાં ભેળવો. ચૂલા ઉપર એક મોટું કલાઈવાળું તપેલું મૂકી તેમાં નવ રૂપિયા ભાર ઘી અને એક્વીસ રૂપિયા ભાર મીઠું તેલ નાખી તે કકડતાં વાર તેમાં દેઢ રૂપિયા ભાર જીરૂં, તેટલીજ મેથી, બે મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં, ત્રણ રૂપિયા ભાર છોલેલું લસણ અને દેઢ માસો હિંગ નાખવી. વઘાર થાય એટલે તેમાં ઉપરનાં આમળાં નાખી દેઈ ઉપર વાસણ ઢાંકી દેવું. વળકે વળે એટલે તે અથાણું બરણીમાં ભરી દઈ માં બંધ કરી તે આઠ દિવસ સુધી તડકામાં સૂકવી. અને પછી તેને ઉપયોગ કરે. આ અથાણુથી પિત્ત બેશી જાય છે. પ.કાગદી લિંબુનું અથાણું. પહેલો પ્રકાર ૧૦૦ કાગદી લિંબુ. ના શેર મીઠું. ૩૧ રૂ. ભાર મેથીને ભૂકે. છા રૂ.ભાર લાલ મરચાં. ૧ gવીર જાણ કર્યા. (માહી). For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ રૂ. ભાર આદુ. ૩૦ રૂ. ભાર લીલાં મરચાં. ૩૦ રૂ. ભાર મીઠું તેલ. ૩૦ રૂ. ભાર લીલા મરચાં. સે કાગદી લિંબુ ઉના પાણીમાં એક કલાક રાખીને પછી વીસ મિનિટ સૂધી વા ખાતાં મૂકવાં. આ પ્રમાણે સૂકાયા પછી તેની દીટાં સૂધી ચાર ચરિયે કરવી. પછી પોણાબશેર મીઠું સવા એકત્રીસ રૂપિયા ભાર મેથીને ભૂક, સાડાસાત રૂપિયા ભાર લાલ ખાંડેલાં મરચાં, ત્રીસ રૂપિયા ભાર આદાના ઝીણી કકડા અને તેટલાં જ લીલાં મરચાંના કકડા, આ સર્વ જણસે એકઠી કરી તે મસાલો ઉપરના લિંબુમાં ભરવું. પછી તે લિંબુ ઍક માટલામાં ભરી તેમાં વધેલે મસાલે નાખી દે. પછી આ અથાણું ઉપર ત્રીસ રૂપિયા ભાર મીઠું તેલ, અને તેટલાં જ લીલાં મરચાં નાખી, માટલાનું મોં બંધ કરવું અને તે માટલું આઠ આઠ દિવસે તડકે મૂકવું. લિંબુ અથાય એટલે તે ખાવામાં લેવાં. બીજે પ્રકાર. ૩૦ કાગદી લિબુ. ૩૦ રૂ. ભાર ઘી. ૪ રૂ. ભાર લાલ ખાંડેલાં ૪ રૂ. ભાર મેથીને ભૂકે. મરચાં. ૯ રૂ. ભાર મીઠું. ત્રીસ કાગદી લિંબુને ઉના પાણીમાં એક કલાક રાખીને પછી વીસ મિનિટ સુધી વા ખાતાં મૂકવાં. પછી ત્રીસ રૂપિયા ભાર ઘી ચૂલા ઉપર પેણીમાં મૂકી, ઘી કકડે એટલે તેમાં ઉપરનાં લિંબુ તળી કાઢવાં, અને તેનાં દટાં સૂધી બબ્બે ચીરિયાં કરવાં. પછી સાડાચાર રૂપિયા ભાર લાલ ખાંડેલાં મરચાં અને ચાર રૂપિયા ભાર મેથીને ભૂકે ઉપરના તળેલા ઘીમાં સાંતળી કાઢી, તે મસાલામાં નવ રૂપિયા ભાર મીઠું નાખી ઉપરના લિંબુમાં ભરવું. પછી આ અથાણું એક કલાઈના વાસણમાં ભરી મૂકવું, અને અથાય એટલે તે ખાવામાં લેવું. For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજે પ્રકાર ૧૦૦ કાગદી લિંબુ કા શેર ધેયેલું મીઠું. ૧૨ રૂ. ભાર સૂકાં મરચાં. ૩ રૂ. ભાર મરી. ૯ રૂ. ભાર રાઈ. ૯ રૂ. ભાર મેથી. ૨૦ રૂ. ભાર મીઠું તેલ. ૬ રૂ. ભાર જરૂ. ૧ શેર લીલાં મરચાં. ૧૫ રૂ. ભાર આદાનો રસ. ૩૦ રૂ. મીઠું તેલ. ૩૦ રૂ. ભાર મીઠું તેલ. ૧૫ રૂ. ભાર જીરૂં. ૬ રૂ. છોલેલું લસણું. ૧ રૂ. ભાર મેથી. ૧ મૂઠી મિઠે લિંબડે. એક મોટું તપેલું ચૂલા ઉપર મૂકી તેમાં બાવીસ શેર પાણી રેડવું ને નીચે તાપ કરો. પાણી ઉકળે એટલે વાસણ નીચે ઉતારવું અને તેમાં કાગદી લિંબુ નાખવાં, ને એક મિનિટ પછી દરેક લિંબુની દીટા સૂધી ચચ્ચાર ચીરિ કરવી. પિોણા પાંચ શેર મીઠું તડકે નાખી દળાવવું. તેવી જ રીતે બાર રૂપિયા ભાર સૂકાં મરચાં, ત્રણ રૂપિયા ભાર મરી, નવ રૂપિયા ભાર મેથી, તેટલી જ રાઈ અને છ રૂપિયા ભાર જીરૂં, આ સર્વ જણસો વીસ રૂપિયા ભાર મીઠા તેલમાં સાંતળી કાઢી ઝીણી વાટી રાખવી. આદાને પંદર રૂપિયા ભાર રસ અને સવા શેર ઝીણાં સમારેલાં લીલાં મરચાં એકઠાં કરી, તેમાં ઉપરનું મીઠું અને મસાલાને ભૂકો મેળવી, એ બધો મસાલો ત્રીસ રૂપિયા ભાર તેલમાં ભેળવી દેઈ ઉપરના લિંબુમાં ભરો. - ચૂલા ઉપર એક વાસણ મૂકી તેમાં ત્રીસ રૂપિયા ભાર મીઠું તેલ નાખવું. તેલ કકડે એટલે તેમાં છ રૂપિયા ભાર છોલેલું લસણ, દોઢ રૂપિયા ભાર જીરૂં, તેટલીજ મેથી અને એક મૂઠી મીઠા લિબડાનાં પાંદડાં નાખી, વઘાર થાય એટલે તેમાં ઉપરનાં લિંબુ નાખી ઉછાળીને તે ઢાંકી દેવું. અથાણાને વળકે વળે એટલે તેને એક બરણીમાં નાખી દઈ મહે બંધ કરી તે બરણી For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીસ દિવસ સૂધી દરરેજ તડકે મૂકયા કરવી, અને તે અથાય એટલે ખાવું. ચા પ્રકાર સે કાગદી લિંબુ ઉપર પ્રમાણે આ ધરણના પાણીમાં પલાળી કાઢી લુગડાથી લુછી નાખવાં. પછી તેને બરણીમાં ભરી, તેમાં પિણા આઠ શેર મીઠું નાખી, તેના ઉપર પચીસ કાગદી લિંબુને રસ અને સવા એકત્રીસ રૂપિયા ભાર દ્રાક્ષ અગર શેરડીને સરકે રેડી બરણી હલાવવી. પછી તે બરણીનું હે બાંધી દઈ, સાઠ દિવસ સુધી તે દરરોજ તડકામાં મૂકી, પછીથી અંદરનું અથાણું ખાવાના ઉપયોગમાં લેવું. પછી દર અઠવાડિયે એક વાર આ અથાણાને તડકે ખવડાવો. પાંચમો પ્રકાર સે કાગદી લિંબુ ઉપર પ્રમાણે આધરણના પાણીમાં નાખી, બે મિનિટ પછી કાઢી લેઈ લુગડેથી લુછી નાખવાં. પછી સાડાદસ રૂપિયા ભાર સૂકાં મરચાં, સાડાચાર રૂપિયા ભાર મરી, અને છ છ રૂપિયા ભાર મેથી, જીરું, રાઈ ને છોલેલું લસણ, એ સર્વે રકમને ખાંડવી. તેવી જ રીતે નવ રૂપિયા ભાર ઝીણું સમારેલાં લીલાં મરચાં અને સવાએકત્રીસ રૂપિયા ભાર ચણાને લેટ, એ બે પદાર્થ એકઠા કરી, તેમાં ઉપરની ખાંડેલી સર્વે જણસો મેળવી દેઈ, આ મસાલે નવ રૂપિયા ભાર ઘી અને છત્રીસ રૂપિયા ભાર મીઠા તેલમાં મેળવો. પછી ઉપરના દરેક લિંબુની દીટા સૂધી ચચ્ચાર ચીરિ કરી, તેમાં ઉપરને મસાલે ભરો; અને ઉપરના ત્રીજા પ્રકારમાં કહ્યા પ્રમાણે વઘાર કરી, તેમાં આ લિંબુ નાખી દેઈ ઉપર ઢાંકણું ઢાંકી દેવું. વળકે વળે એટલે અથાણું બરણીમાં ઘાલી હે બંધ કરી વીસ દિવસ સૂધી દરરોજ તેને તડકામાં મૂકવું, અને અથાય એટલે તે કાઢીને ખાવામાં લેવું. For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) ૬. કાચી આમલીનું અથાણું”. ૨૫ શેર કાચી આમલી. રપ શેર પાકી આમલી. શેર મીઠું. ૪ રૂ. ભાર મેથીને ભૂકે. ૬ો શેર લીલાં મરચાં, ૨ રૂ. ભાર હિંગ. ૩ શેર મીઠું તેલ. પચીસ શેર કાચી અને તેટલીજ પાકી આમલી એકઠી કરી ભાગી તેમાંથી કચુકા કાઢી નાખવા. પછી આ આમલીના ગોળા કરી તે એક માટલામાં ભરવા; અને તે માટલાનું હોં બંધ કરી એક અગર બે દિવસ એમનું એમ રાખી મૂકવું. પછી સવાછ શેર મીઠું, તેટલાંજ લીલાં મરચાં, ચાર રૂપિયા ભાર મેથીને ભૂકે, એ ત્રણ રકમ એકઠી કરી ઉપરના માટલામાં નાખવી. તેવીજ રીતે તેમાં ત્રણ શેર મીઠું તેલ અને બે રૂપિયા ભાર ખડેલી હિંગ નાખવી. પછી તે માટલાનું મહતું બંધ કરી એક મહિના સુધી રાખી મૂકવું, પરંતુ વચ્ચે વચ્ચે દર અઠવાડિયે તેને તડકે મૂકતા જવું. ૭. ચિચોરટીનું અથાણું. માગશર અને પિષ મહિનામાં સે ચિચોરટી લાવી ઉના પાણીથી ધોઈ નાખવી. પછીતે દરેકની દીટા સૂધી ચચ્ચાર ચીરિય કરી, તેમાં પાંચ રૂપિયા ભાર મીઠું, ત્રણ રૂપિયા ભાર અજમે અને તેટલીજ મેથી, એ ત્રણ જણ વાટી તેનો ભૂકે ભર (દાબી દે છે. પછી તે ચિચોરટી બરણીમાં ભરી તેનું મહીં બધ કરી રાખી મૂકવી. આ અથાણું અથાય ત્યારે કાઢીને દહીં ભાત સાથે ખાવામાં લેવું. ૧ પુરિમાણ તો (માલા ). २ शकुगाय उर्घाय ( मद्रासी ). For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ૮. પાસલીની ભાજીનું અથાણું”. " પચીસ શેર પાસલીની ભાજી લાવી સારી રીતે ચેખી કરી ખાંડી માટલામાં ભરવી; અને તે માટલાનું મહેણું બંધ કરી છે મહિના સૂધી રાખી મૂકવું. પછી તેનું મહે ઉઘાડી તેમાં સવાછ શેર મીઠું, તેટલાજ લીલાં મરચાં, ત્રણ રૂપિયા ભાર હિંગ, સાડા ચાર રૂપિયા ભાર લસણ, આ સર્વે જણસો ખાંડીને નાખવી; અને તે અથાણુની સાથે એકઠું કરી હલાવી હે બંધ કરી પંદર દિવસ સૂધી રાખી મૂકવું. અથાણું અથાય એટલે કાઢીને ખાવું. જોઈએ તે આ અથાણુ તાજા ઘી અગર મીઠા તેલમાં તળીને ખાવું. ૯. હરડેનું અથાણું હરડેનાં કાચાં નાનાં ફળ પચીસ શેર લાવી ખાંડણિયામાં ઘાલી ખાંડવાં, અને તેમાંના ઠળિયા કાઢી નાખવા. પછી સવાછ શેર ધેયેલું મીઠું ઉપરની હરડેમાં મેળવી દઈ તે હરડે એક માટલામાં ભરવી; અને તેનું મ્હોં બંધ કરી એક મહિના સૂધી રાખી મૂકવું. પછી જોઈએ તે વખતે તે માટલામાંથી થોડું અથાણું કાઢવું, અને બે રૂપિયા ભાર તાજા ઘીમાં ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એ જણસે નાખી આ અથાણામાં તેને વઘાર કરે. પછી આ અથાણું ચટણી માફક વાટીને ખાવું. ૧૦. સૂકાં મરચાનું અથાણું. પચીસ શેર સૂકાં મરચાં અને પોતેર શેર ચણાને એસ, એ બે જણ એકઠી કરી તેમાં સવા છ શેર ધેયેલું મીઠું મેળ ૧ વાર તો (મદ્રાસી ). २ कड्काय चटणी (मद्रासी). રે મૂઘાર વર્ટી (દાસી ). For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) વી, આ અથાણું એક મેટા માટલામાં ભરવું. પછી આ માટલાનું બંધ કરી હમેશાં તડકામાં મૂકવું અથાણું અથાય એટલે તે કાઢીને ખાવું. ચોમાસામાં જે દિવસે તડકે પડે તે દિવસે આ અથાણું તડકામાં મૂકવું જોઈએ. અથાણું ( અચાર). ( મુસલમાની રીતનાં) ૧૧. કેરીનું અથાણું. પહેલો પ્રકાર, ૫ શેર જીણું ન બાઝેલી બા શેર મીઠું. હોય તેવી કેરી. ૪ રૂ. ભાર વરિયાળી. ૪ રૂ. ભાર અજમે. ૪ રૂ. ભાર છેતરાં કાઢી ૧ રૂ. ભાર લવિંગ. નાખેલા ધાણ. શેર લસણ. ૩ રૂ. ભાર કલેજી. ૪૩. ભાર એલચી દાણ. ૪ રૂ. ભાર શહાજીરૂં, ૨ રૂ. ભાર મરી. ૭ રૂ. ભાર સત્વાસુંઠ. પાંચ શેર કેરીને છોલી નાખી તેના લાંબી બબે ફાડના દાબડા કરવા, અને તેમાંથી ગોટલીઓ કાઢીને જાદી રાખી મૂકવી. પછી તે કેરીઓમાં પણ શેર મીઠું ભરી પહોળા ની બરણીમાં તેને ભરવી. પછી તેના ઉપર એક સ્વચ્છ ધોયેલે પથરે મૂકી, તેનું હેડું એક લુગડાના કકડાથી બાંધી, તેને એક દિવસ રહેવા દેવી. બીજે દિવસે લુગડાને કકડે છેડી, પેલા પથરાપર બીજે એક પથરો દબાવીને મૂકો, અને બરણીનું હેડું પાછું લુગડાંના કકડાથી બાંધી લેવું એટલે એક દિવસમાંતે કેરીઓનું બધું પાણી ૧ ટળવી (મરાઠી). For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ) નિકળી જઈ ઉપર આવશે તે કાઢી નાખવું. પછી તે બરણી એક દિવસ તેમની તેમ રહેવા દેવી, અને બીજે દિવસે તેમાંની બધી કેરીઓ કાઢી લઈ વા ખાતી મૂકવી. કેરીઓમાંની કાઢી રાખેલી ગોટલીઓ ઝીણું વાટી તેમાં સાડાચાર રૂપિયા ભાર વરિયાળી, તેટલોજ અજમે, તેટલાંજ છોડાં કાઢી નાખેલા ધાણું, એક રૂપિયા ભાર લવિંગ, પાશેર છેલેલું લસણ, સાડાત્રણ રૂપિયા ભાર કલેંજી, ચાર રૂપિયા ભાર એલચીના દાણુ, સાડાચાર રૂપિયા ભાર શહાજીરૂં, સાત રૂપિયા ભાર સત્વાસુંઠ અને બે રૂપિયા ભાર મરી, એ બધે મસાલે વાટી એકઠે કરો. પછી આ મસાલે ઉપરની કેરીઓમાં છેડે થેડે ભરી તેને સૂતરથી લપેટવી. પછી ઉપરની બરણીમાંથી કેરીઓનું કાઢી નાખેલું પાણી તેમાં પાછું રેડી દઈ તેમાં ઉપરની કેરીઓ મૂકવી, અને તે બરણીનું ઢાંકણું ઢાંકી, તેના ઉપર લુગડાને કકડે બાંધી, તેના ઉપર માટીથી લિપી લેવું. પછી આ બરણી દરરોજ તડકામાં રાખતા જવી, અને તેને રેજ તળે ઉપર હલાવવી. પછી તેમાંનું પાણી સૂકાઈ જઈ કેરી કેરી પડે એટલે અથાણું ખાવાના કામમાં લેવું. બીજો પ્રકાર, ૫ શેર કાચી કેરી. આ શેર મીઠું. ૨ શેર કાચી કેરીઓ છેલીને બા કાબુલી ચણા. છીણી નાખી કરેલ ગોળે. ૨ રૂ. ભાર એલચી. ૩ રૂ. ભાર કલેછે. વા શેર છોલેલી બદામ. ૦ શેર બેદાણા. oો શેર આદુ. Oા શેર છોલેલું લસણ. ૬ માસા નારંગીની છાલને સૂ ૦ શેર નારંગીને ગર. કવી ખાંડી, તેને કરેલે ભૂકે૫ રૂ. ભાર મરી. ૪ બાટલીઓ અંગુર (લીલી ૦ શેર સરસિયું. દ્રાક્ષને) સરકે. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૧ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ન શેર મીઠું, ૫ રૂ. ભાર મીઠું': ૫ રૂ. ભાર કુંદનાનાનાં પાનાં. પાંચ શેર કાચી કેરીએ છેલી તેના એ ફાડના દાખડા કરવા; અને તેમાંની ગેાટલીઓ કાઢી નાખી તેમાં પાણા શેર મીઠું' ભરવું; પછી એ કેરીઓને એક બરણીમાં ભરી, તેને ઢાંકી દઇ, પાંચ દિવસ સુધી રાખી મૂકી તેને દરરાજ હલાવતા જવુ, એટલે કેરીઓને મીઠાનુ પાણી લાગી નરમ થશે. પાંચ દિવસ પછી કેરીઓ કાઢી લેઈ કકડાથી લુછી નાખી કારી કરવી, અને તેને સૂકાઈ જાય ત્યાં સુધી છાંયડામાં વા ખાતી રહેવા દેવી. આ કેરીઆમાં કાંઇ ભિનાશના ભાગ રહ્યા હોય તે તેને ફરીથી સૂકવી છેક કારી કરવી. પછી કાચી કેરીઓ છેલીને છીણી નાખવી. પછી તેમાંની મશેર છીણના ગાળા કરી રાખવા. પછી પાંચ રૂપિયા ભાર કાબુલી ચણા, એ રૂપિયા ભાર એલચી, ત્રણ રૂપિયા ભાર લેાંજી, પાશેર છેલેલી બદામ, તેટલીજ સાફ ધેાયેલી બેદાણા દ્રાક્ષ, તેટલુ'જ છેલેલુ. લસણ, અચ્છેર લેલુ આદુ, પાશેર નારગીને ગર, નારગીની સૂકવેલી છ માસા છાલ ખાંડી તેના કરેલા ભૂકા, અને પાંચ રૂપિયા ભાર મરી, એ જણસા પાશેર સરસિયામાં સાંતળી ખાંડવી. પછી તેમાં પાશેર મીઠુ અને પાંચ રૂપિયા ભાર કુદનાનાં પાનાંના ખેમે' એ બે વાનાં નાખી તે બધા મસાલા ઉપરના છુંદાના ગાળામાં મેળવી, દરેક કેરીમાં ઘેાડા થોડા ભરવા, અને પછી કેરીઓને સૂતરના દોરાથી લખેટવી. પછી તેને અરણીમાં ભરી તેનુ મ્હાડું અધ કરી દેઇ તેને દરરોજ કેટલાક દિવસ સુધી તડકામાં મૂકતા જવી, એટલે અંદર ની કેરીઆ નરમ થશે. પછી ચાર ખાટલી અંગુરના ( લીલી દ્રા ૧ ખેમા—જે પદાર્થના ખેમા કરવાના હોય તેને પાટલા ઉપર મૂકી છરીથી છુદી કુદી છેક ઝીણું કરવું. For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૭૨) ક્ષના ) સરકામાં પાંચ રૂપિયા ભાર મીઠું નાખી તે આ કેરીઓના ઉપર રેડી દેવા, અને તે બરણીનુ એટલે અથાણું ઘણું સરસ થશે. મ્હાડુ બંધ કરી રાખવુ, ત્રીજો પ્રકાર. ૩ શેર જીણુ વગરની કેરીએ. ૨ ખાટલી અ‘ગુરી સરકે. પં રૂ. ભાર સરસિયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ કાચી કેરીએ. ના શેર આદુ. ૧ શેર મીઠું, ૧ ખાટલી અ'ગુરી સરકા. ૧ રૂ. ભાર કલોંજી. છા રૂ. ભાર મીઠું. ૨ રૂ. ભાર કુંદનાનાં પાનાં, ત્રણ શેર કેરીઓને એક શેર અંગુરના સરકામાં રાખી મૂકવી, અને તે અડધી પોચી થાય એટલે તેને તેમાંથી કાઢી લેવી. પછી તેને એ ખાટલી અંગુરના સરકામાં નાખી તેમાં એક રૂપિયા ભાર વાટેલી કલેાંજી, સાડાસાત રૂપિયા ભાર મીઠુ, પાંચ રૂપિયા ભાર સરસિયું અને કુંદનાનાં પાનાંના બે રૂપિયા. ભાર ખેમા, એ જણુસા નાખી તે રાખી મૂકવું, ને કેરીએ અથાય એટલે કાઢીને ખાવી. ટીપવાંસનાં ક્ણુગાનું અથાણું આજ રીતે થાયછે. ચોથા પ્રકાર. (ચાસણીદાર અથાણુ' ). ના શેર લસણ. ૧૨ શેર ગાળ. ૧૦ શેર શેરડીના સરકે. ૬ શેર ખાંડ. ૬ ખાટલી અગુરી સરકા. પાતળા છેડાંવાળી સેા કાચી કેરીઓની ઊભી ખએ ચીરિયે કરવી, અને અકેક ચીરીમાંથી ગેટલીએ કાઢી લેઇ બીજી ચીરીમાંની ગેટલી એમની એમ રહેવા દેવી. આ પ્રમાણે બધી કેરી For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૩) એની અકેકી ચીરીમાંથી ગોટલી કાઢી લેઈ તેને છીણી નાખવી, અને તેના છુંદામાં પણ શેર છોલેલું લસણ અને તેટલું જ છેલીને છીણેલું આદુ નાખવું. પછી એ મસાલે ગોટલીઓ કાઢી લીધેલી ચીરિયેમાં થોડે થોડે ભરી, તે ચીરી ગેટલીવાળી કેરીઓ પર બેસાડી, એક મોટી લાખોટેલી બરણીમાં બાર શેર ગેળમાંને એક થર અને તેના ઉપર કેરીઓને એક થર એ પ્રમાણે થર પર થર મૂકી, તે બરણીનું હેડું બંધ કરી દેઈ તેને બાર દિવસ સૂધી રહેવા દેવી. તેરમે દિવસે તે બરણીમાં એકશેર મીઠું નાખી, તેનું હેડું ફરીથી બંધ કરી દેઈ, તેને આઠ દિવસ સૂધી દરરોજ તડકામાં રાખતા જવી. નવમે દિવસે આ બરણીમાંથી કેરીઓ કાઢી લેઈ, શેરડીના દસ શેર સરકામાં નાખી, તે બરણનું મહેડું બંધ કરી દેઈ વીસ દિવસ સૂધી રહેવા દેવી. એકવીસમે દિવસે તે કેરીઓને કાઢી લેઈ છે બાટલી અંગુરી સરકામાં નાખવી. અંગુરી સરકો ન હોયતે શેરડીના બાર શેર સરકામાં છ શેર ખાંડ નાખી તેની સારી ચાસણી કરવી, ને તે ઉની ઉની હોય તે વખતે કેરીઓ પર રેડી દેઈ, તે બરણનું મહેડું બંધ કરી, તેને એક મહીના સૂધી તેમની તેમ રહેવા દેવી; એટલે અથાણું ઘણું સારું થશે. ૧૨. કાકડીનું અથાણું પહેલો પ્રકાર, ૧ શેર ચિકન કાકડી. ના શેર સરકે. - ૧ શેર સરકે. ૧ રૂ. ભાર મીઠું. - ૧ રૂ. ભાર કુદનાનાં પાનાં. ૬ માસા કર્યો છે. ૨ રૂ. ભાર મીઠું, વા સરસિયું. એક શેર ચિકન કાકડી છેલી તેના મોટા મોટા કડક કરી તેને બે રૂપિયા ભાર મીઠું પડવું, અને તેને છરીની અણીથી ૧૦ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૪) ચી તડકામાં સૂકવી એટલે તેમાંથી પાણી નિકળી જઈ તે જરા ચિમળાશે. પછી તેને એક શેર સરકામાં નાખી તેમાં એક રૂપિયા ભાર કુદનાનાં પાનને બે પિણાબે રૂપિયા ભાર મીઠું, છ માસા કેલેંજી અને અચ્છેર સરસિયું નાખી આ અથાણાને એક બરણીમાં નાખવું. પછી તેના ઉપર ઢાંકણું બેસાડી, તેને આશરે પાંચ દિવસ સૂધી તડકામાં રાખી અથાણું તૈયાર થાય એટલે ખાવું. બીજો પ્રકાર. ૧ શેર નાની કુમળી કાકડી. ૨ રૂ. ભાર મીઠું. ૬ માસા કોંજી. ૨ કાગદી લિંબુ. ૩ માસા રાઈ. ૧ રૂ. ભા૨ખાટા અનારના દાણ. ૬ માસા વરિયાળી. ૬ માસા અજમે. ૧ રૂ. ભાર ધાણું. ૧ માસો હળદર. ૪ રતી ભાર હિગ. ૨ માસા રાતાં ખાંડેલાં મરચાં. ૬ માસા ચૂંઠ. ૬ માસા પિપેર. ૨ રૂ. ભાર મીઠું. ૮ કાગદી લિંબુ - ૨ રૂ. ભાર સરસિયું. ૫ રૂ. ભાર કાગદી લિંબુને રસ. શેર ખાંડ. એક શેર નાની નાની કુમળી કાકડીઓને છોલી તેનાં દીટા તરફને ભાગ જરાક ચીરી ખાઈ જે. તે જે કડવી ન હોય તો તેને દીટાં સૂધી ઊભી ચીરી તેમાં બે રૂપિયા ભાર મીઠું ભરવું. પછી સોયની અણીથી તેને ટોચી, તેમાં મીઠું પસરે એટલે તેને છાંયડામાં રાખી, આશરે બે પહોર પછી તેને એક કકડામાં નાખી નિવવી, અને તેમાંનું પાણી બધું નિકળી જાય એટલે તેના ઉપર બે કાગદી લિંબુને રસ નિચાવી ચાળી રાખવી. પછી તેના ઉપર છ માસા કોંજી આખી નાખી તેના ઉપર ખાટા * પાન ૭૧ જુઓ. For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૫) અનાર (દાડમ) ના દાણું, ત્રણ માસા રાઈ, છ માસા વરિયાળી, તેટલેજ અજમે, એક રૂપિયા ભાર ધાણા, એક માસે હળદર, ચાર રતી ભાર હિંગ, બે માસા રાતાં ખાંડેલાં મરચાં, છ માસા સૂઠ, તેટલીજ પિપેર અને બે રૂપિયા ભાર મીઠું, એ બધી જણસે ઝીણું જૂદી જૂદી વાટી ભેગી કરવી, અને એ મસાલે ઉપરની કાકડીમાં છેડે થેડે ભરી તેને સૂતરથી લપેટી રાખવી. ઉપરની કાકડી ઉપર આઠ કાગદી લિંબુને રસ, અને બે રૂપિયા ભાર સરસિયું નાખી, આ અથાણુને એક બરણીમાં ભરવું, અને તેનું મહેડું બંધ કરી દે તેને ત્રણ દિવસ સૂધી તડકામાં મૂકવી. પછી તેનું વ્હાંડું ઉઘાડી અંદરના અથાણું પર કાગદી લિંબુને પાંચ રૂપિયા ભાર રસ, અથવા પાશેર સરકો અને પાશેર ખાંડની ચાસણી કરી રેડવી. પછી બરણીનું મહેડું પહેલાં પ્રમાણે બંધ કરી દેઈ એક અગર બે દિવસ સૂધી તેને તડકામાં રાખવી, એટલે અથાણું અથાઈ સારૂં થશે. ૧૩. કુંવારનું અથાણું. ૨ શેર કુંવારને ગર. રા શેર ચૂનાનું નીતરૂં પાણું. ૧ બાટલી અંગુરી સરકે. ૫ રૂ. ભાર મીઠું. કુંવારનો બશેર ગર પાણીમાં નાખી ચાર દિવસ સૂધી - ખી મૂકવે, અને તેમાંનું પાણી સાંજ સવાર બદલતાં જવું, એટલે તેમાંથી કડવાશ નિકળી જશે. પછી તેને પાણીમાંથી કાઢી લઈ, ચૂનાના અઢી શેર નીતરા પાણીમાં નાખી, ચાર પહેર સૂધી પલાળી રાખવો, અને તે પલળે એટલે તેને કાઢી લેઈ ચોખા પાણીથી ધોઈ નાખો. પછી તેમાં સાદું પાણી નાખી બાફી તે વાસણ એક તરફ ઢળતું મૂકવું એટલે ગરમાંથી બધું પાણી નિકળી જશે. પછી આ ગરના નાના નાના કકડા કરી, તેને એક બાટલી અંગુરના સરકામાં નાખવા, અને તેમાં પાંચ રૂપિયા ભાર મીઠું નાખી અથાણુને બરણીમાં ભરવું. For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૬) . આ અથાણું ગળ્યું કરવું હોય તે ઉપર પ્રમાણે સરકો ન નાખતાં, તે સરકામાં બશેર સાકર અગર ખાંડ નાખી તેની ચાસણી કરવી અને તે ચાસણીમાં કુંવારના ગરના ઉપર પ્રમાણે કકડા અને અઢી રૂપિયા ભાર મીઠું નાખી અથાણાને બરણીમાં ભરી રાખવું. ૧૪. ખજુરનું ચાસણુદાર અથાણું ૮ કાગદી લિંબુ. ૨ રૂ. ભાર મીઠું. ૧ શેર ખજુર. ૧ રૂ. ભાર તજ. ૬ માસા લવિંગ. ૧ રૂ. ભાર અજમે. ૧ રૂ. ભાર મરી. ૧ રૂ. ભાર પિપેર. ૧ રૂ. ભાર મીઠું, ના રૂ. ભાર અંગુરી સરકે. ૧ શેર ખાંડ. આઠ કાગદી લિબુને રસ કાઢી, તેમાં બે રૂપિયા ભાર મીઠું ભેળવી, તેમાં એક શેર સારૂં ખજુર નાખવું, અને તે પલળી નરમ થાય એટલે કાઢી લઈ તેમાંથી ઠળિયા કાઢી નાખવા. પછી તેને કકડાથી કરૂ કરી દરેક પશીના પેટામાં, એક રૂપિયા ભાર તજ, છ માસા લવિંગ, એક રૂપિયા ભાર અજમે, તેટલાં જ મરી, તેટલી જ પિપેર અને તેટલું જ મીઠું, આ જણસને બારિક વાટી કરેલે મસાલે થેડે થેડે ભરે, અને આ બધી પીશીઓને સૂતરથી લપેટી રાખવી. : દોઢ શેર અંગુરના સરકામાં એક શેર ખાંડ નાખી તેની ચાસણી કરવી, અને તેને એક બરણીમાં રેડી, તેમાં ઉપરની ખજુરની પીશીઓ નાખી, ચાસણી પી રહે એટલે અથાણું તૈયાર થયું ગણવું. ૧૫. ચિકેવાનું અથાણું. ૧ શેર લીલાં ચિકોત્રાં. ૧ શેર અંગુરી સરક. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૭ ) ૧ શેર અ‘ગુરી સરકા. ૧ શેર ખાંડ. Acharya Shri Kailassagarsuri Gyanmandir બાા શેર ખાંડ. ા રૂ. ભાર કુદને. એક શેર લીલાં ચિકેાત્રાં લઇ તેના નાના નાના કટકા કરી તેને ઉકાળવા; અને તેમાંનું પાણી કાઢી નાખી રહેવા દેવા. પછી એક શેર અંગુરી સરકા, પાણા શેર ખાંડ, અને એક રૂપિયા ભાર મીઠું, એના પાક કરી તેમાં ઉપરના કકડા નાખી દેવા, અને તેમાં ત્રણ રૂપિયા ભાર કુદનાને ઝીણા સમારી તેમાં નાખી ઉકળવા દેવું. પછી તે કુંદન કાઢી નાખી અથાણું બરણીમાં ભરી રાખવું. ૧૬. દ્રાક્ષનુ અથાણું, ૧ રૂ. ભાર મીઠું. ૧ શેર દ્રાક્ષ. ૬ માસા મીઠું. ત્રણ શેર અ'ગુરના સરકામાં એક શેર દ્રાક્ષ નાખી તેને એક રાત્રી પલાળી રાખવી, અને પછી તેને સવારે કાઢી લેઇ તે સરકામાં એક શેર ખાંડ અને છ માસા મીઠું નાખી તેની ચાસણી કરવી. ચાસણીના ઉભરા આવે એટલે તેમાં ઉપરની દ્રાક્ષ નાખી દેવી, અને તે આંગળીએ ચાંટવા લાગે એટલે નીચે ઉતારી લેઇ ટાઢું પડે એટલે અથાણું ખરણીમાં ભરી રાખવું. ૧૭. ભાંયકંદનું અથાણું. શેર આમલીનાં પાનાં. ૧ શેર ભેાંયક‘દ. ૧૫ રૂ. ભાર રાઇ. ૩ રૂ. ભાર મીઠું. ૧ શેર સરસિયુ. આમલીનાં પાશેર પાંદડાં અને એક શેર લાંચકના કકડા એક કલાઇવાળી તપેલીમાં નાખી તેમાં પાણી રેડી બાફવા. તે અફાઇ નરમ થાય એટલે ભાંયકદના કકડા કાઢી લેઇ આમલીનાં પાંદડાંવાળુ પાણી ફે'કી દેવું. પછી આ કકડાને છેલી નાખી તે ટાઢા પડે એટલે પેાણાએ રૂપિયા ભાર રાઇ અને ત્રણ રૂપિયા For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૮) ભાર મીઠું, એ બે ભેગાં વાટીને તેમાં ચાળવાં. પછી તે કડા એક ચિનાઇ બરણીમાં ભરી કેટલાક દિવસ સૂધી રહેવા દેવા, એટલે તેને ખટાશ લાગશે. પછી આ અથાણામાં એક શેર સરસિયુ· નાખી ખાવુ. ૧ શેર સુધીના કકડા. ૧ રૂ. ભાર તજ. ૧ રૂ. ભાર મીઠું. ૬ માસા મીઠુ, ૧૮. દુધીનું અથાણું. ૫ રૂ. ભાર દ્રાક્ષ. ૬ માસા લિવગ. ૧ શેર સરકે.. ૧૫ શેર સરકા. ૧ શેર ખાંડ. દુધીને છેલી તેમાંનાં બિયાં કાઢી નાખી તેના ચાખડા કકડા કરી, તેમાંથી એક શેર કકડા લેવા. પછી તેને છરીની અણીથી ટાચી, પાંચ રૂપિયા ભાર દ્રાક્ષ, અને છ માસા લિવગના ભૂકા તે દરેક કકડાપર નાખી, એક કકડાપર બીજો કકડા એસાડવા, અને આ એ કકડાને એક રૂપિયા ભાર તજના લાંબા લાંખા અને પાતળા કકડા કરી, તેનાથી ટાંચી નેડી દેવા. એવી રીતે બધા કકડા તૈયાર થાય એટલે એક શેર સરકામાં એક રૂપિયા ભાર મીઠું નાખી તેમાં તે કકડા નાખી આઠ દિવસ સૂધી દરરોજ તડકામાં રાખતા જવુ: પછી તે પલળી નરમ થાય એટલે તેને કાઢી લેઇ, ખીજા દાઢ શેર સરકામાં છ માસા મીઠુ અને એક શેર ખાંડ નાખી, તેની સારી ચાસણી કરી, તેમાં ઉપરના કકડા નાખી દેવા; પછી તે જરાક નરમ થાય એટલે આ અથાણું બરણીમાં ભરી રાખી,તેને એક બે દિવસ તડકામાં રાખી અથાણુ' ખાવુ. ૧૯. લસણનું અથાણું. ગા રૂ. ભાર સાસ્’ઠે. ગા રૂ. ભાર પિપર. For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૯) ૩ રૂ. ભાર પિપળામૂળ. ૩ રૂ. ભાર મરી. ૧ રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર કલેંજી. ૧ રૂ. ભાર કેકણી મીઠું. ૭ રૂ. ભાર રાઈ. ૧ શેર લીલું લસણ. ૧ રૂ. ભાર લાહોરી મીઠું ૨ શેર આદુ. -(સિંધવ). ના શેર સરસિયું. ૧ રૂ. ભાર વરાગડું મીઠું. સાડાત્રણ રૂપિયા ભાર સત્વાસ્થ્ય, તેટલી જ પિપર, તેટલાંજ મરી, તેટલાંજ પિપળામૂળ, તેટલીજ કોંજી, સાત રૂપિયા ભાર રાઈ, એક રૂપિયા ભાર મીઠું, તેટલું જ લાહોરી મીઠું, (સિંધવ), તેટલું જ કેકનું મીઠું અને તેટલું જ વરાગડું મીઠું, એ બધું એકઠું કરી ખાંડી કપડછાણ કરી મસાલે તૈયાર કરે. પછી તેમાં એક શેર લીલું લસણ અને તેટલું જ છેલેલું આદું, એના નાના નાના કકડા કરી નાખવા. પછી એક લાખોટેલી બરણીમાં પણ શેર મીઠું નાખી, તેમાં ઉપરના કકડા મસાલા સહ નાખી દેવા, અને તે બરણીને બરાબર ઢાંકી દેઈ, તેનું મહેડું લુગડાના કકડાથી બાંધી દેવું. પછી એ બરણીને જમીનમાં દાટી તેના ઉપર પાંચ દિવસ (રાત્રિ દિવસ) દેવતા પાથરવો એટલે અથાણું તૈયાર થશે. છ દિવસે તે બરણ બહાર કાઢીને અથાણું ખાવામાં લેવું. આ અથાણુની લિંબુ જેવડી ગોળીઓ કરી શિયાળાના દિવસે માં દરરોજ જમતા પહેલાં ખાવાથી ઘણો ફાયદો થાય છે. ૨૦. વેગણુનું અથાણું પહેલો પ્રકાર, ૧ શેર કુમળાં વેગણુ. ૧ રૂ. ભાર લસણ, ૨ રૂ. ભાર આદુ. ૬ માસા વરિયાળી. ૬ માસા કલેજી. ૨ માસા મીઠું. ના શેર અંગુરી સરકે. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૦) એક શેર કુમળાં વગર બિયાનાં નાનાં વેગણું છોલી, તેની બબ્બે ચીરિ કરી, તેમાંને છેડે થેડે ગર કાઢી નાખ. ૫છી એક રૂપિયા ભાર લસણ, અને બે રૂપિયા ભાર આદુ, એના ઝીણા ઝીણા કકડા કરી તે, છ માસા વાટેલી વરિયાળી, તેટલી જ વાટેલી કોંછ અને બે રૂપિયા ભાર મીઠું, એ બધાને મસાલે ભેગા કરી, ઉપરનાં વેગણની બબે ચીરિયામાં ભરિ, તેને વાંસની સળીઓ લગાડી સૂતરથી વિટાળવી. એ પ્રમાણે બધાં વેગણ તૈયાર થાય એટલે તેને દેઢ શેર અંગુરના સરકામાં નાખી તે પોચાં પડે એટલે અથાણું તૈયાર થયું સમજવું. કેરીઓના દિવસ હોય તે કેરીઓ છલી વાટી, ઉપર લખેલા મસાલામાં ભેળવી, તે મસાલે વેગણમાં ભર એટલે અથાણું ઘણું સરસ થશે. જે પ્રકાર. (ચાસણુદાર અથાણું). ૧ શેર કુમળાં વેગણુ. ૫ રૂ. ભાર દ્રાક્ષ. ૧ રૂ. ભાર તજ. ૩ માસા લવિંગ. ૬ માસા મીઠું. ૨ શેર સરકે. ૨ શેર સરકે. ૧ શેર ખાંડ. ઉપર પ્રમાણે એક શેર વેગણ છોલી, તેની દીટાં સૂધી ચચ્ચાર ચીરિ કરવી; અને પાંચ રૂપિયા ભાર દ્રાક્ષ, એક રૂપિયા ભાર તજ, ત્રણ માસા લવિંગ અને છ માસા મીઠું, એ જણસે વાટી તેને મસાલો ઉપરનાં વેગણમાં થોડે થોડે ભરી, તેને સૂતરથી લપેટી રાખવાં. એ પ્રમાણે બધાં વેગણ તૈયાર થાય એટલે તેને બશેર સરકામાં નાખી એકવીસ દિવસ સૂધી દરરોજ તડકામાં મૂકવાં, એટલે તે પિચાં પડશે. પછી બીજા બશેર સરકામાં એક શેર ખાંડ નાખી, તેની સારી ચાસણી કરી, તેમાં ઉપરનાં વેગણ સરકામાંથી કાઢી લેઈ નાખવાં. આ અથા For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૧) ણાને ચાર દિવસ સુધી દરરોજ તડકામાં મૂક્યા પછી ખાવામાં લેવું. (યૂનાની રીતનાં અથાણું). ૨૧. કાગદી લિંબુનું અથાણું પહેલે પ્રકાર. ર શેર કાગદી લિબુ. ૧૦ રૂ. ભાર મીઠું. ૪૩. ભાર સિંધવ. ૬ માસા ખાંડેલાં રાતાં મરચાં. ૬ માસા રાઈ. ૩ માસા જીરૂં. ૩ માસા સૂંઠ. ૨ કાગદી લિંબુ. બશેર કાગદી લિંબુની ચચ્ચાર ચીરિ કરી તેમાં દસ રૂપિયા ભાર મીઠું નાખવું. પછી તેને એક બરણીમાં ભરી, બરણને સાત દિવસ સૂધી એમને એમ રહેવા દેવી. પછી તે ચરિને એક કકડાથી લુછી નાખી, તેમાં ચાર રૂપિયા ભાર સિંધવ, છમાસા ખાંડેલાં રાતાં મરચાં, તેટલી જ રાઈ, ત્રણ માસા જીરું અને તેટલી જ સૂંઠ, એટલી ચીજો જુદી જુદી વાટી, ભેગી કરી નાખી દેવી. પછી એ અથાણાને એક બરણીમાં ભરી, તેના ઉપર બે કાગદી લિબુને રસ નિચાવી, તેને એક અગર બે દિવસ તડકામાં રાખી મૂક્યા પછી અથાણું ખાવાના ઉપયોગમાં લેવું. બીજે પ્રકાર ૨ શેર કાગદી લિબુ. ૧૦ રૂ. ભાર મીઠું ૨ કાગદી લિબુ. ૫ રૂ. ભાર સરકે. ૫ રૂ. ભાર મીઠું. ૬ માસા મરીને ભૂકે. . બશેર કાગદી લિંબુ પથરાપર ગુંદી પિચાં કરવાં. પછી તેને એક બરણીમાં ઘાલી, તેમાં દસ રૂપિયા ભાર મીઠું નાખી, ઘણીવાર સુધી હલાવી હલાવ કરી, બે અગર ત્રણ દિવસ એમને એમ ૧૧ For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૮૨ ) રહેવા દેવાં. પછી તેમાંથી જે પાણી છૂટે તે કાઢી નાંખવુ. પછી તેને કકડાથી લુછી સાફ કેારાં કરી, તેને એક બરણીમાં નાખી, તેના ઉપર એ લિ‘બુના રસ નિચાવવેા. તેમજ પાંચ રૂપિયા ભાર સરકા, તેટલું જ વાટેલુ મીઠું, અને છ માસા મરીના ભૂકા, એ તેમાં નાખવાં, અને બે દિવસ સુધી તડકામાં રાખ્યા પછી તૈયાર થયે અથાણું ખાવામાં લેવું. ત્રીજો પ્રકાર. ૨ શેર કાગદી લિ‘મુ. ૨ રૂ. ભાર મરી. ૬ માસા પિપેર. ૩ માસા જીરૂ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ રૂ. ભાર મીઠું. ૬ માસા મરી. ૧ માસા હિંગ, ૨ રૂ. ભાર મીઠું. ૨ કાગદી લિજી. એક શેર કાગદી લિજીને એક ખરણીમાં ઘાલી, તેના ઉપર પાંચ રૂપિયા ભાર મીઠું અને બે રૂપિયા ભાર મરી વાટીને નાખવાં. પછી બરણીને ઘણી વખત હુલાવ હુલાવ કરી, ચાર દિવસ સૂધી રહેવા દેવી. પછી અદરનાં લિખુ કાઢી લઇ, કકડાથી લુછી તડકામાં મૂકવાં. કેટલીક વાર પછી લિ`બુ કેારાં થાય એટલે ઉપરની અરણીને પાણીથી સાફ ધેાઇ નાખી તેમાં નાખવાં. પછી છ માસા મરી, તેટલીજ પિપેર, એક માસા હિંગ, ત્રણ માસા જીરૂં અને એ રૂપિયા ભાર મીઠું, એને હૃદુ જૂદુ વાટી ભેગું કરી, બરણીમાંનાં લિખુપર નાખી દેવુ.... તેમજ તેના ઉપર એ કાગદી લિજીના રસ નિચાવી, બરણીને ઘણી વખત હુલાવ હલાવ કર્યા પછી, કકડાથી તેનુ મ્હાં બાંધી લેવું. આ અથાણું ઘણા દિવસ રાખી ખાધુ' હાયતા તેથી ખાધેલ પાચન થાયછે. For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૮૩) ૨૨. કેરીનુ' અથાણું, ૨ શેર કાચી કેરીએ. ૧ રૂ. ભાર લસણ. ૨ રૂ. ભાર કલેાંજી. ૨૦ રૂ. ભાર સરસિયુ ૧ શેર કાચી કેરી. ૧૦ કાગદી લિ’મુ. ૫ રૂ. ભાર આદુ. ૫ રૂ. ભાર કુંદના. ૨ રૂ. ભાર મીઠુ: અશેર કાચી કેરીને છેાલી નાખી, દીઠાં સૂધી ચીરી અંદરથી ગાટલીઓ કાઢી નાખવી. પછી તેને દસ રૂપિયાભાર મીઠામાં ચાળી, તડકામાં ઢળતી મૂકવી એટલે તેમાંથી પાણી છૂટશે ને નિતરી જશે. પછી તે પાણી કાઢી નાખી કેરીઓને ચેાળી તેમાંનુ પાણી પણ ફેકી દેવું. પછી દસ કાગદી લિજીના રસ, વીસ રૂપિયા ભાર સરકા, છેલીને ઝીણી કરચા કરેલું આદું નાગરવેલના પાનના ખેમે પાંચ રૂપિયા ભાર કુદનાના ખેમે, એક રૂપિયા ભાર છેાલીને ઝીણી કરચા કરેલું લસણ, બે રૂપિયા ભાર વાટેલુ મીઠું અને છ માસા ખાંડેલાં રાતાં મરચાં, એટલી જણસા ભેગી કરી, તે એક બરણીમાં નાખવી. પછી એ અરણીનુ મ્હાં આંધી લેઇ તેને ત્રણ દિવસ સુધી તડકામાં મૂકવી. પછી તેને વચ્ચે વચ્ચે તડકામાં મૂકતા જવી એટલે અથાણુ ખગડશે નહીં. બીજો પ્રકાર. • Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ રૂ. મીઠું. ૨૦ રૂ. ભાર્ સરકા. ૧૦ નાગરવેલનાં પાન. ૧ રૂ. ભાર લસણ, ૬ માસા ખાંડેલાં રાતાં મરચાં. ૫ રૂ. ભાર મીઠું, પ ર્. ભાર આદું. ૧૦ રૂ. ભાર મુક્તર સરકે ( સરકાના અર્ક ). ૨ રૂ. ભાર મીઠું. For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) બશેર કાચી કેરીઓને છોલી તેની દીટાં સૂધી ઊભી ચીરિચે કરવી. પછી તેને પાંચ રૂપિયા ભાર મીઠું લગાડી, તડકામાં મૂકી, બે પહાર સૂધી રહેવા દેવી. પછી તેમાંનું પાણી કાઢી નાખી કકડાથી લુછી નાખી કોરી કરવી. પછી એક રૂપિયા ભાર છેલીને ઝીણી કરચે કરેલું લસણ, પાંચ રૂપિયા ભાર છોલીને ઝીણી કરચે કરેલું આદુ, અને બે રૂપિયા ભાર કલજીને ઝીણે ભૂકે, એટલી જણસો ભેગી કરી, કેરીઓમાં તે મસાલે ભરી તેને દેરાથી બાંધવી. પછી તેને એક બરણીમાં ભરી, તેના ઉપર દસ રૂપિયા ભાર સરકાને અર્ક, વીસ રૂપિયા ભાર સરસિયું, અને બે રૂપિયા ભાર વાટેલું મીઠું, એટલી ચીને ભેગી કરી નાખી દેવી. પછી એ બરણીનું ઑડું કકડાથી બાંધી લેઈ તેને ત્રણ દિવસ સૂધી તડકામાં રાખી મૂકવી. (ઈગ્રેજી રીતનાં) 24919i. (Pickles ). ૨૩. કેરીનું અથાણું. ૧૦૦ કાચી કેરી. ૧ પિડ સિંધવ. ( White salt). ૫ શેર લીલાં મરચાં. ૫ શેર લસણ. ૫ શેર આદું. પશેર રાઈ ૦ શેર દળેલી હળદર. ૧ શેર ખાંડ. ૧ શેર સિંધવ. ૨ પાઈન્ટ વિલાયતી તેલ. ૫ બાટલી સરક. (Salad Oil ) | (Vinegar) ૫ રૂ. ભાર મરી. ૦૧ શેર મીઠું. સે કાચી કેરીઓને છેલી તેની દીટાં સૂધી બબ્બે ફાડ કરી તેમાંની ગેટલીઓ કાઢી નાખવી. પછી તેમાં સવા શેર સિંધવ ભરી તેને માટલામાં ઘાલી અથાવા દેવી. પછી પાંચ શેર લીલાં For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૫) મરચાં, તેટલું જ ફેલેલું લસણ, તેટલું જ છેલેલું આદુ, તેટલીજ રાઈ અચ્છર દળેલી હળદર, એક શેર ખાંડ અને એક શેર સિંધવ, એટલી જણસો ખાંડી એકઠી કરવી. પછી બે પાઈન્ટ વિલાયતી તેલ ( Salad Oil ) ગરમ કરી ઉપરના મસાલામાં નાખી, તે મસાલે કેરીઓમાં થોડો ડે ભરી, તેને દેરાથી બાંધી રાખવી. વળી પાંચ બાટલીઓ સરકો લઈ, તેમાં પાશેર મીઠું અને પાંચ રૂપિયા ભાર મરી નાખી એકસાન કરી તે સરકે પેલી કેરીઓ ઉપર રેડ. પછી તે કેરીઓ એક મેટી બરણીમાં ભરી, તેનું મહેડું કકડાથી બંધ કરી, બરણી વીસ દહાડા સૂધી તડકામાં મૂકી, કેરીઓ અથાય એટલે ખાવાના કામમાં લેવી. ૨૪. લિંબુનું અથાણું. ૧૦૦ કાગદી લિંબુ ૧ શેર સિંધવ. ૧૫ કાગદી લિબુ ૫ રૂ. ભાર અંગ્રેજી બાટલીનું મીઠું. ૧૦ રૂ. ચીનીકબાલા. ૧ શેર આદું. (Tail pepper) ૧ શેર લસણ. ૧ શેર લીલાં મરચાં. સો કાગદી લિંબુની દીટાં સૂધી ચચ્ચાર ચીરિ કરવી. પછી તેમાં સવા શેર સિંધવ ભેળવી તેને ત્રણ દિવસ સૂધી અથાવા દેવાં. એથે દિવસે પંદર કાગદી લિંબુ રસ, પાંચ રૂપિયા ભાર અંગ્રેજી બાટલીનું મીઠું, દસ રૂપિયા ભાર ચીનીકબાલા, એક શેર છેલેલું લસણ, એ બધાને એકઠું ખાંડી ઉપરનાં લિંબુમાં થોડું થોડું ભરી બરણીમાં તેને ભરી રાખવાં, અથવા એક શેર છોલીને કકડા કરેલું આદુ, તેટલાં જ ઊભાં ચરેલાં લીલાં મરચાં, અડધે શેર સિધવ, એક શેર ખાંડ અને અડધો શેર દળેલી હળદર, એ બધું એકઠું કરવું. પછી બે બાટલી વિલાયતી તેલ ઉભું કરી તેમાં ઉપરને મસાલે એકઠા કરી તે લિબુમાં છેડે થેડે ભરી તેને બરણીમાં ભરી રાખવાં. For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૬) ૨૫. વેજીટેબલ પિકલ. (Vegetable Pickle). ભાજી પાલાનાં અથાણુ. નાના પ્રકારના ભાજીપાલાને ચે કરી તેમાં સુમાર પ્રમાણે સરક, મીઠું અને પાણી નાખી બાફો. તે બફાય એટલે તેને નિચોવી નાખી તડકામાં સૂકવો. પછી તેમાં ઉપર પ્રમાણે મસાલે નાખવે, અને તેલ તથા રાઈનો વઘાર કરી તેના ઉપર રેડી દઈ તે બરણીમાં ભરી મૂકો. For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૭) ૨. ચટણીઓ. મદ્રાસી રીતની. ૧. બિરિયાની ચટણું. પહેલે પ્રકાર ત્રણ રૂપિયા ભાર છોલેલું આદું, તેટલાજ શેકેલા ચણા, દેઢ રૂપિયા ભાર છોલેલું લસણ, તેટલેજ કુદને, સાડા સાત રૂપિયા ભાર કે પરૂં, છ રૂપિયા ભાર ખસખસ, અને બે રૂપિયા ભાર ધાણા, એ જણસો જુદી જુદી વાટીને એકઠી કરી તેમાં છ રૂપિયા બાર ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલાં ચાળીસ લીલાં મરચાં, અને છ રૂપિયા ભાર મીઠું મેળવવું. પછી તેમાં નવા રૂપિયા ભાર તર સાથેનું મેળું દહીં નાખી ચટણી બનાવવી. તેમાં દસ કાગદી લિંબુને રસ મેળવી તે પુલાવ વગેરે પદાર્થની સાથે ખાવી. બીજો પ્રકાર, ત્રણ રૂપિયા ભાર કુદને, તેટલી જ ખસખસ, ચાર રૂપિયા ભાર કે પરૂં, ત્રણ માસા આદું, તેટલું જ લસણ અને અરાઢ લીલાં મરચાં, એ સર્વ જણસ જૂદી જૂદી વાટીને એકઠી કરી તેમાં બે રૂપિયા ભાર મીઠું મેળવવું. પછી આ ચટણમાં એક કાગદી લિંબુનો રસ ભેળવી હલાવીને પીરસવી. ૨. કોથમીરની ચટણી”. છ રૂપિયા ભાર કોથમીર, દેઢ રૂપિયા ભાર કોપરું, અને ૧ મિસ્ત્રી સ્વથ (મદ્રાણી). For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૮) તેટલીજ ખસખસ, એ બધુ એકઠુ· વાટી તેની ચટણીમાં બે રૂપિયા ભાર મીઠું અને ચાર કાગદી લિંબુના રસ નાખવા. ૩. આટ્ટાની ચટણી'. છ રૂપિયા ભાર છોલેલું આદુ, એક રૂપિયા ભાર દને, સાત રૂપિયા ભાર કે।થમીર, અબ્બે રૂપિયા ભાર લીલાં મરચાં, કોપરૂ’ અને ખસખસ, દોઢ રૂપિયા ભાર મીઠુ અને તેટલાજ કાંદા, એ સર્વ જસા એકઠી કરી ઝીણી વાટવી, અને તેમાં દ્રાક્ષના અગર શેરડીના સરકા અગર ચણાના એસ આ ત્રણમાંના ગમે તે એક ખાટા પદાર્થ સુમાર પ્રમાણે નાખવે, અને ચટણી તૈયાર કરવી. ૪. મીઠા લ‘અડાની ચટણી. એ રૂપિયા ભાર મીઠા લિખડાનાં પાંદડાં, એક રૂપિયા ભાર છોલેલું આદુ, એકેક રૂપિયા ભાર કોપરૂ', ખસખસ અને કાંદા, છ માસા છેલેલુ લસણ, અને અરાઢ લીલાં મરચાં, એ સર્વે જણુસા એકઠી વાટવી. પછી આ ચટણીમાં ત્રણ રૂપિયા ભાર મીઠું અને કાગદી લિંબુના રસ અથવા દ્રાક્ષનો સરકે અગર ખાટા દાડમના રસ, એ ત્રણ પૈકી એક પદાર્થ એક રૂપિયા ભાર નાખી તે ચટણી તૈયાર કરવી. ૫. આમળાની ચટણી પહેલા પ્રકાર. પદ્મર આમળાં શેકી તેમાંથી ઠળિયા કાઢી નાખવા. પછી ૧ ની વયજી ( મદ્રાસÎ ). ૨ રિવા≠ યહ ( મદ્રાસી ). ર્ નઢિાય યહ ( મદ્રાર્સ ). For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૯) એક રૂષિયા ભાર કોથમીર, તેટલુજ કપરૂ, બે રૂપિયા ભાર મીઠું, છ માસા છેલેલુ' લસણ, તેટલાજ કાંદા અને ખાર લીલાં મરચાં, એ જણસે એકઠી કરી વાટવી. પછી તેમાં ઉપરના ત્રણ ખાટા પદાર્થમાંથી એક સુમાર પ્રમાણે નાખી ચટણી અનાવવી. મીજો પ્રકાર. આર મગર 'દર આમળાં શેકી તેમાંથી ઠળિયા કાઢી નાખતા. પછી મે રૂપિયા ભાર મીઠું', એક રૂપિયા ભાર કેાથમીર, છ માસા કુંદના, ત્રણ માસા કેાપરૂ, અને તેટલીજ ખસખસ, એ સર્વે જણુસા એકઠી વાટી તેમાં ઉપરના ખાટા રસ પૈકી એક કૃષિયા ભાર રસ નાખી ચટણી બનાવી તૈયાર કરવી. ૬. આમળાં ને કાંડવેલની ચટણી', પદ્મર આમળાં શેકી તેમાંના ઠળિયા કાઢી નાખવા. પછી પ‘દર રૂપિયા ભાર કાંડવેલ ( હાડ સાંકળ ) એક કલાક સુધી પાણીમાં પલાળી તેને ખાવી; પછી તેનું પાણી કાઢી નાખી લુછીને કારી કરવી. ત્યાર બાદ એ બે પદાર્થ એકઠા કરી તેમાં ત્રણ રૂપિયા ભાર મીઠુ, પંદર લીલાં મરચાં, એ રૂપિયા ભાર કાપરૂ’, એક રૂપિયા ભાર કોથમીર, છ માસા ખસખસ, તેટલું જ છેલેલું લસણ અને તેટલાજ કાંદા, એ સર્વ જસે એકઠી કરી વાટવી. અને તેમાં ઉપરના રસ પૈકી ગમે તે એક રસ નાખી ચટણી બનાવવી. સદરહુ ચટણીમાં જોઇએ તેા બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયાભાર અડદની દાળ, ત્રણ માસા રાઇ, ચાર માસા સૂકાં ૧ નેત્રિરાય વેન્ટે શક્ સ્વયહ ( માર્સી ). ૧૨ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦) મરચાના કકડા અને મીઠા લિબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરે, અને ફરીથી તેને વાટીને ખાવી. ૭. આમળાં અને દાડમનાં ફૂલની ચટણી', દાડમનાં વિસ પૂલ તથા તેનું જેટલું વજન થાય તેટલાં આમળાં લાવવાં. પછી ચૂલા ઉપર એક વાસણ મૂકી, તેમાં ઉપરનાં ફૂલ નાખી ધીમે ધીમે હલાવવાં. પછી તે કાઢી લઈ તે વાસણમાં ઉપરનાં આમળાં નાખી તેને શેકી અંદરના ઠળિયા કાઢી નાખવા. પછી પૂલ અને આમળાં ભેગાં કરી, તેમાં પણચાર રૂપિયા ભાર મીઠું, એકવીસ લીલાં મરચાં, છ માસા મીઠા લિંબડાનાં પાંદડાં, એકેક રૂપિયા ભાર કપરું, કોથમીર, કુદને, અને છેલેલું આદું, છ માસા છોલેલું લસણ અને તેટલાજ કાંદા, એ સર્વ પદાર્થ ભેગા કરી વાટવા. પછી ચૂલા ઉપર પેણમાં છ રૂપિયા ભાર થી નાખી, તે કકડતાંજ તેમાં ઉપરની ચટણને સામાન નાખીને તળી કાઢ. ૮. ખાટાં કાચાં દાડમની ચટણી, સાતઆઠ કાચાં ખાટાં દાડમ લાવી, દરેક દાડમને ઉપરની તથા નીચેની બાજુને થોડોક ભાગ કાપી નાખવો. પછી તે દાડમ, અગિયાર લીલાં મરચાં, છ માસા કોથમીર, તેટલાજ કુંદને, દોઢ રૂપિયા ભાર છીણેલું કે પરૂ, બે રૂપિયા ભાર છોલેલું લસણ, છ માસા ખસખસ અને એક માસ છોલેલું આદું, આ સર્વ જણમાં એક કાગદી લિંબુનો રસ નાખી તેને બારિક વાટવી, અને આ ચટણીમાં બે રૂપિયા ભાર મીઠું અને ચટણ ઘટ્ટ રહે તે પ્રમાણે જોઈએ તેટલાં કાગદી લિંબુ નિચેની પિંડે કરી १ मादळं पुलिकायं शेरंद त्वयल (मद्रासी ). २ पुळि मादळं पिंजी चटणी. For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧) રાખવે. આ ચટણ આઠ દિવસ સૂધી સારી રહે છે, અને ત્રણ દિવસ પછી વધારે રૂચિકર લાગે છે. ૯ કોઠાંની ચટણી”. કઠાં ભાગી તેના ગરમાંથી બિયાં કાઢી નાખવાં, અને તે છ રૂપિયા ભાર ગર લઈ તેમાં દસ લીલાં મરચાં એક એક રૂપિયા ભાર કેથમીર, કુદને અને છોલેલું આદુ, છ માસા ખસખસ, તેટલાજ શેકેલા ચણા, એક રૂપિયા ભાર છીણેલું કપરું અને બે રૂપિયા ભાર છેલેલું લસણ, આ સર્વ જણસ એકઠી કરી તેમાં બે કાગદી લિબુને રસ નાખી બારિક વાટવી. પછી આ ચટણીમાં એક રૂપિયા ભાર મીઠું અને જોઈએ તે પ્રમાણે કાગદી લિંબુનો રસ મેળવી ઘટ્ટ ગળે કરી રાખી મૂકો. ટીપ–હરેક જાતની ચટણી કેટલાક દિવસ સૂધી ચાલે એવી ઈચ્છા થાય છે તેમાં પાણીને બદલે કાગદી લિંબુનો રસ નાખી વાટી રાખવી. - મૂળા, પડળ, અને વાળ એ ત્રણ જણ ઘણુંજ કુમની લાવી તે પૈકી ૫ડેલાં અને વાળ શેકી એ ત્રણ જણસે એકઠી કરવી. પછી ઉપર પ્રમાણે તેમાં સામાન મેળવી તેની ઉપર કહેલી રીત પ્રમાણે ચટણી બનાવવી. ૧૦. ચણાની દાળની ચટણું, પાંચ રૂપિયા ભાર ચણાના લોટમાં પાણી નાખી કાલવીને તેમાં એક કાગદી લિંબુનો રસ, ત્રણ માસા મીઠું અને ત્રણ માસા રાતાં ખાંડેલાં મરચાં મેળવવાં. પછી ચૂલા ઉપર પેણીમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, ત્રણ લીલાં અને વાલોળકી એ ની ઉપર १ विळांगाय चटणी. २ कडलै परुप्प तुवेल. For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરચાંના ઝીણું કકડા અને મીઠા લિબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી તેમાં ઉપર બતાવેલે લેટ નાખી હલાવી નીચે ઉતારે. ૧૧. તુવેરની દાળની ચટણી'. પહેલો પ્રકાર, ચાર રૂપિયા ભાર તુવેરની દાળ અને દસ સૂકાં મરચાં, આ બે જણસ ત્રણ રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં ચાર માસા મીઠું મેળવવું. પછી તેમાં થોડું પાણી મેળવી વાટીને તે ચટણી ભાત સાથે ખાવી. બીજે પ્રકાર સામાન અને બનાવવાની રીત ઉપર પ્રમાણે જાણવી. માત્ર આ પ્રકારમાં સાડાચાર માસા આમલી નાખીને તે વાટવી. આ ચટણી ખાધાથી અરૂચિ જાય છે. ૧૨. અડદની દાળની ચટણી*. પહેલા પ્રકાર. સાડાચાર રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાંના કકડા, દેઢ રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં ચાર માસા મીઠું નાખવું. પછી આ ચટણ વાટી ભાતમાં નાખી ખાવી. આ પ્રમાણે પણ તુવેરની દાળની ચટણી કરે છે. १ तुवरं परुप्पु त्वयल ( मद्रासी). २ उळुतं परुप्पु साधा तुवेल (मद्रासी ). For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૩) બીજો પ્રકાર, ઉપર પ્રમાણે અડદની દાળ અને સૂકાં મરચાં ઘીમાં તળી, તેમાં કાગદી લિંબુને દેઢ રૂપિયા ભાર રસ, ચાર માસા મીઠું, મીઠા લિંબડાનાં દસ પાંદડાં અને બે રતી હિંગ નાખી ઝીણી વાટીને ચટણી કરવી. ત્રીજો પ્રકાર, છ રૂપિયા ભાર અડદની દાળને લોટ બાર રૂપિયા ભાર દહીંમાં મેળવી, તેમાં એક કાગદી લિંબુનો રસ, આઠ માસા મીઠું, અને એક રૂપિયા ભાર રાતાં ખાંડેલાં મરચાં નાખવાં. પછી બે રૂપિયા ભાર ઘીમાં ત્રણ માસા રાઈ, બે માસા જીરું, અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં તળી ઝીણું વાટી તે સઘળું ઉપરની ચટણીમાં મેળવવું. આ ચટણી રાત્રે જમતી વખતે ખાવી. ૧૩. મગની દાળની ચટણી'. પહેલો પ્રકાર, એક રૂપિયા ભાર ઘીમાં બે રતી હિંગ, બે રૂપિયાભાર મગની દાળ, અને દસ સૂકાં મરચાંના કકડા નાખી તળવાં. પછી તેમાં ચાર માસા મીઠું મેળવી ડું પાણી નાખી ચટણી વાટવી. બીજે પ્રકાર. સાડાચાર રૂપિયા ભાર મગની દાળ, અને વિસ સૂકાં. મરચાંના કકડા બે રૂપિયા ભાર ઘીમાં તળવા, અને તેમાં છ માસા આમલીનું પાણી, તેટલું જ મીઠું અને મીઠા લિબડાનાં દસ १ पच्चपयर त्वयल. For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪) પાંદડાં નાખી તેની ઝીણી ચટણી કરવી. આ ચટણી ટાઢા ભાતની સાથે ખાવી. ૧૪. કલથીની સાદી ચટણી', સાડાચાર રૂપિયા ભાર કલથી અને દસ સૂકાં મરચાં, એ રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં ત્રણ માસા મીઠું મેળવવું. પછી તેમાં ઘેાડુ' પાણી નાખી વાટીને ચટણી કરવી. આ ચટણી ટાઢા ભાતની સાથે ખાવી. જો પ્રકાર. આઠ રૂપિયા ભાર કલથી અને પાંચ સૂકાં મરચાં, એ એ જણસ એ રૂપિયા ભાર ઘીમાં તળી, તેમાં આઠ માસા આમલી અને પાંચ માસા મીઠું મેળવવુ: આ ચટણીથી ખાધેલા એસડના ગુણુ લાગતા નથી, પરં'તુ સ્ત્રીઓને અને નાનાં છેકરાંઓને લાભકત્તા છે. १ कोळ्ळु साधा चटणी. २ शेपंकिलंग तुवैय्यल. ૧૫. અળવીની ચટણી. પહેલા પ્રકાર—સાદી. છ રૂપિયા ભાર અળવી ખાફી તે ઉપરનાં છેતરાં કાઢી નાખવાં. પછી એ રૂપિયા ભાર અડદની દાળ અને ચાર સૂકાં મરચાંના કકડા એક રૂપિયા ભાર ઘીમાં તળી ઉપરની અળવીમાં નાખવા. તેમજ તેમાં ત્રણ માસા મીઠું અને થાડુક પાણી નાખી ચટણી વાટવી. For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર રામ મીઠું અને રાજાના કકડા નાખી (૫) બીજે પ્રકાર-ઘી નાખીને ઉપર પ્રમાણે અળવી બાફી તેના ઝીણું કકડા કરવા. પછી એક વાસણ ચૂલા ઉપર મૂકી તેમાં છ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડે એટલે તેમાં દસ સૂકાં મરચાંના કકડા, બે રૂપિયા ભાર અડદની દાળ અને ઉપરના અળવીના કકડા નાખી તળવા. પછી તેમાં ચાર માસ મીઠું અને તેટલી જ આમલી મેળવી, નિસા ઉપર કેરી ચટણી વાટવી. એ ચટણ વાત અને પિત્તને નાશ કરે છે. ૧૬. સૂરણની ચટણી'. પહેલો પ્રકાર–સાદી. ત્રણ રૂપિયા ભાર સૂરણ લેઈ પાણીમાં બાફી ઉપરનાં છેતરાં કાઢી નાખવાં. પછી દેઢ રૂપિયા ભાર અડદની દાળ અને ત્રણ સૂકા મરચાંના કકડા બે રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં ઉપરનું સૂરણ અને ત્રણ માસા મીઠું નાખી ઝીણી ચટણી વાટવી. આ ચટણી રાત્રે વાળુ કરતી વખતે ખાવી. બીજે પ્રકાર–આમલી નાખીને. સામાન અને કરવાની રીત ઉપર પ્રમાણેજ સમજવી, તથાપિ બાફવાને બદલે શેકવું. તેમજ આ ચટણીમાં ચાર માસા આમલી મેળવીને વાટવી. ત્રીજે પ્રકાર ઘી નાખીને. છ રૂપિયા ભાર સૂરણના ઝીણા કકડા કરવા. પછી છ રૂપિચા ભાર ઘીમાં બે રૂપિયા ભાર અડદની દાળ, પાંચ સૂકાં મરચાં, - ૧ ફળ શિશ્ચંગ ત્રણ (મદ્રાસી ). For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૬) મીઠા લિંબડાનાં દસ પાંદડાં અને સૂરણના કકડા તળી, તેમાં ચાર માસા આમલી અને તેટલું જ મીઠું મેળવી ચટણી કરી વાટવી. ૧૭. કેળાની ચટણી”. પહેલો પ્રકાર-સાદી. - ચાર અગર પાંચ કાચાં કેળાં લેઈ ચૂલામાં શેકવાં. પછી તેની છેલ કાઢી નાખી તેમાં બે રૂપિયા ભાર અડદની દાળ, અને ત્રણ સૂકાં મરચાં બે રૂપિયા ભાર ઘીમાં તળી નાખવાં. પછી તેમાં ચાર માસા મીઠું નાખી નિસા ઉપર વાટી ચટણી બનાવવી. બીજે પ્રકાર–આમલી નાખીને ઉપર પ્રમાણે કેળાં શેકી તેની છાલ કાઢી નાખી, તેમાં દેઢ રૂપિયા ભાર આમલી અને ત્રણ માસા મીઠું નાખવું. પછી એક રૂપિયા ભાર અદડની દાળ, અને પાંચ સૂકાં મરચાં, એને બે રૂપિયા ભાર ઘીમાં વઘાર કરી તેમાં નાખવાં. પછી એ ચટણી વાટી રાત્રે વાળુ કરતી વખતે ખાવી. આ ચટણી વાયુ ઉત્પન્ન કરનારી છે. ૧૮. કેળના ગાભાની ચટણી. પચાસ રૂપિયા ભાર કેળના ગાભાને ઝીણું ચીરી ખાંડણીમાં નાખી ખાંડ. પછી તેમાં પાણી નાખી લાકડીથી હલાવવું, અને તેમાંથી કચરે દેરા વગેરે કાઢી નાખવા. પછી તે નિચાવીને તેમાં એક રૂપિયા ભાર આમલી, આઠ માસા મીઠું અને છ માસા મેથીને ભૂકે મેળવે. પછી બે રૂપિયા १ वाळकाय त्वयल. २ वालतंड त्वलय. For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૭) ભાર ઘી, ત્રણ માસા રાઈ, અને બે માસા જીરૂં, એને વવાર કરી ચટણી ઉપર રેડીને એકઠું કરવું. ૧૯. કેળના ફૂલની ચટણી'. કેળનાં પૂલ સાફ કરી તેમાંનાં દાંડી તથા સફેદ પડ કાઢી નાખવાં. પછી સાફ કરેલાં પૂલમાંથી સાડાબાર રૂપિયા ભાર પૂલ લઈ ઝીણું સમારી તેમાં ત્રણ માસમાં મીઠું મેળવવું. પછી તેને ખાડણીમાં નાખી ફૂટવાં. પછી કાઢી લઈ તેમાં પાણી નાખી દેવાં. પછી તે નિચેવી કાઢી એક થાળીમાં પાથરી દઈ ડી વાર સૂધી રાખી મૂકવાં. પછી તેમાં ત્રણ રૂપિયા ભાર મીઠું મેળવીને, બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાં, એને વઘાર કરી તેના ઉપર રેડ. પછી આ ચટણી નિસા ઉપર ડું પાણી નાખી વાટવી. આ ચટણી ખાધાથી આમને નાશ થાય છે. આજે પ્રકાર-આમલી નાખીને. સામાન અને કરવાની રીત ઉપર પ્રમાણે જાણવી. માત્ર વઘારમાં બે રતી હિંગ નાખવી. તેમજ પા ચટણી વાટતા પહેલાં તેમાં એક રૂપિયા ભાર આમલીનું પાણી મેળવવું. રાત્રે વાળું કરતી વખતે એ ચટણી ખાવી. ૨૦. કાચી આમલીમાં કેળના મૂળના ગડા નાખી કરવાની ચટણી, બાર રૂપિયા ભાર કાચી આમલી લાવી તેમાં દસ લીલાં મરચાં, એક માસ દળેલી હળદર, અને છ માસા મીઠું મેળવી, છે વા વા (મદ્રાસી ). २ पुळियकायं वाळकड्यं शेरंद पचडी (मद्रासी). For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( *૮ ) વાટવી. પછી કેળના ઝાડના મૂળના ગડા અગર કેળના થ`ભની અંદરના વચલા ભાગના કકડા કરી ખાંડી પાણી નાખી ધાઇ નાખવા, અને તે નિચાવી કાઢી, તેમાંથી સુમાર પ્રમાણે લઈ ઉપરની ચટણીમાં મેળવવુા. પછી એ રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, બે માસા જીરૂ અને પાંચ સૂકાં મરચાંના કકડાને તેમાં વઘાર દેઇ તે ચટણી ફરીથી વાટવી. આ ચટણી એક અઠવાડિયુ સારી રહે છે. આ ચટણી ખાધાથી શરદી થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧. કેળાની ચટણી'. પાંચ પાકાં કેળાં છેાલા નાખી તેનાં પીતાં કરી રાખવાં. પછી એક રૂપિયા ભાર આમલીના પાણીમાં છ માસા મીઠું અને એક માસેા દળેલી હળદર મેળવી તે પાણી ઉપરના પીતાંમાં નાખવું, અને લાગલાજ તેના ઉપર બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, અને એ માસા જીરૂ, એનેા વઘાર કરી રેડવા અને હલાવી નાખવુ; એટલે ચટણી તૈયાર થાયછે. ૨૨. કાચી આમલીની ચટણી'. ખાર રૂપિયા ભાર કાચી આમલી લાવી તેમાં આઠ માસા મીઠું· નાખવુ. તેમજ તેમાં એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી રેડી દેઇ ચટણી વાટવી. ', ૨૩. પાકેલી નવી આમલીની ચટણી. ત્રણ રૂપિયા ભાર આમલી નિસા ઉપર મૂકી તેમાં ચાર ૧ વાઢવ્વ∞ સ્વયન (મદ્રાât ). ૨ પુષિં વિના લય ( માât ). ३ साधारण मान पुळी त्वयल ( मद्रासी ). - For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માસા મીઠું નાખવું અને બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, એક રૂપિયા ભાર અડદની દાળ, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી તેના ઉપર રેડી ચટણ વાટવી. પછી તેમાં બે કાગદી લિબુ નિચોવવાં. ૨૪. કોથમીરની ચટણુ'. ચાર રૂપિયા ભાર કોથમીરમાં દોઢ રૂપિયા ભાર આમલી, ચાર માસા મીઠું અને એક માસ દળેલી હળદર મેળવી સઘળું નિસા ઉપર મૂકવું. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર રેડી ચટણી વાટવી. આ ચટણી એક દિવસ રહે છે. ૨૫. આમલીના વઘારવાળાં લીલાં મરચાંની ચટણી, ત્રણ રૂપિયા ભાર લીલાં મરચાં દટા સૂધી ઊભાં ચીરી તેમાં ચાર માસા મીઠું અને એક માસ હળદર ભરી મૂકી છાંડવાં. પછી ચૂલા ઉપર પેણીમાં બે રૂપિયા ભાર ઘી નાખી તે કકડતાં તેમાં બે રૂપિયા ભાર રાઈ એક માસ જીરું અને એક માસ મેથી નાખી વઘાર થતાં જ તેમાં ઉપરનાં મરચાં નાખી હલાવવાં. પછી તે ઉપર એક રૂપિયા ભાર આમલીનું પાણી અને આઠ માસા સમારેલી કેથમીર નાખી ઢાંકી દેવું. થેડી વાર પછી તે કાઢી ફરીથી હલાવી મરચાં ચઢી તૈયાર થાય એટલે ઉતારી લેવાં. ૧ વોત્તમ વય (મદ્રાસ ). २ पच्च मुळघायं पुळियं शेरंद त्वयल (मद्रासी ). For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) ૨૬. પાકાં કોઠાંની ચટણી’. ચાર અગર પાંચ પાકાં કઠાં ભાગી, તેના ગરમાં આઠ માસા મીઠું અને ત્રણ માસા મેથીને લેટ ભેળવી, તે સઘળું નિસા ઉપર મૂકવું. પછી તેમાં એક રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ એક માસે જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર રેડી સઘળું વાટી નાખી ચટણી બનાવવી. ૨૭. કાચાં કોઠાંની ચટણી. પાંચ કાચાં કેઠાં શેકી તેમાં ગર કાઢી તે ગરમાં આઠ માસા મીઠું, બાર લીલાં મરચાં, મીઠા લિંબડાનાં દસ પાંદડાં અને ને આઠ માસા કોથમીર નાખી ચટણું વાટવી. પછી આ ચટણમાં બે રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ અને એક માસ જીરૂં, એને વઘાર કરી હલાવીને ખાવી, અથવા કોઠાંના ગર શિવાય બાકીની સર્વ જણસ બે રૂપિયા ભાર ઘીમાં તળી ગરમાં મેળવી ચટણી વાટવી. આ ચટણ ખાધાથી ચક્કર આવતા હોય તે બંધ પડે છે. ૨૮. તુરિયાની ચટણી. પહેલો પ્રકાર, બે તુરિયાને છોલી નાખી તેના એકેક તસુ જેવડા કકડા કરવા. પછી ચૂલા ઉપર પેણમાં એક રૂપિયા ભાર ઘી નાખી, તે કકડતાં જ તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ, પાંચ સૂકાં મરચાંના કકડા અને બે ચેખા ભાર હિંગ નાખી, તેના વઘારમાં ઉપરના શાકના કકડા નાખી દેવા અને તેમાં આઠ માસા મીઠું ૧ વિઝાં પૐ વયર(મદ્રાસી ). ૨વિવાઅવર (માહી).. રેવિંગ રાયણ (મકાઈ). For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) નાખી, ડીવાર હલાવ્યા કરી, પછીથી તેના ઉપર કંઈ હાંકી દેવું. તે કકડા તેના પિતાના પાણીથી ચઢે એટલે ફરીથી હલાવી નિસા ઉપર મૂકી તેની ચટણી વાટવી. બીજે પ્રકાર–આમલી નાખીને. ઉપર પ્રમાણે તુરિયાંના કકડા કરી કરેલા વઘારમાં નાખી તેના ઉપર કઈ ઢાંકી દઈ ચઢવા દેવા. પછી તેને નિસા ઉપર મૂકી તેમાં છ માસા આમલી અને આઠ માસા મીઠું નાખી ઝીણી ચટણી વાટવી. વઘારમાં અડદની દાળને બદલે બે માસા રાઈ નાખવી. ૨૯ કાકડીની ચટણી’. પહેલો પ્રકાર. બે નાની કાકડીને છોલી નાખી તેને કકડા કરવા. પછી ચૂલા ઉપર પણ મૂકી, તેમાં બે રૂપિયા ભાર ઘી પૂરી, તે કકડતાંજ તેમાં છ રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાંના કકડા નાખી, તેને વઘાર થતાં જ તેમાં ઉપરના કકડા નાખી હલાવી ઢાંકી દેવા. કકડા સેજ ચઢે એટલે નિસા ઉપર મૂકી તેમાં આઠ માસા મીઠું નાખી ચટણ વાટવી. આ ચટણી ખાધાથી પિત્ત બેસે છે. બીજો પ્રકાર–આમલી નાખીને. ઉપર પ્રમાણે કાકડીના કકડા કરી નિશા ઉપર મૂકવા. પછી તેમાં છ રૂપિયા ભાર આમલીમાંથી ચિચુડા કાઢી નાખી તે આમલી અને આઠ માસા મીઠું નાખવું. પછી આ કકડા ઉપર બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાંના કકડા, એને વઘાર રેડી ચટણી વાટવી. विळ्ळरिकाय स्वयल. For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ત્રીજો પ્રકાર કાચી આમલી નાખીને. દસ કાકડી છેલી નાખી તેનાં ઊભાં ચીરિયાં કરવાં. પછી પચીસ રૂપિયા ભાર કાચી આમલી નિસા ઉપર ફૂટી નાખી તેમાં બે રૂપિયા ભાર મીઠું નાખવું અને તરતજ કડછી તપાવી તેમાં એક રૂપિયા ભાર ઘી નાખી, તે તપતાં વાર તેમાં બે માસા રાઈ, એક માસો જીરૂં, એક માસે દળેલી હળદર અને પાંચ સૂકાં મરચાંના કકડા નાખી તે વઘાર ચટણ ઉપર રેડી બારિક વાટવી. આ ચટણી સાથે પેલા કાકડીના કકડા ખાવા. ૩૦. લીલા કોપરાની ચટણી'. પહલે પ્રકાર–સાદી. એક લીલું નાળિયેર ભાગી તેમાંનું કપરું કાઢી બારિક વાટવું, અને તેમાં છ માસા મીઠું નાખવું. પછી બે રૂપિયા ભાર ઘી, છ રૂપિયા ભાર અડદની દાળ અને એક રૂપિયા ભાર સૂકાં મરચાંના કકડા, એને વઘાર કરી કોપરા ઉપર રેડી ચટણી વાટવી. આ ચટણી ઉના ભાત સાથે ખાવી. બીજો પ્રકાર-આમલી નાખીને. ' ઉપર પ્રમાણે લીલું નાળિયેર વાટી તેમાં છ માસા મીઠું અને તેટલી જ આમલી નાખવી. પછી બે રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ, એક માસ જીરું અને મીઠા લિબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી ઉપરની ચટણમાં રેડી તે વાટી નાખવી. ૩૧. સૂકા કપરામાં આમલી નાખીને કરેલી ચટણું, સૂકા કોપરાની બે કાચલીના ઝીણા કકડા કરી તેને એક રૂપિ૧ તૈયે વય (મદ્રાસ). २ तेंगायुं नेयु पुळियु शेरंद त्वयल (मद्रासी). . For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૩). ચા ભાર ઘીમાં મેળવી કે સાંતળી કાઢી નિસા ઉપર મૂકવા. પછી તેમાં બે રૂપિયા ભાર મીઠું અને એક રૂપિયા ભાર આમલી નાખવી. પછી એક રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને ત્રણ સૂકાં મરચાંના કકડા, એનો વઘાર કરી તે કકડા ઉપર રેડી ચટણ વાટવી. આ ચટણી ત્રણ દિવસ સૂધી સારી રહે છે. ૩૨. કાચી કેરીની ચટણી, - દસ કેરીને છેલી અંદરના ગોટલા કાઢી નાખી તેના ઝીણા કડા કરવા. પછી બે રૂપિયા ભાર ઘી અગર તેલ, બે માસા રાઈ, એક માસો જીરૂ, પાંચ સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી તેમાં ઉપરના કકડા નાખી સારી રીતે હલાવવા. પછી તેને નિસા ઉપર મૂકી, તેમાં એક રૂપિયા ભાર મીઠું નાખી ચટણ વાટવી. . ૩૩. નારંગીની ચટણી, બે અગર ત્રણ નારંગી છાલ સુદ્ધાં બારિક સમારી, તેના કકડા ઘીમાં તળી કાઢી, તેમાં એક માસ દળેલી હળદર અને છ માસા મીઠું નાખી હલાવવા. પછી તેમાં છ માસા ઘી, બે માસા રાઈ અને એક માસ જીરૂં, એને વઘાર કર અને ચટણ હલાવી ખાવામાં લેવી. ૩૪. કાંડવેલની ચટણી, પહેલો પ્રકારછ રૂપિયા ભાર કુમળી કાંડવેલ લઈ તેના ઝીણા કડા કર- છપિયા ૨ માં જાય ત્યયહ (મદ્રાણી). ૧ કિરિટકા ઘટળી (મદ્રાસ). ૧ uિiટે ત્રયા (બારી). For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪). વા. પછી એક વાસણમાં બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાં નાખી, એને વઘાર થાય એટલે તેમાં ઉપરના કકડા નાખી દેવા. પછી એક રૂપિયા ભાર, મીઠું નાખી નિસા ઉપર ચટણી વાટવી. આ ચટણી ખાધાથી અજીર્ણ થયેલું હોય તેને નાશ થઈ જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે, અને શરીરમાં તેજ આવે છે. આજે પ્રકાર, ઉપર પ્રમાણે કાંડવેલના કકડા કરી બે રૂપિયા ભાર ઘીમાં - તળવા. પછી એક રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ, મીઠા લિંબડા નાં દસ પાંદડાં અને એક માસ દળેલી હળદર, એને વઘાર કરી સદર ચટણીમાં નાખીને તે વાટવી. આ ચટણી ટાઢા અન્ન સાથે ખવાય છે. ૩૫. ચિકા ખાઈના પાલાની ચટણુ'. છ રૂપિયા ભાર ચિકા ખાઈને પાસે બે રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, અને પાંચ સૂકાં મરચાં, એને વઘાર કરો. તેમજ તેમાં છ રૂપિયા ભાર મીઠું નાખી ચટણી નિસા ઉપર વાટવી. આ ચટણ ખાવાથી શરીરમાં તેજ આવે છે. ૩૬. પાસલીની ભાજીની ચટણી, ચોવીસ રૂપિયા ભાર પાસલીની ભાજીવણ ચાખી કરી તેમાં ત્રણ લીલાં મરચાં ઝીણાં સમારી નાખી બે રૂપિયા ભાર ધીમાં તળવી. પછી તે નિસા ઉપર મૂકી તેમાં એક રૂપિયા ભાર १ शिवका इलई त्वयल (मद्रासी ). ૨ વારાહી વિ જળ (મકાઈ). For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री महावार जन, आराधना करना આમલી, વીસ લીલાં મરચાં અને એક રૂપિયા ભાર મીઠું નાખી, તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી ચટણી વાટવી. ૩૭. આમલીનાં કુમળાં પાંદડાંની ચટણી'. આમલીનાં બાર રૂપિયા ભાર કુમળાં પાંદડાં લાવવાં. પછી એક વાસણમાં બે રૂપિયા ભાર ઘી અગર તેલ, ત્રણ માસા રાઈ, એક માસ જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી ઉપરનાં પાંદડાં તેમાં નાખવાં, અને તે હલાવી તેમાં છ માસા મીઠું નાખી નિસા ઉપર ચટણી વાટવી. ૩૮. નાના માટની ભાજીની ચટણી. બાર રૂપિયા ભાર નાના માટની ભાજી ચોખ્ખી કરી પાંચ વખત ધોવી. પછી એક વાસણમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી ઉપરની ભાજી નાખી હલાવી નિસા ઉપર મૂકવી. પછી તેમાં આઠ માસા મીઠું નાખી ચટણી વાટવી. ૩૯. કોકમની ચટણી. છ રૂપિયા ભાર સારાં કેકમ પચાસ વખત ઉના પાણીમાં ધઈ, છ રૂપિયા ભાર ગુલાબજળમાં બે કલાક સૂધી પલાળી રાખવાં. પછી તે નિસા ઉપર મૂકી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, એક માસો મેથી, મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી રેડે. પછી તેમાં છ માસા મીઠું નાખી ચટણી વાટવી. ૧ પુત્રી ર ટ (માતા). ૨ મૂત્રાશ ઘટી (મદ્રા). રે મમતુ-ટળા (માસ). ૧૪ For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) ૪૦. કડવા લિંબડાનાં કુમળાં પાંદડાંની ચટણી'. એકેક રૂપિયા ભાર આમલીનાં, કેઠીનાં, કાગદી લિબેણના તથા નારંગીના ઝાડનાં કુમળાં પાંદડાં અને આઠ રૂપિયા ભાર કડવા લિબડાનાં કુમળાં પાંદડાં, એ સર્વે એકઠાં કરી તેમાં બે રૂપિયા ભાર મીઠું અને એક રૂપિયા ભાર, અજમે નાખી ચટણી વાટવી. પછી તે બે દિવસ વા ખાતી રાખવી, ને પછી કાંજી અને ભાત સાથે ખાવી. આ ચટણ પાંચ દિવસ સુધી સારી રહે છે. (યુનાની રીતની). ૪૧. કેરીની ચટણી, ૫ શેર કાચી કેરી. ૫ રૂ. ભાર આદું. ૫ રૂ. ભાર મીઠું, ૬ માસા લવિગ. ૧ રૂ. ભાર મરી. ૧ રૂ. ભાર ધાણું. ૬ માસા જાયફળ. ૧ રૂ. ભાર તજ, ૬ રૂ. ભાર મુક્તર સરકે. ના શેર સાકર. (સરકાને અર્ક). પાંચ શેર કાચી કેરીઓને છેલી, તેને છીણી નાખવી. પછી તે છુંદામાંથી પાણી ન કાઢતાં તેમાં પાંચ રૂપિયા ભાર છલીને ઝીણી કરચે કરેલું આદું નાખવું. પછી પાંચ રૂપિયા ભાર મીઠું, છ માસા હિંગ, એક રૂપિયા ભાર મરી, તેટલાજ ધાણા, છ માસા જાયફળ અને એક રૂપિયા ભાર તજ, એ બધી જણસે જુદી જુદી વાટી ઉપરના છુંદામાં નાખવી. તેમજ તેમાં છ રૂપિયા ભાર સરકાને અર્ક અને અડધે શેર ખાંડ નાખી, પંદર ૧ દિવસ સુધી તડકામાં મૂકી, પછી ખાવાના ઉપગમાં લેવી. ૧ પિ શી (મદ્રાસી ). For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) (ઈગ્રેજી રીતની). ૪૨. કેરીની ચટણી, એક શેર છેલીને કકડા કરેલી કાચી કેરી, તેટલું જ લીલા નાળિયેરનું કે પરૂં, અડધે શેર લેલું લસણ અને તેટલું જ છેલેલું આદુ, એ બધી જણસોને કૂટી રાખવી. તેમજ પાશેર રાઈ અને તેટલાં જ મરી, એ બનેને પાશેર સરકામાં નાખી વાટવાં. તે જ પ્રમાણે એક શેર સૂકાં મરચાં, તેટલી જ ખાંડ, અડછે શેર મીઠું અને એક શેર દ્રાક્ષ તથા ઉપલી જણસ એકઠી કરી તેમાં છ શેર સરકો (Vinegar) મેળવો. પછી એ ચટણી એક મોટી બરણીમાં ભરી રાખવી. ૪૩. કુદનાની ચટણી. દોઢ શેર કુદને, અડધે શેર છોલેલું આદુ અને પાશેર છેલેલું લસણ, એટલાં વાનને વાટી નાખવાં. પછી તેમાં એક શેર ખાંડ, તેટલીજ બિયાં કાઢેલી દ્રાક્ષ, પાશેર સિધવ અને તેટલાંજ ખાંડેલાં રાતાં મરચાં નાખવાં. તેમજ એક શેર નવી આમલી એક શેર સરકામાંથી છેડે રહેવા દઈ બાકીનામાં ચોળી, તેમાંના કૂચા કાઢી નાખી, તેનું પાણી ઉપરની ચટણીમાં નાખવું. પછી તેમાં રહેવા દીધેલે સરકે નાખી બરણીમાં ઘાલી પછી તેને ઢાંકણું દેઈ વીસ દિવસ સુધી તડકામાં રાખ્યા પછી તેને , બાટલીમાં ભરી રાખવી. ૪૪. કાશ્મિરી ચટણી. એક શેર વિલાયતી રિંગણું (ટામેટે), તેટલી જ કેરી, તેટલાંજ વિલાયતી આલુ (Plums), તેટલાજ લીલાં મરચાં, અડધે શેર છેલેલું લસણ, તેટલું જ છેલેલું આદું અને તેટ For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) લીજ છોલેલી બદામ, એ બધી જણસે ખાંડી રાખવી. પછી તેમાં એક શેર ખાંડ, પાશેર મીઠું અને તેટલી જ રાઈને ભરડો નાખો. પછી આ ચટણીમાં બે પાઈન્ટ વિલાયતી તેલ અને એક બાટલી સરકે (Vinegar) નાખી તે ચટણીને બાટલીમાં ભરી રાખવી. For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) (મદ્રાસી રીતના). ૩. પાપડ. સવા શેર અડદની ઘેાયેલી દાળને લેટ પાણીમાં બાંધી પાંચ મિનિટ સૂધી એમને એમ રહેવા દેવો. પછી તે લોટમાં છ રૂપિયા ભાર ધેયેલું મીઠું, ત્રણ રૂપિયા ભાર જીરું અને ત્રણ રૂપિયા ભાર મરી એ બેને ભરડે, તથા ત્રણ માસા હિંગ ભેળવી, પાટલા ઉપર તેલ પાણુંને હાથ વખતે વખત લગાવી તે ખાંડવું. પછી એના લાંબા વાટા કરી તેનાં નાનાં નાનાં ગુલ્લાં કરી વણવાં. પછી તે પાપડને છેડે વખત રહેવા દેઈ ધીમાં અગર તેલમાં તળીને ખાવા; અથવા તે તડકામાં સૂકાયા પછી અંગારાપર મૂકી શેકીને ખાવા. લગ્નકાર્યમાં પાપડને ખાસ ઉપગ થાય છે. ૪. વડી. (મદ્રાસી રીતની) ૧. કેળાની વડી’. પિણાબશેર ને પાંચ રૂપિયા ભાર અડદની દાળ એક રાત્રી પાણીમાં પલાળી રાખી બીજે દિવસે વાટી નાખવી. વળી એક કોળું લાવી તેને છોલી નાખી અંદરનાં બિયાં કાઢી નાખવાં. પછી તેના નાના નાના કકડા કરી તેમાં વાટેલી દાળ મેળવવી. પછી તેમાં સુમાર પ્રમાણે રાતાં ખાંડેલાં મરચાં, જીરૂં, મરીને ભૂકે અને એક રૂપિઆ ભાર હીંગ મેળવી, તે સઘળું એકસાન , कल्यागे पुशनिक्काय वडघं ( मद्रासी). For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૦) કરી ચાદર ઉપર તેની વડીઓ પાડવી; અને તેને બે દિવસ તડકામાં સૂકવી ઘીમાં તળીને ખાવી. ૨. મેથીની. વડી'. પચીસ રૂપિયા ભાર મેથી પાણીમાં એક રાત્રી પલાળી રાખવી. પછી બીજે દિવસે તે કાઢી લઈ ખાંડી, તેમાં બે રૂપિયા ભાર જીરૂં, ત્રણ રૂપિયા ભાર લાલ ખાંડેલાં મરચાં, બે રૂપિયા ભાર મીઠું, એક મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં અને કાગદી લિંબુને જોઈએ તેટલો રસ, એ રકમો વાટીને મેળવવી. પછી તેની વડિયે પાડી તડકામાં સૂકવી ઘીમાં તળીને ખાવી. ૩. કોથમીરની વડી. કોથમીરની જુડીઓ લાવી તેમાંથી સારી કોથમીર ખી કરીને લેવી. પછી તે કોથમીર ફૂટી તેમાં સુમાર પ્રમાણે મરચાં અને મીઠું મેળવી તેની વડી પાડવી, અને તડકામાં સૂકવી ઘીમાં તળીને ખાવી. ૪. ચેખાના લોટની વડી. સવા શેર ચેખા પચીસ રૂપિયા ભાર છાશમાં પલાળી પંદર દિવસ સૂધી રાખી મૂકવા. પછી તેને પથ્થરના ખાડણિયામાં નાખી ખાંડવા. કોથમીરની પંદર જૂડીઓમાંથી સારી કોથમીર વિણ, ફૂટીને ઉપરના લોટમાં ભેળવી દેવી, અને બબ્બે રૂપિયા ભાર મીઠું, તલ અને ખાંડેલાં લાલ મરચાં ઉપરના લેટમાં ભેળવી દેઈ તેની. ૧ ચંદ વાઘ (મદ્રાસી ). ૨ વોત્તમ સ્ત્ર ૪ (ઘાસ). ३ अरशी माव वडधं ( मद्रासी For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૧) વડી પાડવી. પછી તેને તડકામાં સૂકવી રાખવી, અને જોઈએ ત્યારે ઘીમાં તળીને જમતી વખતે ખાવી. પ કોથમીર ને ચેખાની વડી', સવા શેર ડાંગર (સાલ) શેકી ખાંડી તેના ખા કરવા, અને તે પચીસ રૂપિયા ભાર છાશમાં એક રાત્રી પલાળી રાખવા. બીજે દિવસે કોથમીરની જુડીઓમાંથી સુમાર પ્રમાણે સારી શેખી કરેલી કોથમીર લઈ ઉપરના ચેખામાં ભેળવવી. તેમજ તેમાં સુમારપ્રમાણે મીઠું મરચું મેળવી તે બધું વાટવું; અને તેની ઉપર પ્રમાણે વડી પાડી ધીમાં અગર તેલમાં તળીને ખાવી. ૬. અરશી માવું વાળત શરદ વધ. ચેખાને સવા શેરલેટ પચીસ રૂપિયા ભાર દહીંમાં આગલી રાત્રે પલાળી મૂકો. બીજે દિવસે કેળનાં થંભમાંથી આખે ગરભ લાવી તેના પીતાં કરી ખાંડણીમાં ઘાલી ખાંડવાં; અને તેમાંથી પાણી નિચોવી કાઢવું. પછી તે ખાંડેલાં પીતાં દહીંમાં પલાળેલા લેટમાં મેળવી, સુમાર પ્રમાણે તેમાં મીઠું મરચું નાખી તેની વડી પાડવી. પછી તે વડિયે સૂકવી ઘીમાં અગર તેલમાં તળીને ખાવી. ૭. દુધીની વડી. બે અથવા ત્રણ દુધી લાવી તેને છોલી નાખવી. પછી તેના ઝીણા કકડા કરવા. પચીસ રૂપિયા ભાર અડદની દાળ પહેલી રાત્રીએ પાણીમાં પલાળી મૂકી બીજે દિવસે વાટી નાખવી. પછી આ દાળમાં ઉપરના દુધીના કકડા, તથા સુમાર પ્રમાણે મરચાં, १ वरूत निल्लु कोत्तिमल्ली शेरंद वडधे ( मद्रासी ). ૨ ૩ય વાઘ(મદ્રાસી ).. For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૨) મીઠું, જીરું અને હિંગ નાખી તેની વડી પાડવી. અને તે સૂકાયા પછી ઘીમાં અગર તેલમાં તળીને ખાવી. ૮. વાલના લાટની વડી'. પચીસ રૂપિયા ભાર વાલને લોટ અને તેટલે જ અડદને લોટ એક કરી, તેમાં સુમાર પ્રમાણે મીઠું મરચું નાખી પાણી નાખી પલાળો. પછી તેને ગુંદીને તેની વડી પાડવી, ને તે સૂકાયા પછી ઘીમાં તળીને ખાવી. ૯ પાપડીના લીલવાની વડી. પચીસ રૂપિયા ભાર પાપડીના લીલવા અડદની દાળમાં મેળવીને તેમાં પાણી નાખી પલાળી, તેની ઉપર પ્રમાણે વડી પાડી તળીને ખાવી. ૧૦. અડદની વડી. પચીસ રૂપિયા ભાર અડદની દાળ પાણીમાં આગલી રાત્રે પલાળી બીજે દિવસે તેને નિસા ઉપર વાટવી. પછી તેમાં સુમાર પ્રમાણે મીઠું મરચું, તથા ધોઈને સાફ કરેલા તલ મેળવી તેની વડી પાડવી. પછી તે બે દિવસ તડકામાં સૂકવી ઘીમાં તળીને ખાવી. १ मोच्चको? माविन वडघं (मद्रासी ). ૨ ચૈો ફg વરઘ (મદ્રાસી ). રે વરઘ (મદ્રાસી ). For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૩) ૫. સાર. (મદ્રાસી રીતના). ૧. મરીનો સાર'. પહેલો પ્રકાર આમલી નાખીને. ૪ રૂા. ભાર મરી. ૪૩. ભાર તુવેરની દાળ. ૨ મીઠા લીંબડાની. ૨ રૂ. ભાર ઘી. ડાંખળીઓ ૪ રૂ. ભાર આમલી. માં રૂ. ભાર મીઠું. ૩ માસા રાઈ. ૨ રૂ. ભાર ધી. ૪ સૂકાં મરચાં. ૧ માસે મેથી. ચાર રૂપિયા ભાર મરી ને તેટલી જ તુવેરની દાળ અને બે મીઠા લિંબડાની ડાંખળીનાં પાંદડાં, એ ત્રણ જણ બે રૂપિયા ભાર ઘીમાં તળી નિસા ઉપર વાટી તેને ઝીણે ભૂકો કરે. આ ભૂકે, દઢ રૂપિયા ભાર મીઠું, અને ચાર રૂપિયા ભાર આમલીનું પાણી એ ચાર શેર પાણીમાં નાખી, તે પાછું ચૂલા ઉપર ઉકળવા મૂકવું. સાર બળીને તૈયાર થાય એટલે તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, એક માસ મેથી, ચાર સૂકાં મરચાં, એને વઘાર દેવો. આ સારથી ખાવાની રૂચિ થાય છે. બીજે પ્રકાર. કાગદી લીંબુનો રસ નાખી કરેલ સાર. ૨ રૂ. ભાર તુવેરની દાળ. ૧ મૂઠી મીઠા લિબડાનાં પાંદડાં. ૧ રૂ. ભા૨ ઘી. ૩ માસા રાઈ (મદ્રાક્ષ). ૧ મિસ્ત્રી ૧૫ For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ કાગદી લિંબુ. ૨ રૂ. ભાર ઘી. ૧ માસેા મેથી. www.kobatirth.org ( ૧૧૪) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ માસા જીરૂ. ૪ સૂકાં મરચાં. ૨ રૂ. ભાર મરી. ૧ રૂ. ભાર મીઠું. બે રૂપિયા ભાર તુવેરની દાળ અને તેટલાંજ મરી દોઢ રૂપિયા ભાર ઘીમાં તળીને ત્રણ શેર પાણીમાં નાખી તે પાણી ચૂલા ઉપર મૂકવુ.... પછી તેમાં એક રૂપિયા ભાર મીઠું, ચાર કાગદી લિબુના રસ અને એક મૂડી મીઠા લિખડાનાં પાંદડાં નાખી નીચે સારા તાપ કરવા. સાર ઉકળીને તૈયાર થાય એટલે તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, એક માસે મેથી, બે માસા જીરૂ અને ચાર સૂકાં મરચાંના કકડા, એ સઘળાના વઘાર કરવા. ઉપરને સાર વધારે સ્વાદિષ્ટ કરવા હાય તે તેમાં સરગવાની શિંગાના નાના નાના કડકા અગર (કરવંઠી) કાઠાના ગર સાર ઉકળતી વખતે નાખવા. આ સાર કાનડી લેાકેા કરે છે. ત્રીજો પ્રકાર. ત્રણ રૂપિયા ભાર મરીના ભૂકે અને આઠ રૂપિયા ભાર તુવેરની દાળ ચાર શેર પાણીમાં નાખી, તે પાણી એક પહેાર સુધી ઉકાળવું. પછી તેમાં એક રૂપિયા ભાર આમલી તથા છ માસા મીઠું નાખી, એક રૂપિયા ભાર ઘી, એ માસા રાઈ, એક માસા જીરૂ, અને પાંચ સૂકાં મરચાંના કડકા, એનેા વધાર દેવેા. ચાયા પ્રકાર, મહારાષ્ટ્ર સાર. ત્રણ રૂપિયા ભાર મરી અને એ રૂપિયા ભાર તુવેરની દાળ For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૫) એક રૂપિયા ભાર ઘીમાં તળીને નિસા ઉપર વાટી તેને ભૂકે કર. આ ભૂકે અને એક રૂપિયા ભાર મીઠું, એ બે જણસે એક શેર પાણીમાં નાખી તે પાણી ચૂલા ઉપર મૂકવું. આસરે છે કલાક ઉકળ્યા પછી તેમાં આઠ રૂપિયા ભાર ચણું જૂદા બાફી નાખવા. પાંચ મિનિટ પછી તે સારને એક રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ, એક માસે જીરૂં, બે માસા ધાણા, બે રતી હિંગ અને મીઠા લિબડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર દેવો. ૨. ચિકા ખાઈ તથા મરીને સાર'. ૧૩. ભાર મરી. ૧ રૂ. ભાર તુવેરની દાળ. ૪ સૂકાં મરચાં. ૧ મીઠા લિંબડાની ડાંખળી.. ૬ રૂ. ભાર ચિકા ખાઈના પાંદડાં. ૨ રૂ. ભાર મીઠું. ૩ માસા રાઈ. ૨ રૂ. ભાર ઘી. ૨ માસા જીરૂં. ૧ માસે મેથી. એક રૂપિયા ભાર મરીને તેટલી જ તુવેરની દાળ, ચાર સૂકાં મરચાં અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં, એ ચાર જણસે વાટીને સવાછ શેર પાણીમાં નાખી તે પાણી ચૂલા ઉપર ઉકળવા મૂકવું. પછી તેમાં ચિકાબાઈના છ રૂપિયા ભાર પાંદડાં નાખી ત્રણ ઉભરા આવ્યા પછી તે સારમાં બે રૂપિયા ભાર મીઠું નાખવું. પછી બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું અને એક માસ મેથી. એને વઘાર દે, અને તે હલાવી પિરસવું. એ સારથી પિત્ત બેશી જાય છે. ૩. કેરીનાં આંબળયાંને મરી નાખી કરેલ સાર', ૬ રૂ. ભાર કેરીના આંબળિયાં. ૧ રૂ. ભાર મરી. ૫ સૂકાં મરચાં.. ૧ રૂ. ભાર અડદની દાળ. ૧ મિઝઘની (માલ ). ૨ માય બિઝપનીર (મદ્રાસ): For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૬) ૨ રૂ. ભાર થી. ૧ રૂ. ભાર મીઠું. ૨ રૂ. ભાર ઘી. ૩ માસા ઈ. ૧ માસે મેથી. ૧ માસે હિંગ. ૧ મીઠા લિંબડાની ડાંખળી. પાકપર આવેલી સે કેરીની સાખે લઈ, તેને છોલી નાખી દરેક કેરીનાં ચચ્ચાર ચીરિયાં કરી, તે તમામ ચીક્ષ્યિાંને તડકામાં સૂકવવાં, અગર એક દોરીમાં પિરવી પંદર દહાડા ટાંગી મૂકવાં. પછી તે કાઢી એક દિવસ તડકામાં મૂકી સૂકાયા પછી વાસણમાં ભરી મૂકવાં. પછી તે આંબોળિયાંમાંથી છ રૂપિયા ભાર લઈ તે ત્રણ શેર પાણીમાં પલાળવાં. બળિયાં પલળે એટલે પાણી સાથે ચૂલા ઉપર મૂકવાં. પછી એક રૂપિયા ભાર મરી, તેટલી જ અડદની દાળ, પાંચ સૂકાં મરચાંના કકડા, એ જણસે બે રૂપિયા ભાર ઘીમાં તળી, તેને ઝીણે ભૂકો કરી, તે ભૂકે અને દેઢ રૂપિયા ભાર મીઠું ઉપરના સારમાં નાખવાં. તે સારી પેઠે ઉકળે એટલે તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, , એક માસે મેથી, એક મારો હિંગ, મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર કરો. આ સારથી પિત્ત બેશી જાય છે. ૪. મહારાષ્ટ્ર કસંબ'. ૨૪ રૂ. ભાર આમલી. ૬ રૂ. ભાર ચણ. રા શેર વેગણ. ૬ માસા મેથીને ભૂકે. : ૧ રૂ. ભાર ચોખાનો લોટ. ૧ રૂ. ભાર મીઠું. ૨ માસા જીરૂં. ૨ રૂ. ભાર ઘી. ૫ સૂકાં મરચાં. - ૧ માસે હિંગ: ચાવીસ રૂપિયા ભાર આમલી પાંચ શેર પાણીમાં ચાળીને ૧ મદ્રાસી. For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૭) આમલીના કૂચા કાઢી નાખવા. પછી તે પાણીમાં છ રૂપિયા ભાર ચણુ અને અઢી શેર વેગણના કકડા નાખી તે ચૂલા ઉપર મૂકવું. ચણા અને વેગણના કકડા બફાય એટલે તેમાં છ માસા મેથીને ભૂકો, એક રૂપિયા ભાર ચોખાને ઝીણો લોટ, અને દેઢ રૂ પિયા ભાર મીઠું નાખી, ત્રણ ઉભરા આવ્યા પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, બે માસા જીરૂં, પાંચ સૂકાં મરચાંના કકડા, એક માસે હિંગ, એને વઘાર કરો. પછી તે કસબ હલાવીને પિરસ. રીય–ઉપરના બધા સારમાં કોથમીર નાખી હોય તે સ્વાદિષ્ટ થાય છે. (ત જાવરી ચાલના) સાર કરવાની રીત પ. ઓસામણુ”. ૧૨૫ રૂ. ભાર તુવેરની દાળ. ૧ રૂ. ભાર મરી. ૬ માસા સૂકાં મરચાં. ૩ રૂ. ભાર ન ગળ. ૯ રૂ. ભાર આમલી. ૩ રૂ. ભાર મીઠું. ૧ માસ હિંગ. ૩ રૂ. ભાર ઘી. ૧ માસો અડદની દાળ. ૪ માસા રાઈ. ૪ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૮ માસા કોથમીર. ૨ મીઠાં લિંબડાની ડાંખળીઓ. એકસો પચીસ રૂપિયા ભાર ચેખી કરેલી તુવેરની દાળ સાડાબાર શેર પાણીના આવરણમાં નાખી, તે બરાબર ચઢે અને એકસો પચીસ રૂપિયા ભાર ઓસામણ બાકી રહે એટલે વાસણ નીચે ઉતારવું. પછી એક રૂપિયા ભાર મરી અને છ માસા મરચાં, એ બે જણ ઘીમાં તળી નિસા ઉપર જુદી જુદી ૧ ટારે (મરાઠી), For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૮) ઝીણી વાટી ઉપરના ઓસામણમાં નાખવી. પછી ત્રણ રૂપિયા ભાર નો ગોળ ઓસામણમાં ઓગાળી, તેને ચૂલા ઉપર ઉકળવા મૂકવું. ઉકળતી વખતે તેમાં નવ રૂપિયા ભાર આમલી પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાળી, તેનું પાણી ઓસામણમાં રેડી, તેમાં ત્રણ રૂપિયા ભાર મીઠું અને એક માસે હિંગ નાખવી. બે ઉભરા આવે એટલે તે નીચે ઉતારી લેવું. પછી કડછી દેવતામાં તપાવી તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ, ચાર માસા રાઈ અને ચાર માસ મીઠા લિંબડાનાં પાંદડાં નાખવાં. અડદની દાળ લાલ થાય એટલે ઉપરના સારમાં તેને વઘાર કરે. પછી તેમાં આઠ માસા કેથમીર અને મીઠા લિંબડાની બે ડાંખળીઓ નાખી, ફરીથી સાર ચૂલા ઉપર મૂકી, એક ઉભરો આવે એટલે નીચે ઉતારી મૂકવે. આજે પ્રકાર ૧૨૫ રૂ. ભાર તુવેરની દાળ. ૬ માસા સૂકાં મરચાં. ૧ રૂ. ભાર મરી. ૪ માસા જીરૂં. ૪ માસા લસણ. ૪ માસા મીઠા લિમડાનાં પાંદડાં. છે રૂ. ભાર જૂની આમલી. ૩ રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર અડદની દાળ. ૮ માસા લસણ. ૪ માસા રાઈ. ૨ માસા જીરૂં. ૪ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૧ માસો હિંગ. ૮ માસા કોથમીર. એકસો પચીસ રૂપિયા ભાર ચેખી તુવેરની દાળ સાડાચાર શેર આધારણના પાણીમાં ઓરી, ઉપર પ્રમાણે એકસો પચીસ રૂપિયા ભાર ઓસામણ રહે એટલે ઉતારી લેવું. પછી છ માસા સૂકાં મરચાં અડધાં પડધાં શેકી નિસા ઉપર બારિક વાટી તે તથા એક રૂપિયા ભાર મરી અને ચાર માસા જીરૂં, એને નિસા ઉપર અદખરાં For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૧૯) કરી એસામણમાં નાખવાં. તેવીજ રીતે ચાર માસા લસણ અને તેટલાંજ મીઠા લિખડાનાં પાંદડાં ઓસામણમાં નાખવાં. પછી જૂની આમલી સવાછ રૂપિયા ભાર ( અને નવી હેાયતે સાડાસાત રૂપિયા ભાર ) લેઇ, પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાળી, તેમાંનું પાણી ઉપરના એસામણમાં રેડી દેવુ. પછી તેમાં ત્રણ રૂપિયા ભાર મીઠું નાખી નીચે સારો તાપ કરવા. એ ઉભરા આવે આવે એટલે તે નીચે ઉતારી લેવું; અને બીજી' વાસણ ચૂલા ઉ પર મૂકી, તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, તે તપે એટલે તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ, આઠ માસા ફૂટેલું લસણ નાખી તે લાલ થાય એટલે ચાર માસા રાઇ, બે માસા જીરૂ, ચાર માસા મીઠાં લિમડાનાં પાંદડાં અને એક માસા હિ'ગ, એ બધી જણુસા નાખી વઘાર ખરાખર થાય એટલે સાર તેમાં રેડી દેઇ, આઠ માસા કાથમીર તેમાં નાખી વાસણ નીચે ઉતારવું. ૬. મરીના સાર. ૪ માસા સૂકાં મરચાં. ૪ માસા જીરૂ. ૨ માસા મીઠા લિખડાનાં પાંદડાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir રા રૂ. ભાર મીઠું. ૧ રૂ. ભાર અડદની દાળ. ૪ માસા રાઈ. ૪ માસા મીઠા લિમ ાનાં પાંદડાં. ૮ માસા મરી. ૪ માસા લસણ. ૩ રૂ. ભાર આમલી. ૩ ૨. ભાર ધી. ૮ માસા લસણ. ૨ માસા જીરૂ. ૧ માસા હિંગ. ૮ માસા કેાથમીર. એકસેા પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાર માસા સૂકાં મરચાં અડધાંપડયાં શેકી ઝીણાં વાટી નાખી દેવાં. આઠ માસા For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) મરી અને ચાર માસા જીરૂં, એને નિસા ઉપર અદકચરાં વાટી, તે ઉપરના પાણીમાં ચાળી દેવાં. ચાર માસા લસણ અને બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં જરાક ફૂટી તે પણ તેમાં નાખી દેવાં. પછી ત્રણ રૂપિયા ભાર આમલી પચીસ રૂપિયા ભાર પાણીમાં ચોળી તેમાંનું પાણી ઉપરના સારમાં રેડી દેવું. પછી તેમાં અઢી રૂપિયા ભાર મીઠું નાખી, ચૂલા ઉપર મૂકી એકસરખું હલાવવું, અને એક ઉભરે આવે એટલે તે ઉતારી લેવું. પછી બીજું વાસણ ચૂલા ઉપર મૂકી, તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ અને આઠ માસા ફૂટેલું લસણ નાખી, તે લાલ થાય એટલે ચાર માસા રાઈ, ચાર માસ મીઠા લિંબડાનાં પાંદડાં અને એક માસો હિંગ, એટલી જણસ નાખી કડછીથી હલાવી, વઘાર ખરો થાય એટલે તેમાં ઉપરનો સાર રેડી દે; અને એક ઉભરો આવે એટલે તેમાં આઠ માસા કોથમીર નાખી વાસણ નીચે ઉતારવું. ૭. કલીનો સાર, ૧૫ . ભાર કલથી. ૪ માસા સૂકાં મરચાં. ૮ માસા જીરૂં. ૪ માસા જીરૂં. ૪ માસા લસણ. ૨ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૩ રૂ. ભાર આમલી. રા રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર અડદની દાળ. ૮ માસા લસણ. ૪ માસા રાઈ ૨ માસા જીરૂં. ૪ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૧ માસ હિંગ. ૮ માસા કોથમીર. સાડાપંદર રૂપિયા ભાર કલથીને શેકી ઝીણી વાટી નાખી તેને લેટ એકસો પચીસ રૂપિયા ભાર પાણીમાં કાલવવો. ચાર માસા સૂકાં મરચાં જરાક શેકી ઝીણાં વાટી ઉપરના પાણીમાં For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૧) ચળવાં. પછી આઠ માસા મરી અને ચાર માસા જીરૂં એનો ભરડે, જરા જરા ફૂટેલાં, ચાર માસા લસણ અને બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં એ સઘળી જણસે ઉપરના પાણીમાં એકસાન કરવી. ત્રણ રૂપિયા ભાર આમલી પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાળી, તેમાંનું પાણી ઉપરના સારમાં રેડી દેવું. પછી તેમાં અઢી રૂપિયા ભાર મીઠું નાખી સારનું વાસણ ચૂલા ઉપર મૂકવું. એક ઉભરો આવે એટલે વાસણ નીચે ઉતારી લેઈ બીજું વાસણ ચૂલા ઉપર મૂકી, તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, ઘી કકડે એટલે તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ અને આઠ માસા લસણ જરાક કૂટીને નાખી, તે લાલ થાય એટલે ચાર માસા રાઈ બે માસા જીરૂં, ચાર માસા મીઠા લિંબડાનાં પાંદડાં અને એક માસ હિંગ, એ સઘળી જણસો નાખી, વઘાર થાય એટલે ઉપરને સાર તે વઘારમાં રેડી દેઈ કડછીથી હલાવ; અને એક ઉભરો આવે એટલે તેમાં આઠ માસા કોથમીર નાખી વાસણ નીચે ઉતારવું. ૮. સાર–વેરાગી લેક કરે છે તે. દશ શેર તુવેરની દાળ.. ૧ રૂ. ભાર મરી. ૬ માસા સૂકાં મરચાં, ૪ માસા જીરૂં. ૮ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૨ માસા હિંગ. ૬ રૂ. ભાર આમલી. ૩ રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર ઘી. ૮ માસા રાઈ. ૪ માસા જીરૂં. ૪ માસા મીઠા લિંબડા૧૫ . ભાર કોથમીર, નાં પાંદડાં. ચેખી કરેલી સવાછ શેર તુવેરની દાળ પચીસ શેર પાણીમાં ચઢવા મૂકવી, તે ચઢયા પછી બાકી સાત શેર ને સાડીબત્રીસ રૂપિયા ભાર ઓસામણ બાકી રહે એટલે વાસણ નીચે ઉતારી ૧૬ For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) બે કલાક સૂધી તેમને તેમાં રહેવા દેવું. પછી એક પચીસ રૂપિયા ભાર દાળનું ઓસામણ એક બીજા વાસણમાં હળ-. વેથી રેડવું. એક રૂપિયા ભાર મરી, છ માસા સૂકા મરચાં અને ચાર માસા જીરૂં, એટલી ચીજો ઘીમાં તળી નિસા ઉપર જાડી વાટી ઉપરના ઓસામણમાં ચળવી. આઠ માસા મીઠા લિંબડાનાં પાંદડાં, બે માસા હિંગ અને છ રૂપિયા ભાર આમલી પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાળી તેનું પાણી અને ત્રણ માસા મીઠું ઉપરના ઓસામણમાં નાખવું, પાછી ઓસામણવાળું વાસણ ચૂલા ઉપર મૂકી નીચે સારે તાપ કરે, અને ચાર ઉભરા આવ્યા પછી કડછી તપાવી તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે. એટલે તેમાં આઠ માસા રાઈ, અને ચાર માસા મીઠા લિંબડાનાં પાંદડાં નાખી, વઘાર થાય એટલે ઉપરના સારમાં તે વઘાર કરે. પછી તેમાં દેઢ રૂપિયા ભાર કેથમીર નાખી વાસણ નીચે ઉતારવું. ૯. સિસાર, (કરી પાળતી વખતે લેવાને સાર.) ૪ માસા સૂકાં મરચાં. ૮ માસા મરી. ૪ માસા જીરૂં. ૪ માસા લસણ. ૨ માસા મીઠા લિંબ- ૧ રૂ. ભાર મીઠું. ડાનાં પાંદડાં. એકસો પચીસ રૂપિયા ભાર પાણીમાં ચાર માસા સૂકાં મરચાં અડધાપડધાં શેકી બારિક વાટીને ચેળવાં. આઠ માસા મરી અને ચાર માસા જીરૂ એને ભરડે, તથા ચાર માસા લસણ અને બે માસા મીઠા લિબડાનાં પાંદડાં એને જરાક ફૂટી તે, તથા દોઢ રૂપિયા ભાર મીઠું, એ સર્વ જણસે ઉપરના સારમાં ચળી ચૂલા ઉપર મૂકી એક ઉભરો આવે એટલે નીચે ઉતાર. For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૩) ૧૦. અથાણાની કેરીના ગોટલાને સાર, ૫ કેરીના ગોટલા. ૨ માસા લાલ મરચાં. ૪ માસા મરી. ૨ માસા જી. ૨ માસા લસણ. ૧ માસ મીઠા લિંબડાનાં પાંદડાં. ૧ રૂ. ભાર આમલી. ૬ માસા અગર એક રૂપિયા ભાર ના રૂ. ભાર ઘી. મીઠું. ૪ માસા લસણું. ૬ માસા અડદની દાળ.. ૧ માસ રૂ. ૨ માસા રાઈ. બે માસ હિંગ. ૨ માસા મીઠા લિમડાનાં પાંદડાં.. ૪ માસા કોથમીર. અથાણાની કેરીઓના પાંચ ગેટલા લઈ તેને એક કલાક સૂધી પાણીમાં પલાળી રાખવા. પછી તેને સ્વચ્છ ધોઈ તેનાં હેડાં ફાડવા માટે તેને જરાક ફૂટવા; પરંતુ અંદરની ગોટલીઓ કાઢી નાખવી નહીં. પછી એક વાસણમાં એકસો પચીસ રૂપિયા ભાર પાણી અને પાંચ ગેટલા નાખી તેને ચૂલા ઉપર મૂકવું. તેમાંનું નીમે પાણી બળી જાય એટલે વાસણ નીચે ઉતારી લઈ તેમાંનું પાણી ગાળી લેવું. બે માસા સૂકાં મરચાં અડધાપડધાં શેકી બારિક વાટી તે, ચાર માસા મરી અને બે માસા, જીરું એને ભરડે, બે માસા લસણ અને એક માસે મીઠા લિંબડાના પાંદડાં એ બન્ને વાનાં જરાક ફૂટીને તે, એક રૂપિયા ભાર આમલી સાઢાબાર રૂપિયા ભાર પાણીમાં ચાળી તેનું પાણી, એ સર્વ જણસે ઉપરના સારમાં નાખી દઈ, કેરીના ગોટલા મીઠું દીધેલા (ખારા. કરેલા)ોય તો છ માસા મીઠું તેમાં નાખવું નહીં તે એક રૂપિયા ભાર મીઠું તેમાં નાખવું. પછી તે સાર ચૂલા ઉપર મૂકી તેને એક ઉભરો આવે એટલે તે નીચે ઉતારી લઈ, બીજું વાસણ ચૂલા ઉપર મૂકવું, અને તેમાં દોઢ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કચરેલું લસણ નાખી, તે For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૪) લાલ થાય એટલે બે માસા રાઈ એક માસ જીરૂ, બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં અને અડધે મા હિંગ, એટલી જણસે તેમાં નાખી કડછીથી હલાવી, વઘાર તૈયાર થાય એટલે ઉપરને સાર તેમાં રેડી દે, અને તેને એક ઉભરો આવે એટલે તેમાં ચાર માસા કોથમીર નાખી વાસણ નીચે ઉતારવું. ૧૧. તિળવણીના મૂળનો સાર ૨ તિળવણના મૂળા ૨ માસા સૂકાં મરચાં. ૪ માસા જીરૂં. ૨ માસા જરૂ. ૨ માસા લસણ. ૪ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. ૧ાા રૂ. ભાર આમલી.. ૧ રૂ. ભાર મીઠું. ૪ માસા લસણુ. ૬ માસા અડદની દાળ ૧ માસે જીરૂં ૨ માસા રાઈ. ૧ રૂ. ભાર ઘી. ૨ માસ મીઠા લિંબડાનાં પાંદડાં. ૦ માસે હિંગ, ૪ માસા કોથમીર. તિળવણીના બે મૂળાને ધોઈ નાખી તેને એકસો પચીસ રૂપિયા ભાર પાણીમાં બાફવા મૂકવા. બફાઈને અડધું પાણી બળે એટલે વાસણ નીચે ઉતારવું, પછી બાકી રહેલા અડધા પાણીમાં બે માસા સૂકાં મરચાં જરાક શેકી બારિક વાટીને નાખવાં. ચાર માસા મરી, બે માસા જીરૂં, બે માસા કચરેલું લસણ, ચાર માસા મીઠા લિંબડાનાં પાંદડાં અને દોઢ રૂપિયા ભાર આમલી સાડાબાર રૂપિયા ભાર પાણીમાં ચાળી તેનું પાણી, એ સર્વ જણસો તે સારમાં નાખી વાસણ ચૂલા ઉપર મૂકવું. પછી તેમાં એક રૂપિયા ભાર મીઠું નાખી તેને હલાવી એક ઉભરે આવે એટલે તે નીચે ઉતારવું, ને ચૂલા ઉપર બીજું વાસણ મૂકી, તેમાં દેઢ રૂપિયા ભાર ઘી નાખી,તે કકડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કચરેલું લસણ નાખી, તે લાલ થાય એટલે બે માસા રાઈ, એક માસે જીરૂ, બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં અને અડધો For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માસે હિંગ, એટલી જણસ નાખી કડછીથી હલાવી, વઘાર થાય એટલે તેમાં ઉપરનો સાર રેડી દે. સારને એક ઉભરો આવતાં તેમાં ચાર માસા કોથમીર નાખી વાસણ નીચે ઉતારવું. ૧૨. ચિકા ખાઈનાં પાંદડાંનો સાર દે રૂ. ભાર ચિકા ખાઈનાં ૨ માસા સૂકાં મરચાં. પાંદડાં (પાલે). ૨ માસા જીરૂં. ૪૩. ભાર મરી. ૧ માસ મીઠા લિંબડાનાં ૨ માસા લસણ. પાંદડાં. ૧ રૂ. ભાર આમલી ૧ રૂ. ભાર ઘી. અને મીઠું (બને ૪ માસા લસણ. મળીને). ૧ માસે જીરૂં. ૬ માસા અડદની દાળ. છ માસે હિંગ. ૨ માસા રાઇ. ૪ માસા કોથમીર ૨ માસા મીઠા લિંબડાનાં પાંદડાં. સવાછ રૂપિયા ભાર ચિકા ખાઈનાં પાંદડાં (પાલા) ને એક પચીસ રૂપિયા ભાર પાણીમાં નાખી તેને ચૂલા ઉપર બાફવા સારૂ મૂકવાં. તે બફાઈને નીમે પાણી રહે એટલે નીચે ઉતારી તેમાં બે માસા સૂકાં મરચાં અડધાપડધાં શેકી બારિક વાટીને નાખવાં. ચાર માસા મરી, બે માસા જીરૂ, બે માસા કચરેલું લસણ, એક માસ મીઠા લિંબડાનાં પાંદડાં અને સવા રૂપિયા ભાર આમલી તથા મીઠું, એ સર્વ જણસે સારમાં નાખી, ચૂલા ઉપર મૂકી એક ઉભરો આવે એટલે તેને નીચે ઉતારવું. પછી બીજું વાસણ ચૂલા ઉપર મૂકવું અને તેમાં દેઢ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કચરેલું લસણ નાખી, તે લાલ થાય એટલે બે માસા રાઈ, એક માસ જીરૂં, બે માસા મીઠા લિંબડાનાં પાંદડાં For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૬) અને અડધે મા હિંગ, એટલી જણસ નાખી કડછીથી હલાવી, વઘાર ખરે થતાં જ તેમાં ઉપરને સાર રેડે. પછી તે સારને એક ઉભરો આવે એટલે તેમાં ચાર માસા કોથમીર નાખી નીચે ઉતારો. ૧૨. અગથિયાનાં પાંદડાંને સાર. ૧૨ા રૂ. ભાર અગથિયાનાં ૩૧ રૂ. ભાર ભાતનું એપાંદડાં. સામણ. ૪મા રૂ. ભાર કાંદા. - ૪ માસા જીરૂં. ૨ માસા સૂકાં મરચાં. ૪ માસા મરી. ૨ માસા જીરૂં. ૨ માસા લસણ. ૧ માસ મીઠા લિંબડાનાં ૧૪ માસા મીઠું અને આપાંદડાં. મલી (બને મળીને). ૧ રૂ. ભાર ઘી. ૬ માસા અડદની દાળ. ૪ માસા લસણ. ૨ માસા રાઈ. ૧ માસ જીરૂં. ૨ માસા મીઠા લિંબડાનાં ૪ ગુંજ હિંગ. પાંદડાં. ૪ માસા કોથમીર. સાડાબાર રૂપિયા ભાર અગથિયાનાં પાંદડાંને બશેર ને પિણાચદ રૂપિયા ભાર પાણી અને સવા એકત્રીસ રૂપિયા ભાર ભાતનું ઓસામણ, એ બને એકઠાં કરી તેમાં નાખવાં. પછી સાડાચાર રૂપિયા ભાર કાંદા અને આઠ માસા જીરૂં તેમાં નાખી ચૂલા ઉપર બાફવા મૂક્યાં. બફાઈને અડધું પાણી બળી જાય એટલે તે નીચે ઉતારી તેમાં બે માસા રાતાં મરચાં જરાક શેકી ઝીણું વાટીને તે તથા ચાર માસા મરી, બે માસા જીરૂં, બે માસા કચરેલું લસણ, એક માસ મીઠા લિંબડાનાં પાંદડાં અને વૈદ માસા આમલી અને મીઠું, એ સર્વ જણ ઉપરના પાણમાં નાખી હલાવવી. પછી તે વાસણ ચૂલા ઉપર મૂકી, તેમાં કેન્દ્ર For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૭) રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કચરેલુ લસણ નાખી, તે લાલ થાય એટલે એ માસા રાઈ, એક માસા જીરૂ, એ માસા મીઠા લિખડાનાં પાંદડાં અને ચાર ગુજા હિંગ, એ જણુસા નાખી કડછીથી હુલાવી, વઘાર થતાંજ તેમાં ઉપરના સાર રેડી દેવેા; અને ઉભરા આવવા લાગે એટલે તેમાં ચાર માસા કેાથમીર નાખી વાસણ નીચે ઉતારવું. મીજો પ્રકાર. ઉપર જણાવેલી આમલી અને મીઠુ· નાખ્યા પહેલાં ઉપર કહ્યા પ્રમાણે સર્વે જણુસા નાખી સાર તૈયાર કરવા. પછી તેમાં દોઢ રૂપિયા ભાર આમલી સાડાબાર રૂપિયા ભાર પાણીમાં ચાળી તેનુ' પાણી સારમાં રેડી તેમાં સવા રૂપિયા ભાર મીઠું નાખવું. પછી તેને ચૂલાપર મૂકી એક ઉભરા આવે એટલે વાસણ નીચે ઉતારી લેવુ', અને એક બીજું વાસણ ચૂલાપર મૂકવું; અને તેમાં દોઢ રૂપિયા ભાર ઘી નાખી, તે કડે એટલે તેમાં છ માસા અડદની દાળ અને ચાર માસા કરેલું લસણ નાખી, તે લાલ થાય એટલે એ માસા રાઇ, એક માસા જીરૂ, બે માસા મીઠા લિખડાના પાંદડાં અને અડધા માસે હિ‘ગ, એ જણુસા નાખી કડછીથી હલાવી, વઘાર થાય એટલે તેમાં સાર રેડી દેવા; અને એક ઉભરા આવે એટલે તેમાં ચાર માસા કેાથમીર નાખી વાસછુ નીચે ઉતારવું. For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮). ૬. કોલંબુ. (મદ્રાસી રીતનું.) ૧. તળેલાં કેળાંનું કોળ. ૧૦ કાચાં કેળાં. ૧૫ રૂ. ભાર ઘી. ૨૦ સૂકાં મરચાં. ૯ માસા ધાણા. ૩ રૂ. ભાર આમલી. ૧ રૂ. ભાર મીઠું. ૧૦ રૂ. ભાર ઘી. છા રૂ. ભાર લસણ. ૩૦ રૂ. ભાર કાંદા. દસ કાચાં કેળાંને છોલી નાખી તેના એક એક આંગળ જાડા કકડા કરવા. પછી તેને થોડો વખત પાણીમાં પલાળી સ્વચ્છ ઘઈ નાખવા. પછી ચૂલા ઉપર પણ મૂકી, તેમાં પંદર રૂપિયા ભાર ઘી નાખી તેમાં તે કકડા તળી કાઢવા. પછી વધેલા ઘીમાં વીસ સૂકાં મરચાં, તથા નવ માસા ધાણું, એ બે જણ જુદી જૂદી તળવી. અને તેને નિસા ઉપર વાટી તેને ભૂકો, ત્રણ રૂપિયા ભાર આમલીનું પાણી તથા દેઢ રૂપિયા ભાર મીઠું, એ ત્રણ રકમ એકઠી કરી તેમાં દોઢ શેર પાણી નાખી હલાવવું. - ચૂલા ઉપર એક કલાઈવાળું વાસણ મૂકી તેમાં દસ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડે કે તરત તેમાં સાડાસાત રૂપિયા ભાર છોલેલું લસણ તથા ત્રીસ રૂપિયા ભાર સમારેલા કાંદા નાખી લાલ થાય ત્યાં લગી હલાવવું. પછી તેમાં ઉપર કહેલા કેળાંના કકડા નાખી હલાવી તેમાં મસાલાનું પાણી રેડવું, અને નીચે તાપ કરો. છેડે વખત ઉકળ્યા પછી કેળબુ આંબટી જેવું થાય એટલે નીચે ઉતારવું. For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૯) ૨. મલયાળ દેશમાં મરી નાખી કેળાંનું કેળવ્યું કરવાની રીત૧૦ કાચાં કેળાં. ૪ રૂ. ભાર મરી. ૩ રૂ. ભાર ઘી. ૧ મૂઠી મીઠા લિંબડાનાં ૧ રૂ. ભાર મીઠું. પાંદડાં. ૩૩. ભાર આમલી. ૨ રૂ. ભાર ઘી. ૫ રૂ. ભાર તુવેરની દાળ. ૬ માસા મીઠું. ૧૦ સૂકાં મરચાં. . ૧ રૂ. ભાર અડદની દાળ. ઉપર પ્રમાણે દસ કાચાં કેળાંના કકડા કરીને સ્વચ્છ ધોઈ નાખી, તેમાં એક રૂપિયા ભાર મીઠું અને જોઈએ તે પ્રમાણે પાણી નાખી ચઢાવવા. પછી ત્રણ રૂપિયા ભાર ઘીમાં ચાર રૂપિયા ભાર મરી અને એક મૂઠી મીઠે લિંબડે, એ જણસે પાણી નાખી વાટવી, અને તે સવાબશેર પાણીમાં કાલવી, તે પાણીમાં ઉપરનાં કેળાંના કકડા નાખી તે ચૂલા ઉપર મૂકવું. ત્રણ ઉભરા આવતાં તેમાં પાંચ રૂપિયા ભાર તુવેરની ચઢેલી દાળ, ત્રણ રૂપિયા ભાર આમલીનું પાણી, અને છ માસા મીઠું નાખી આબટી પ્રમાણે ચઢવા દેવું અને આ કેળંબુને બે રૂપિયા ભાર ઘી, દસ સૂકાં મરચાંના કકડા અને એક રૂપિયા ભાર અડદની દાળ, એને વઘાર દેવો. ૩. મેટાં કારેલાંનું કોળબુ. ના શેર કરેલાં. ૧ રૂ. ભાર મીઠું. ૧૦ રૂ. ભાર ઘી. રા રૂ. ભાર આમલી. ૯િ માસા મીઠું. ૨ રૂ. ભાર ઘી. ૨ માસા જીરૂં. ૧ માસે મેથી. ૧૦ સૂકાં મરચાં. દોઢ શેર કરેલાં સમારી તેનાં પીતામાં એક રૂપિયા ભાર ૧૭ For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (૧૩૦) મીઠું` નાખી ચાળી મૂકવાં. પછી હાથવતી તેને નિચેાવી, તેમાંથી પાણી કાઢી નાખવુ અને તે પીતાં દસ રૂપિયા ભાર ઘીમાં તળી નાખવાં. પછી દોઢ શેર પાણીમાં અઢી રૂપિયા ભાર આમલી ચાળી, તેમાં નવ માસા મીઠુ' નાખવુ; અને તે પાણીમાં ઉપરનાં પીતાં નાખી ચૂલા ઉપર મૂકવું: પીતાં ચઢે એટલે તેમાં એ રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, એક માસા મેથી, બે માસા જીરૂ અને દસ સૂકાં મરચાંના કકડા, એને વઘાર કરવા. ૩૦ રૂ. ભાર કારેલાં. ૫ રૂ. ભાર છાશ. ૩ રૂ. ભાર ઘી. ૧૦ સૂકાં મરચાં. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે પ્રકાર. ચણાની દાળ ભેળવીને. ૩ રૂ. ભાર આમલી. છણા રૂ. ભાર ઘી. ૧ મીઠા લિબડાની ડાંખળી. ૧ રૂ. ભાર મીઠું. ૧પાા રૂ. ભાર ચણાની દાળ. ૧ મૂઠી ધાણા. ૬ માસા મીઠું. ૧ રૂ. ભાર અડદની દાળ. ૩ રૂ. ભાર લસણું. ૧ પાણીછટુ (પાણીચુ')નાળિયેર. ૧૫ રૂ. ભાર કાંદા. ૫ રૂ. ભાર ઘી. ત્રીસ રૂપિયા ભાર કારેલાં સમારી તેનાં પીતાંમાં એક રૂપિયા ભાર મીઠું તથા પાંચ રૂપિયા ભાર છાશ નાખી, ચૂલા ઉપર મૂકી ચઢવા દેવુ', અને થાડી ઘેાડી વારે હલાવતા જવું. પાણી મળી જાય એટલે ખીજા વાસણમાં તેપીતાં કાઢી લેવાં. તેમજ સાડાપ’દર રૂપિયા ભાર ચણાની દાળ માફી સખવી. પછી ત્રણ રૂપિયા ભાર ઘીમાં દસ સૂકાં મરચાં અને એક મૂઠી ધાણા સાંતળી નાખી વાટીને કરેલા ભૂકા, ત્રણ રૂપિયાભાર આમલીનું પાણી For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૧) અને છ માસા મીઠું, એ ત્રણ જણ દોઢ શેર પાણીમાં મેળવીને રહેવા દેવી. ચૂલા ઉપર કલાઈનું એક વાસણ મૂકી, તેમાં સાડા સાત રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડતાં વાર તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં નાખી, તે વઘારમાં પંદર રૂપિયા ભાર સમારેલા કાંદા તથા ત્રણ રૂપિયા ભાર છોલેલું લસણ નાખી હલાવવું, ને લાલ થતાંજ તેમાં ઉપરનું આમલીનું પાણી રેડવું, અને તરતજ ઢાંકણું ઢાંકી દેવું. પછી ઉભરો આવે એટલે વાસણ નીચે ઉતારવું અત્યાર પછી ચૂલા ઉપર બીજું વાસણ મૂકી, તેમાં પાંચ રૂપિયા ભાર ઘી નાખી, તેમાં કારેલાંનાં પીતાં નાખવાં. પછી તેને હલાવી તેમાં ચઢાવી રાખેલી ચણાની દાળ નાખી ફરીથી હલાવવું. પછી તેમાં ઉપરનું કેળબુ રેડી, એક ઉભરે આવતાં તેમાં પાણી છલા નાળિયેરનું દૂધ કાઢી નાખવું, ને પછી તેને હલાવી પિરસવું. આ કેળબુ ખાધાથી ઝાડે સાફ ઉતરે છે. ૪. નાનાં કારેલાંનું કેfબુ'. (૩૦ રૂ. ભાર કારેલાં. ૧ રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર આમલી. ૧ રૂ. ભાર મેથીને ભૂકે. ૬ રૂ. માસા મીઠું. ૧ રૂ. ભાર ચોખાને લેટ. ૨ રૂ. ભાર ઘી. ૨ માસા જીરૂં. ૧ માસ મેથી. ૧૦ સૂકાં મરચાં. ૧ મીઠા લિંબડાની ડાંખળી. - ત્રીસ રૂપિયા ભાર નાના કારેલાંનાં દીટાં કાઢી નાખી, તેમાં દેઢ શેર પાણી અને એક રૂપિયા ભાર મીઠું નાખી સિઝવી દેવાં. નિષ પાવાવથ કો (મદ્રાસી). For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૩૨) કારેલાં સિઝે એટલે તેમાંથી પાણી નિતારી કાઢવું. પછી કલાઈના તપેલામાં પોણાબશેર પાણી રેડી, તેમાં ત્રણ રૂપિયા ભાર આમલી ચોળી, ચૂલા ઉપર દસ મિનિટ ઉકળવા દેવું. પછી તે પાણીમાં પેલાં કારેલાં નાખી દસ મિનિટ ચઢવા દેવાં. પછી તેમાં દેઢ રૂપિયા ભાર મેથીને ભૂકે, છ માસા મીઠું અને એક રૂપિયા ભાર ચેખાને લેટ નાખી કેળબુ ચઢવા દેવું અને તેમાં બે રૂપિયા ભાર ઘી, બે માસા જીરૂં, એક માસ મેથી, દસ સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર કરી કડછીથી હલાવી પિરસવું. આ કેળખું પિત્ત નાશ કરનારૂં છે. ૫. ભિંડાનું કેળબુ'. પહેલો પ્રકાર–દહીં નાખીને. ૫૦ કુમળા ભિડા. ૧ શેર દહીં. ૩ રૂ. ભાર ઘી. ૧૦ સૂકાં મરચાં. ૬ માસા મેથીને ભૂક. ૧ રૂ. ભાર મીઠું૨ મીઠા લિંબડાની ૨ રૂ. ભાર ઘી. ડાંખળીઓ. ૩ માસા રાઈ. ૨ માસા મેથી. પચાસ કુમળા ભિંડા લાવી સમારવા. પછી તેમાં સુમાર પ્રમાણે પાણી નાખી ચઢવા દેવા. તેમાં દેઢ શેર દહીં નાખવું, અને કડછીથી હલાવવું. પછી એક કલાઇના વાસણમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખી, ચૂલા ઉપર મૂકી, ઘી કકડે એટલે તેમાં દસ સૂકાં મરચાંના કકડા નાખવા. પછી તેમાં ઉપરનું કેળંબુ ૧ વય ઝ (મદ્રાસી), For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૩) નાખી, તેમાં છ રૂપિયા ભાર મેથીને ભૂકે, એક રૂપિયા ભાર મીઠું અને મીઠા લિબડાની બે ડાંખળીઓ નાખવી. કેળ બુ બરાબર ચઢી તૈયાર થાય એટલે તેમાં બે રૂપિયા ભાર ઘી, બે માસા મેથી અને ત્રણ માસા રાઈ, એને વઘાર કરે, અને તે હલાવીને પિરસવું. બીજો પ્રકાર, આમલી નાખીને. ૫૦ કુમળા ભિંડા. ૨૪ રૂ. ભાર નવી આમલી. ૨ રૂ. ભાર ચેખાને લેટ. ૨ રૂ. ભાર મીઠું. ૨૦ લીલાં મરચાં. ૯ રૂ. ભાર ગેળ અગર રાતી ૨ રૂ. ભાર ઘી. ખાંડ. ૨ માસા મેથી. ૩ માસા રાઈ. ૧૦ સૂકાં મરચાં. ૨ મીઠા લિંબડાની ડાંખળીઓ. પચાસ કુમળા ભિંડા સમારીને કકડા કરવા. પછી વીસ રૂપિયા ભાર નવી આમલીમાં સવાબશેર પાણી રેડી, આમલી ચેની અંદરના કૂચા કાઢી નાખવા, અને તે પાણી ભિડાના કકડામાં નાખી વાસણ ચૂલા ઉપર મૂકવું. ઉભરો આવે એટલે તેમાં બે રૂપિયા ભાર ચોખાને લેટ, તેટલું જ મીઠું, નવ રૂપિયા ભાર ગોળ અગર રાતી ખાંડ, અને દીટાંથી મધ્ય ભાગ સૂધી ઊભા ચીરેલાં વીસ લીલાં મરચાં નાખી કેળબુ બરાબર ચઢવા દેવું. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા મેથી, દસ સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાની. બે ડાંખળીનાં પાંદડાં નાખી તેને વઘાર કરો. પછી કેળખુ કડછીથી હલાવી પિરસવું. For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪) ૬. ગુવારની શિંગનું આમલી નાખેલું કાળમુ. ૨૦૦ ગુવારની શિગે. ૧ રૂ. ભાર મીઠું. ૧૦ રૂ. ભાર તુવેરની દાળ. ૧૦ રૂ. ભાર આમલી. ૨ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર મીઠું. ૧૦. સૂકાં મરચાં. ૨ રૂ. ભાર અડદની દાળ. ૨ માસા જીરૂં. ૧ મીઠા લિંબડાની ડાંખળી. ૨ રૂ. ભાર ઘી. ૭ સૂકાં મરચાં. ૧ રૂ. ભાર અડદની દાળ. ગુવારની બસે શિગે ધોઈ નાખી તેના કકડા કરવા. તેમાં એક રૂપિયા ભાર મીઠું અને સુમાર પ્રમાણે પાણું નાખી ચઢવા દેવી. ગુવાર સિઝે એટલે તેમાંથી પાણુ નિતારી કાઢવું. તેમજ દસ રૂપિયા ભાર તુવેરની દાળ બાફી રાખવી. પછી સવાબશેર પાણીમાં દસ રૂપિયા ભાર આમલી ચાળી અંદરના કૂચા કાઢી નાખી, તેમાં ઉપરનું શાક તથા દાળ નાખી, વાસણ ચૂલા ઉપર મૂકવું. કોળંબુ ઉકળતી વેળા તેમાં દેઢ રૂપિયા ભાર મીઠું નાખવું. પછી બે રૂપિયા ભાર ઘીમાં બે રૂપિયા ભાર અડદની દાળ, દસ સૂકાં મરચાંના કકડા, બે માસા જીરૂ અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં સાંતળી ઝીણાં વાટી તેને ભૂકે થાય છે તેમાં નાખો. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ, અને સાત સૂકાં મરચાંના કકડા, એને વઘાર કરે, અને કેળખું તૈયાર થાય એટલે નીચે ઉતારવું. ૭. વણસનું કોfબુ'. ૧ નાનું કુમળું ફણસ. ૨ રૂ. ભાર ઘી. ૧ જોવાય પૂ શેઢ (મદ્રાસી ). ૧ પહાથ વઢિવું (મદ્રાસી ). ' For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ રૂ. ભાર ઘી. ૧ માસા હિંગ. (૧૩૫) ૧ રૂ. ભાર મરી, ૧ રૂ. ભાર અડદની દાળ. ૧૦ મીઠા લિ‘ખડાનાં પાંદડાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ રૂ. ભાર તુવેરની દાળ. પ સૂકાં મરચાં. ૧ રૂ. ભાર મીઠું. ૧૦ લીલાં મરચાં. ૧૦ મીઠા લિ‘બડાનાં પાંદડાં. એક નાનું કુમળુ. હ્યુસ લાવી, તેના ઉપરના કાંટા તથા છાલ છેોલી કાઢવી. પછી તે ચીરી અંદરના ઠળિયા કાઢી નાખવા; અને તેના નાના કકડા કરી રાખવા. પછી બે રૂપિયા ભાર મરી, એક રૂપિયા ભાર તુવેરની દાળ, તેટલીજ અડદની દાળ, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, આ જસા જજૂદી જૂદી તળી એકઠી કરી ઝીણી વાટી તેના ભૂકા અને એક રૂપિયા ભાર મીઠું ઉપરના કકડા સાથે મેળવવાં, અને તરતજ તેમાં ખશેર પાણી રેડી, વાસણ ચૂલા ઉપર મૂકી, નીચે ખળતું કરવું. કકડા ચઢી કાળજી તૈયાર થાય એટલે તેમાં એ રૂપિયા ભાર ઘી, દસ સમારેલાં લીલાં મરચાં, એક માસા હિંગ અને મીઠા લખડાનાં દસ પાંદડાં, એને વઘાર દેવા. પછી તે કડછીથી હલાવી, પાંચ મિનિટ ચૂલાપર રાખી નીચે ઉતારવું. આ કાળજી વાયડુ છે. ૮. વેગણુનુ કાળ ખુ', ૨૦ વેગણુ. ૮ રૂ. ભાર મરી, ૨ મીઠા લિમડાની ડાંખળીએ. ૧ રૂ. ભાર અડદની દાળ. ૩૨. ભાર ઘી. ૧૦ સૂકાં મરચાં. ૧૫ રૂ. ભાર મીઠું. ૨ રૂ. ભાર ઘી. ૧૦ સૂકાં મરચાં. વીસ વેગણું સમારીને સુમાર પ્રમાણે પાણી લઇ તેમાં નાખી 1 ત્તરી જાય તોપૂ ( મદ્રાસી ). For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૬) ચઢવા દેવાં. પછી ત્રણ રૂપિયા ભાર ઘીમાં આઠ રૂપિયા ભાર મરી, દસ સૂકાં મરચાંના કકડા, અને બે મીઠા લિંબડાની ડાંખળીનાં પાંદડાં તળીને ઝીણા વાટી તેને ભૂકે દોઢ શેર પાણીમાં નાખી મસળી નાખવે, અને તે પાછું ચૂલા ઉપર મૂકવું. આ પાણીના ત્રણ ઉભરા આવે એટલે તેમાં ઉપરનું શાક અને દેઢ રૂપિયા ભાર મીઠું નાખવું. પછી આ કેળબુમાં બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને દસ સૂકાં મરચાંના કકડા, એટલાને વઘાર કર; અને કેવીબુ તૈયાર થતાંજ નીચે ઉતારવું. ૯. મહારાષ્ટ્ર રીત પ્રમાણે છાશનું કેળબુ'. ૧ શેર ખાટી છાશ. ૧૫ રૂ. ભાર ચણાને લેટ. ૧૫ વેગણના અગર કાકડીને પરૂ. ભાર ચણાની દાળ. કકડા. ૧૦ માસા મીઠું. ૧૦ માસા મેથીને ભૂકે ૩ માસા રાઈ ૨ રૂ. ભાર ઘી. ૮ માસા કોથમીર. ૨ માસા જીરૂં. એક શેર ખાટી છાશમાં પંદર રૂપિયા ભાર ચણાનો લોટ મેળવી તેને ચૂલા ઉપર ચઢવા દેવું, અને તેમાં વેગણ અગર કાકડીના પંદર કકડા અને પાંચ રૂપિયા ભાર ચણાની દાળ, આ બે જણસો જુદી જુદી બાફી મેળવવી. પછી કેળબુમાં દસ માસા મેથીને ભૂકો અને તેટલું જ મીઠું નાખી ત્રણ ઉભરા આવ્યા પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, અને બે માસા જીરાને વઘાર કરે, અને તેમાં આઠ માસા કોથમીર નાખી કેળબુ નીચે ઉતારી હલાવી પિરસવું. ૧ માWIષ્ય મોર શોર્જ (માસ). For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૭) . ૧૦. છાશનું તેલંગી કેળવ્યું. ૪ રૂ. ભાર ચોખા. ૧૫ રૂ. ભાર ઘી ૧ રૂ. ભાર મેથીને ભૂકો. ૨ માસા જીરું ૧૦ કાકડીના કકડા. ૪ સૂકાં મરચાં. ૩ માસા રાઈ. ૨૫ રૂ. ભાર ખાટી છાશ. ૯ માસા મીઠું. ચાર રૂપિયા ભાર ચેખા પાણીમાં પલાળી વાટવા, અને તે લેટમાં પચીસ રૂપિયા ભાર ખાટી છાશ નાખી ચૂલા ઉપર ચઢવા દેવું. પછી તેમાં એક રૂપિયા ભાર મેથીને ભૂકે, નવ માસા મીઠું અને કાકડીના બાફેલા દસ કકડા, એ જણસે નાખવી. ત્રણ ઉભરા આવ્યા પછી એ કળબુમાં દેઢ રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, અને ચાર સૂકાં મરચાંના કડકા, એને વઘાર કરીને કેળબુ કડછીથી હલાવી પિરસવું. ૧૧. સૂરણમાં મરી નાખેલું કેળબુ'. ૨૩. ભાર મરી. ૧ રૂ. ભાર તુવેરની દાળ. ૨ રૂ. ભાર ઘી. ૪ રતી હિંગ. ૧ મૂઠી મીડા લિંબડાનાં ૨૩. ભાર અડદની દાળ. પાંદડાં. ૩૦ રૂ. ભાર સૂરણ. ૧ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર મીઠું. ૧ મૂઠી મીઠા લિંબડાનાં ૧ રૂ. ભાર અડદની પાંદડાં. દાળ. બે રૂપિયા ભાર મરી, એક રૂપિયા ભાર તુવેરની દાળ, મીઠા લિંબડાનાં એક મૂઠી પાંદડાં અને ચાર રતી હિંગ, આ ચાર ૨ તેનું મોત ઝિ (માલ). १ करुणै किळंग कोळंबू ( मद्रासी ). ૧૮ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૮) જણસને બે રૂપિયા ભાર ઘીમાં તળીને ઝીણી વાટવી, અને તે ભૂકે ત્રણ શેર પાણીમાં મેળવ. તેમજ બે રૂપિયા ભાર અડદની દાળ એક રૂપિયા ભાર ઘીમાં તળીને ઉપરના પાણીમાં મેળવી, તેને ચૂલા ઉપર ચડવા દેવી. ઉકળતી વખતે તેમાં ત્રીસ રૂપિયા ભાર સૂરણના કકડા જૂદા બાફી તે તથા એક રૂપિયા ભાર મીઠું તેમાં નાખી બરાબર તૈિયાર થવા દેવું. પછી આ કળબુમાં દોઢ રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ, અને એક મૂઠી લિંબડાનાં પાંદડાં, એને વઘાર કરે, અને પછી તે નીચે ઉતારવું. ૧૨. અળવીને મરીનું કેળબુ'. ૧ શેર અળવી. ૨ રૂ. ભાર મરી. ૨ રૂ. ભાર અડદની દાળ. ૧૦ મીઠા લિંબડાનાં પાંદડાં. ૨ રૂ. ભાર આમલી. ૨ રૂ. ભાર ઘી. ૩ રૂ. ભાર ઘી. ના રૂ. ભાર મીઠું. ૪ સૂકાં મરચાં. ૪ રૂ. ભાર અડદની દાળ. ૨ મીઠા લિંબડાની ડાંખળી. પિણાબશેર અળવી બાફીને, તેના ઉપરના છોતરાં કાઢી નાખવાં. પછી બે રૂપિયા ભાર મરી, તેટલી જ અડદની દાળ અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, આ જણસોને બે રૂપિયા ભાર ઘીમાં તળીને વાટી નાખી તેને ભૂકે કરી મૂકો. પછી છ શેર પાણીમાં બે રૂપિયા ભાર આમલી ચોળી, તેના પાણીમાં દોઢ રૂપિયા ભાર મીઠું નાખી તેને ચૂલા ઉપર મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં ઉપરની અળવી અને તિયાર કરેલા મસાલાનો ભૂકે નાખી કેળખું તૈયાર થતાં જ તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી, ચાર રૂપિયા ભાર અડદની દાળ, ચાર સૂકાં મરચાંના કકડા અને મીઠા લિંબડાની બે ડાળીનાં પાંદડાં, એનો વઘાર કરી તે નીચે ઉતારવું. ૧ રેપ ઝિંક શોઝ (માતા). For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૯ ) ૧૩. ઝીણા શકાયાં ને છાશનુ કાળજી ૪ શેર છાશ. ૯ માસા મેથીના ભૂકે. ૧૫ રૂ. ભાર ચાખ્ખુ મીઠુ ૨ રૂ. ભાર ઘી અગર માખણુ રતી ભાર હિંગ. ૧૫ રૂ. ભાર ચાખાના લેટ. ૨૫ રૂ. ભાર ઝીણાં શકરિયાં. ૨ માસા જીરૂ, ૧ માસે મેથી. ૯ માસા મીઠા લિમડાનાં પાંદડાં. ચાર શેર છાશમાં પદર રૂપિયા ભાર ચાખાના લેાટ, નવ માસા મેથીના ભૂકે, દોઢ રૂપિયા ભાર ચાખ્ખુ મીઠું અને પચીસ . રૂપિયા ભાર શકરિયાંના ઝીણા કકડા, એ જણુસા નાખી તેને ચૂલા ઉપર ચઢવા દેવી. કાળજી ચઢીને તૈયાર થાય એટલે તેમાં એ રૂપિયા ભાર ઘી અગર માખણ, એ માસા જીરૂં, એક માસા મેથી, છ રતી ભાર હિંગ અને નવ માસા મીઠા લિંબડા, એના વઘાર કરવેા. આ કાળજી વાયડુ છે. ૧૪. ઢહી' મેથીનુ કાળખુ ૧૫ રૂ. ભાર મેથીના ભૂકે. ૧૫ રૂ. ભાર ઘી. ૨ માસા જીરૂ, ૧ મીઠા લિ’અડાની ડાંખળી. ૨૫ રૂ. ભાર દહીં. ૬ માસા મીઠું. ૩ માસા રાઇ. ૪ સૂકાં મરચાં. પચીસ રૂપિયા ભાર દહીંમાં દોઢ રૂપિયા ભાર મેથીના ભૂકા અને છ માસા મીઠું નાખી ચૂલા ઉપર ચઢવા દેવું. કાળછુ તૈયાર થાય એટલે તેમાં દોઢ રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, એ માસા જીરૂ, ચાર સૂકાં મરચાંના કકડા, અને મીઠા ૧ વ∞ી શિ ંગ મોર જોબ્ઝયુ ( મદ્રાસી ). ૨ વયનું પુષ્ઠિત તથરું શેત્ જોવું ( મદ્રા↑ ). For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૪૦) લિખડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર કરવા. આ કાળખુ ખપેારે ભાતની સાથે ખાવું. ૧૫. વડીનુ કાળ‘મુ’ ૧૫ રૂ. ભાર મગની દાળ. ૫ લીલાં મરચાં. ૧૦ રૂ. ભાર ઘી. પ સૂકાં મરચાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ રૂ. ભાર કાંદા. ૬ માસા મીઠું. ૨ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર ધાણા. ૧ રૂ. ભાર મીઠું. ૩ રૂ. ભાર આમલી. ૩ ૨. ભાર ઘી. ૩ રૂ. ભાર લસણું. ૨ રૂ. ભાર ઘી. ૩ માસા રાઇ. ૨ માસા જીરૂ. ૧ મીઠા લિમડાની ડાંખળી. ૫૪ર રૂપિયા ભાર મગની શેકેલી દાળ પાણી લઈને વાટવી. પછી પંદર રૂપિયા ભાર કાંદા અને પાંચ લીલાં મરચાં, આ એ જણુસા ઝીણી સમારીને તે અને છ માસા મીઠું' ઉપરની વાટેલી દાળમાં નાખી તેનું વડુ. કરવું. પછી એક તપેલીમાં દોઢ શેર પાણી રેડી, તે તપેલી ઉપર રૂમાલ કે લુગડાના કકડા બાંધી તે ચૂલા ઉપર મૂકવી. આ રૂમાલ ઉપર તૈયાર કરેલુ· વડુ· મૂકી તેને ઢાંકી દેવું. વડુ ચઢીને તૈયાર થાય એટલે તે કાઢી તેના એકેક તસુ અગર ઇંચ જેવડા સરખા કકડા કરવા, અને તે દસ રૂપિયા ભાર ઘીમાં તળી રાખવા. ૧૫ રૂ. ભાર કાંદા. ૧ લીલુ' નાળેિચેર. એ રૂપિયા ભાર ઘીમાં પાંચ સૂકાં મરચાં અને એક રૂપિયા ભાર ધાણા સાંતળીને તેમાં ઘેાડું પાણી નાખી વાટીને ગેાળી કરવી. પછી આ ગાળી, ત્રણ રૂપિયા ભાર આમલીનું પાણી અને એક રૂપિયા ભાર મીઠુ, એ ત્રણ જણસે દોઢ શેર પાણીમાં નાખી ૧ સિરાઝ વી જોત્રંથ (મદ્રાસી ). For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૧) મૂકવી. પછી એક કલાઈવાળું તપેલું ચૂલા ઉપર મૂકી તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડે એટલે તેમાં પંદર રૂપિયા ભાર સમારેલા કાંદા અને ત્રણ રૂપિયા ભાર છેલીને સમારેલું લસણ નાખી હલાવી લાલ રંગના થાય એટલે તેમાં ઉપરના કકડા (વડી) અને મસાલાનું પાણી રેડવું, અને હલાવી નીચે તાપ કરે. કેળનુ ઉકળીને તૈયાર થાય એટલે તેમાં એક લીલા નાળિયેરનું દૂધ નાખવું. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર કરો. અને હલાવીને નીચે ઉતારવું. ૧૬. પકવાડા કેળબુ. ૧૫ રૂ. ભાર ચણાની દાળ. ૧૦ લીલાં મરચાં. ૯ માસા મીઠું. ૩૦ રૂ. ભાર ઘી. ૧૫ રૂ. ભાર કાંદા. - પંદર રૂપિયા ભાર ચણાની દાળ પાણીમાં પલાળવી. પલળે એટલે તેને કાઢીને ઝીણી વાટવી. પછી પંદર રૂપિયા ભાર કાંદા તથા દસ લીલાં મરચાં, એ બન્નેને ઝીણું સમારીને તે તથા નવ માસા મીઠું ઉપરની વાટેલી દાળમાં નાખી, થોડું પાણું નાખી ઘળી એકસાન કરવું. પછી ચૂલા ઉપર પાણીમાં ત્રીસ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે ઉપરની દાળનાં વડાં બનાવી તેમાં તળવા મૂકવાં અને તળાય એટલે બહાર કાઢવાં. પહેલાં સૂરણ અને અળવી એનું કળબુ કરવાની કૃતિ અને તેમાં જોઈતી વસ્તુઓ બતાવી છે તે જ પ્રમાણે કેળબુ કરીને, તેમાં સૂરણ અને અળવીને ઠેકાણે ઉપરનાં વડાં નાખી કેળંબુ કરવું. આ કેળબુ ખાધાથી ઝાડે સાફ ઉતરે છે. For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ૧૭. પન્નીરની વડિાનું કોળબુ. દા શેર ભેંસનું દૂધ. ૧૫ રૂ. ભાર દહીં. સવાછ શેર ભેંસનું દૂધ ચૂલા ઉપર મૂકી, ઉભરો આવે ત્યારે તેમાં પંદર રૂપિયા ભાર દહીં નાખવું, એટલે તે ફાટી જશે. પછી તે ખાધીના સ્વચ્છ કકડામાં નાખી બાંધીને ખીંટીએ નવ કલાક સૂધી ટંગાવી મૂકવું. તેમાંનું બધું પાણી નિતરી જાય ત્યારે કકડામાં લોન્ચ કાઢી લઈ તેની નાની નાની વડિયે કરવી, અને ઉપર પ્રમાણે કેળબુ કરીને તેમાં તે નાખી કેળખું તૈયાર થાય એટલે નીચે ઉતારવું. १ पालकरी कोळंबू ( मद्रासी). For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૩ ) ૭. પંચામૃત. ( મદ્રાસી રીતનુ' ). ૧. મીઠા લિંબુનુ' 'ચામૃત', મીઠા લિંબુના નાના નાના કકડા કરી, ચૂલા ઉપર પેણીમાં ચાર રૂપિયા ભાર ઘી નાખી, તેમાં તે કકડા લાલ થાય ત્યાં સુધી તળવા. પછીતેમાં ચાર રૂપિયા ભાર આમલીનુ` પાણી અને પ`દર રૂપિયા ભાર ગાળ છ રૂપિયા ભાર પાણીમાં નાખી હલાવવાં. પ'ચામૃત તૈયાર થાય એટલે તે નીચે ઉતારી, બીજું વાસણ ચૂલા ઉપર મૂકી, તેમાં ત્રણ રૂપિયા ભાર ઘી નાખવુ: ઘી કકડે એટલે તેમાં દસ લીલાં મરચાંના કકડા તળી કાઢી તે તથા આઠ માસા મીઠું' ઉપરના પ‘ચામૃતમાં નાખવું, અને તરતજ વધેલા ઘીમાં એક રૂપિયા ભાર અડદની દાળ, એક માસેા મેથી, એ માસા જીરૂ, એક માસા હિંગ અને મીઠા લિખડાનાં દસ પાંડ્ડડાં નાખી વઘાર થાય એટલે તેમાં ઉપરનુ પ'ચામૃત રેડી હલાવી નીચે ઉતારવું. ૨. નારંગીનું ૫’ચામૃત. પાંચ નાર‘ગી લાવી તેનુ' ઉપર પ્રમાણે પચામૃત કરવું. પર`તુ તેમાં ગેાળ ન નાખતાં એ કાગદી લિ’બુ નિચાવવાં, ૩. અડદના વડાનું પંચામૃત', અડદનાં દસ વડાં કરવાં. પછી પ'દર રૂપિયા ભાર આમલીમાં સુમાર પ્રમાણે પાણી નાખી તેની અંદરના કૂચા કાઢી નાખવા. नारतंगाय पुळी गाज्जु ( मद्रासी ). ૨ વિધિરાજાય શોખ્ખુ ( મદ્રાસી ). ૧ ૩ઋતંવરું શોન્નુ ( માક્ષી ). For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) પછી તે પાણીમાં પંદર રૂપિયા ભાર ગોળ મેળવી ચૂલા ઉપર મૂકી ઉભું કરવું, અને તેમાં ઉપરનાં વડાં અને એક રૂપિયા ભાર મીઠું નાખી પંચામૃત થાય એટલે નીચે ઉતારવું; અને તેમાં બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ, બે માસા જીરૂ, ત્રણ માસા રાઈ એક માસો મેથી, ત્રણ લીલાં મરચાંના કકડા અને એક માસે હિંગ, એને વઘાર કરે, અને તે હલાવી ઉપયોગમાં લેવું. ૪. કેરીનું પંચામૃત. સામાન અને કરવાની રીત ઉપર પ્રમાણે જાણવી. માત્ર વડાને બદલે દસ કેરીને છોલી નાખી તેના ઝીણા ઝીણા કકડા કરી તે, ગાળ આમલીમાં નાખવા. આ રીય–દસ કેરીને બદલે ત્રણ કાકડી લઈ તેનું પણ ઉપર પ્રમાણે પંચામૃત કરવામાં આવે છે. પ. પંચામૃત (તંજાવરી રીત). ૬ રૂ. ભાર લીલાં મરચાં. ૬ રૂ. ભાર મીઠું તેલ. ૮ રૂ. ભાર આમલી. લા રૂ. ભાર ગેળ. ૮ માસા મીઠું. ૧ રૂ. ભાર અડદની દાળ, ૨ માસા રાઈ. ૧ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર અડદની દાળ, ૧ માસે મેથી. ૨ માસા રાઈ. ૧ માસ હિગ. ૧ મીઠા લિંબડાની ડાંખળી. સવાછ રૂપિયા ભાર લીલાં મરચાં દીટાંથી મધ્ય ભાગ સૂધી ઊભાં ચીરી તેને સવાછ રૂપિયા ભાર તેલમાં તળી રાખવાં. પછી ૨ માંગાય ગૉg (મદ્રાસ). For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૫) આઠ રૂપિયા ભાર આમલી સવા શેર પાણીમાં ચાળી તેનું પાણી, સવાનવ રૂપિયા ભાર ગેાળમાં પચીસ રૂપિયા ભાર પાણી નાખી તે પાણી અને આઠ માસા મીઠું, એ ત્રણે એકઠાં કરી ગાળી નાખી, તેમાં ઉપરનાં મરચાં નાખી ચૂલા ઉપર ઉકળવા મૂકવુ.... પછી આશરે સવા શેર પાણી બાકી રહે એટલે વાસણ નીચે ઉતારી લેવુ. પછી દોઢ રૂપિયા ભાર અડદની દાળ શેકી તથા એ માસા સેજસાજ શેકેલી રાઇ ઝીણી વાટી તેને ભૂકા ઉપરના પાણીમાં નાખી દેવા. ૧૯ પછી ચૂલા ઉપર એક વાસણ મૂકી તેમાં દોઢ રૂપિયા ભાર ઘી નાખી, તે તપે એટલે તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ તથા એક માસા મેથી નાખી, દાળ લાલ થાય એટલે તેમાં ખેમાસા રાઈ, એક માસા હિંગ તથા મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં નાખી વઘાર ખરા થાય એટલે તેમાં ઉપરનું પ ́ચામૃત રેડવુ, અને પછી હલાવીને નીચે ઉતારવું, બીજોરૂં ( મહાકુંો ) મીઠાં લિંબુ, ઇડ લિખું ( યેિ ) અને આમળાં, એમાંથી ગમે તે એક લઇ ખફીને પાણી નિતારી નાખવું. પછી તેને સમારી ઉપર પ્રમાણે પચામૃત કરી તેમાં તે કુકડા નાખવા. For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૬) સૂકવણી (પાલા ભાજી સિવાય ) તળી શકાય તેવી ( મદ્રાસી રીતની ). ૮. કાચલી'. પાળાં, ભિડા, વાલેાળ, કારેલાં, વેગળુ, કેતુ', કાકડી અને ચિચારટી, આ શાક પૈકી ગમે તે શાક પચીસ રૂપિયા ભાર લાવી તેના કકડા કરવા, અને તેને તડકામાં સૂકવ્યા પછી પચીસ રૂપિયા ભાર છાશ અને એક રૂપિયા ભાર મીઠુ તેમાં નાખી, એક રાત્રી રાખી મૂકવા. બીજે દિવસે તે કાઢી તડકે સૂકવી રાખવા. પછી તે કાચલીઓ જોઇએ ત્યારે ઘી અગર તેલમાં લાલ થતાં સુધી તળી ઉની ઉની ખાવી. દ્રાવિડ લેાક સૂકવણી રાજ ખાય છે તેમ તૈલગી લેક ઘણું કરીને તે ખાતા નથી. ૧ ક્ષારો (માટી ). For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૭) ૯. રાયતાં (મદ્રાસી રીતનાં). ૧. કેળના વચલા ગરનું રાયતુ પચીસ રૂપિયા ભાર કેળના થંભના બારિક કકડા કરી વ. ચલા ગરબનાં પીતાં કરી ખાંડણુમાં ઘાલી કૂટવાં. પછી તે કૂટેલા કકડા નિચોવી નાખી પાણીમાં ધોવા, ને તે પાણી નિચોવી નાખવું. પછી તેમાં અછેર ખાટુ દહીં, એક રૂપિયા ભાર મીઠું અને છ માસા મેથીને ભૂકો નાખવો. પછી તેમાં બે રૂપિયા ભા૨ ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું અને પાંચ સૂકાં મરચાંના કકડા, એને વઘાર કરી રાયતું એકસાન કરી હલાવવું. ૨. કેળાંનું રાયતું. પાંચ પાકાં કેળાંનાં પીતાં કરી તેમાં પંદર રૂપિયા ભાર દહીં મેળવવું. પછી આ રાયતામાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા -રાઈ, એક માસે મેથી, બે માસા જીરૂં, અને એક માસ દળેલી હળદર નાખી તેને વઘાર કરી હલાવી નાખવું. ૩. કોથમીરનું રાયતુ. છ રૂપિયા ભાર દહીંમાં પાંચ રૂપિયા ભાર કેથમીરનાં ઝીણું સમારેલાં પાંદડાં, ચાર માસ મીઠું અને એક માસે વાટેલી વરિયાળી નાખી બધું હલાવી નાખવું. પછી તેમાં એક રૂપિયા ભાર. ૧ લોવિન (માટી). २ वाळतंड कुजमीर (मद्रासी). ૨ વબૂરું પડી (મદ્રાસી ). જ nિ જે ૪ ( ઇરાહ), For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૮) ધી, બે માસા જીરું અને ત્રણ સૂકાં મરચાંના કકડા, એને વઘાર કર. ૪. લીલાં મરચાંનું રાયતું. બાર રૂપિયા ભાર દહીંમાં ત્રણ રૂપિયા ભાર ઝીણું સમારેલાં લીલાં મરચાં, આઠ માસા કોથમીર અને આઠ માસા મીઠું નાખી બધું હલાવવું. પછી તેમાં એક રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ, એક માસ મેથી, એક માસ જીરૂ, ચાર ધાણુ ભાર હિંગ અને એક માસ દળેલી હળદર, એને વઘાર કરી હલાવવું. ૫. કાકડીનું રાયતુ. પહેલે પ્રકાર. એક કાકડીને છેલી નાખી તેને ઝીણી સમારવી. પછી તેમાં સાડાબાર રૂપિયા ભાર દહીં અને ચાર માસ મીઠું નાખવું. પછી તેમાં એક રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ, એક માસ જીરૂં, બે માસા લાલ ખાંડેલાં મરચાં અને દળેલી હળદર, એને વઘાર કરી હલાવી નાખવું. બીજો પ્રકાર ઉપર પ્રમાણે એક કાકડી છેલી સમારી તેમાં એક લીલા નાળિયેરનું કોપરૂં છીણને નાખવું. પછી તેમાં દસ રૂપિયા ભાર દહીં, છ માસા મીઠું, ત્રણ માસા લાલ ખાંડેલાં મરચાં અને એક રૂપિયા ભાર ખાંડ નાખી રાયતું હલાવવું. १ पञ्चमूळ घाय तयरु शेरंद पञ्चडी ( मद्रासी ). २ वेळ्ळारकातयक शेरंदपच्चडी ( मद्रासी ). For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૯ ) ૬. આદાનું શયનુ”. પહેલા પ્રકાર. છ રૂપિયા ભાર આદુ લી ફૂટી તેમાં માર રૂપિયા ભાર દહીં, આઠ માસા મીઠું, એ માસા મેથીના ભૂકા અને એક રૂપિયા ભાર કે।થમીરનો રસ નાખી હલાવી નાખવુ.. પછી તેમાં એક રૂપિયા ભાર ઘી, એ માસા રાઇ, એક માસા જીરૂ અને મીઠા લિ'ખડાનાં દસ પાંદડાં, એના વઘાર કરવા. જો પ્રકાર. છ રૂપિયા ભાર છેાલેલું આદુ અને એ રૂપિયા ભાર આમલી, એ પદાર્થ નિસા ઉપર બારિક વાટવા. પછી તેમાં ઘેાડુ' પાણી નાખી હલાવી તેમાં આઠ માસા મીઠું નાખવું. પછી આ રાયતામાં એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ અને એક માસા જીરૂ, એના વઘાર કરવા. ૭. કાયરાનું રાયતુ . પહેલા પ્રકાર. એક લીલુ' નાળિયેર ફાડી તેમાંનુ કપરૂ' ખમણવું. છીપ તેમાં પંદર રૂપિયા ભાર દહીં અને પાંચ રૂપિયા ભાર ખાંડ નાખી રાયતું હલાવવું. મીને પ્રકાર. ઉપર પ્રમાણે લીલા નાળિયેરનુ` કેાપરૂ' ખમણી તેમાં આઠ માસા કેથમીર, છ માસા લીલાં ખાંડેલા મરચાં, ચાર માસા ૧ દૈનિયું પથ્થરી ( મદ્રાસી ). ૨ તૈગાય ક્રુગમીર ( મદ્રાસી ), For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૦) મીઠું અને એક રૂપિયા ભાર પલાળીને વાટેલી ચણાની દાળ નાખી રાયતું બનાવવું. . (મુસલમાની રીત). ૮. કચનાલાનું રાયતું. ૧ શેર કચવાલાનાં ૫ રૂ. ભાર રાઈ કુલની કળિયે. ૪ રૂ. ભાર મેળું ચક્તાવાળું ૩ રૂ. ભાર મીઠું. દહીં. કચનાલાનાં કુલની એક શેર કળિને પાણીમાં બાફી. કાઢી ચઢવા દેવી. પછી પાંચ રૂપિયા ભાર રાઈમાં પાછું નાખી. વાટી તે પાણીને ગાળી લેવું. પછી ચાર શેર મેળા ચક્તાંવાળા. * દહીંને કપડછાણ કરી તેમાં ઉપરની રાઈનું પાણી નાખી દેવું, અને તેમાં બાફેલી કળિ નાખી દઈ એક ઘડી સુધી રહેવા દેવું. રાયતાને રાઈ ચઢી ખટાશ આવે એટલે તેમાં ત્રણ રૂપિયા ભાર મીઠું નાખી ખાવામાં લેવું. ૯દુધીનું રાયતું. દુધીના એક શેર ગરના કકડા કરી અગર તેને છીણી નાખી. પાણીમાં બાફવા. પછી તેમાં ઉપરની રીત પ્રમાણે ચીજો નાખી રાયતું કરવું. કાકડીનું રાયતું પણ એજ પ્રમાણે થાય છે. ૧૦. શેલ (સફરજન)નું રાયતું. ૫ રૂ. ભાર ચણાની ૧પસા ભાર દહીં. દાળને લેટ. ૨ માસા મીઠું. ૧ માસે તજ. ૧ માસે લવિંગ. ૧ માસે એલચી. - ૬ માસા આદું. ૫ રૂ. ભાર ધી. For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૧) શા રૂ. ભાર ચણાની દાળ. ૧૫ રૂ. ભાર શેખફળ૭ રૃ. ભાર ગેળ અથવા (સફરજન). સાકર. ૫ રૂ. ભાર ઘી. ૧ માસે તજ. ૫ રૂ. ભાર બેદાણું. ૧ માસ એલચી. ૧ માસ લવિંગ. ૧ રૂ. ભાર મીઠું. ના રૂ. ભાર આદું. ૧ શેર મોળું ચક્તાંવાળું ૪ માસા કેસર. દહીં. - ચણાના પાંચ રૂપિયા ભાર લેટમાં એક રૂપિયા ભાર દહીં, એ માસા મીઠુ, એકેક માસ તજ, લવિંગ અને એલચી, અને છ માસા આદુ, એને વાટેલો મસાલે, એ જણસે નાખી પાણી રેડી તે લોટને મધ જે પાતળો કાલવ. પછી ચૂલા ઉપર પેણી મૂકી, તેમાં પાંચ રૂપિયા ભાર ઘી ગરમ કરી, તેમાં તે લેટની ઝારાથી બુંદી પાડી તળવી. પછી પંદર રૂપિયા ભાર સફરજનને છેલી તેના ચણાના જેવડા કકડા કરવા. તેમજ ચણાની દાળને બે ઘડી સૂધી પાણીમાં પલાળી રાખવી. પછી એ બે જણ પાંચ રૂપિયા ભાર ઘીમાં જૂદી જૂદી તળી રાખવી. તેમ તળવાના ઘીમાં સાફ હૈયેલા બે દાણુ અધકચરા તળી રાખવા. પછી સાત રૂપિયા ભાર ગોળ અથવા સાકરની ચાસણી કરી, તેમાં સફરજનના કકડા નાખી દેઈ, એક ઉભરો આવે એટલે તેમાંથી તે કકડા કાઢી લેવા. પછી તે ચાસણું તારવાળી થાય ત્યાં સૂધી તેને ઉકળવા દેવી, ને પછી તેમાં કકડા પાછા નાખવા એટલે તે ચાસણી પી જશે. પછી દેઢ શેર મેળું ચકતાંવાળું દહીં કપડછાણ કરી, તેમાં ઉપરના સફરજનના કડા, ચણાના લેટની બુંદી, તળેલી દાળ અને બેદાણું નાખી દેઈ, તેમાં એકેક માસે તજ, લવિંગ અને એલચી, એને વાટેલે મસાલે, સવા રૂપિયા ભાર આદાના કકડા, એક રૂપિયા ભાર મીઠું For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૫૨) અને ચાર માસા ખલ કરેલુ કેસર, આ બધી જસે તેમાં નાખવી. પછી આ રાયતાને બે દિવસ સુધી રહેવા દેઇ ખાવામાં લેવુ'. ૨૫ રૂ. ભાર પડાળાં. ૩ માસા રાઈ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧. ૫’ડાળાનુ” રાયતું, ૧૫ રૂ. ભાર ઘી. ૨ માસા રાય. ૮ માસા મીઠું. ૨૫ રૂ. ભાર મેળું ઘટ્ટ દહીં. ૨ માસા અડદની દાળ. ૪ માસા કેથમીરના પાંદડાં. ૧૫ માસા હિં‘ગ. પચીસ રૂપિયા ભાર પડાળાનાં પીતાં કરી, તેમાં સવા શેર પાણી નાખી આઠ માસા મીઠું નાખવુ. પછી તેને ચૂલા ઉપર મૂકી, પડાળાંના પીતાં ચઢે એટલે તેમાંનું પાણી નિતારી કાઢવુ. પછી તે પીતાંમાં ત્રણ માસા રાઇ ખારિક વાટી લગાડવી. તેવીજ રીતે પચીસ રૂપિયા ભાર ઘટ્ટ દહીંમાં પીતાં ખરાખર કાલવી રાખવાં. પછી ચૂલા ઉપર એક વાસણ મૂકી તેમાં દોઢ રૂપિયા ભાર ઘી નાખી, તે કકડે એટલે તેમાં બે માસા રાઇ, એ માસા અડદની દાળ તથા એક માસેા હિંગ નાખી, દાળ લાલ થાય એટલે ઉપરના રાયતામાં તે વઘાર કરવા. પછી ચાર માસા કેથમીરનાં પાંદડાં તેમાં નાખી રાયતુ હલાવીને ઉપયોગમાં લેવુ પચીસ રૂપિયા ભાર વેગળુ, પચીસ રૂપિયા ભાર કારેલાં, પચીસ રૂપિયા ભાર ગવારની શિગેા, પચીસ રૂપિયા ભાર કેળું, પચાતેર રૂપિયા ભાર કાચાં કેળાં અને પચીસ રૂપિયા ભાર કાકડી, એ બધામાંથી દરેકનુ રાયતુ કરવા માટે સામાન તથા કરવાની રીત ઉપરના રાયતા પ્રમાણે સમજવી. મીજી રીત. ઉપરનાં શાક વગેરે પૈકી પચીસ રૂપિયા ભાર ગમે તેને For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૩ ) ઝીણુ` સમારી રાખવુ; તથા આઠ રૂપિયા ભાર મગની દાળ પાણીમાં પલાળી મૂકી, પછી તે કાઢી લેઈ ઉપરના શાકમાં નાખવી. પછી આઠ માસા મીઠું તથા એક કાગદી લિંબુના રસ નાખવા. બીજો સામાન તથા કરવાની કૃતિ ઉપરના પંડાળાના રાયતા પ્રમાણે સમજવી. જોઇએ તેા રાયતામાં મગની દાળ ન નાખતાં સાડાપ`દર રૂપિયા ભાર ચણાની દાળ શેકી જરાક ખાફીને નાખવી. તેવીજ રીતે કાકડીના રાયતામાં ચાસલાંવાળુ દહીં કિવા આમલી સુમાર પ્રમાણે નાખી રાયતું કરવુ’. ૧૨. કાયરાનુ' રાયતુ એક પાણીચું નાળિયેર ભાગી ખમણીને, તેમાં સુમાર પ્રમાણે ચાસલાંવાળુ દહીં તથા મીઠું નાખી રાયતુ કાલવવું. પછી તેમાં ઉપરના રાયતા પ્રમાણે વઘાર કરી ખરાખર કાલવી ઉપચાગમાં લેવું. દા રૂ. ભાર કોથમીર. ૮ માસા મીઠું. ૮ માસા થી. મીજી રીત. એક પાણીચા નાળિયેરને ખમણી, તેમાં સવાછ રૂપિયા ભાર રાતી ખાંડ તથા ચાર માસા એલચીના ભૂકા નાખી કાલવીને ઉપયેાગમાં લેવું. ૧૩. કોથમીરનું રાયતું, ૧૬ માસા લીલાં મરચાં. ૧૨ા રૂ. ભાર ખાટું દહીં. ૪ માસા અડદની દાળ. ૧૫ માસા હિં‘ગ ૪ માસા રાઈ. સવાછ રૂપિયાભાર કેથમીર તથા સેાળ માસા લીલાં મરચાં, એને ઝીણાં સમારી તેમાં આઠ માસા મીઠું નાખી, તેને મસળી નાખવાં. પછી તેમાં સાડાબાર રૂપિયા ભાર ખાટુ દહીં ૨૦ For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૪) નાખી કાલવવું. પછી કડછી તપાવી તેમાં આઠ માસા ઘી નાખી, તે કકડતાંજ તેમાં ચાર માસા અડદની દાળ, ચાર માસા રાઈ તથા દેઢ માસે હિંગ નાખી વઘાર બરાબર થાય એટલે તે રાયતામાં રેડી દઈએકસરખું કાલવવું. ૧૪. કેળની અંદરના ગરભ (ગાભા)નું શાયનું ૧ શેર કેળને ગરમ. - ૪ માસા મીઠું. ૧રા રૂ. ભાર ખાટું દહીં. ૮ માસા કોથમીર. ૮ માસા ઘી. ૪ માસા અડદની દાળ. ૪ માસા રાઈ. ૨ સૂકાં મરચાં. ૧ માસે હિંગ. - સવા શેર કેળના ગરભ (ગાભા)ને બારિક સમારી, તેમાં ચાર માસ મીઠું નાખી મસળી નાખી, તેમાં સાડાબાર રૂપિયા ભાર દહીં તથા આઠ માસા કેથમીર નાખી કાલવી રાખવું. પછી કડછી તપાવી તેમાં આઠ માસા ઘી નાખી, તે કકડે એટલે તેમાં ચાર માસા અડદની દાળ, ચાર માસા રાઈ, બે સૂકાં મરચાં અને દેઢ માસે હિંગ નાખી, વઘાર થતાં જ તેને રાયતામાં નાખી દઈ એક સરખું કાલવવું. ૧૫. મૂળાનું રાયતું. ૭૫ રૂ. ભાર મૂળા. ૮ માસા મીઠું. ૨૫ રૂ. ભાર ખાટું દહીં. ૮ માસા કોથમીર. ૮ માસા ઘી. ૪ માસા અડદની દાળ. ૪ માસા રાઈ. ૧ સૂકું મરચું. ૧ માસે હિગ. પોતેર રૂપિયા ભાર મૂળાને ઝીણું સમારી, તેમાં આઠ માસા મીઠું નાખી તેને સારા મસળવા. પછી તેમાં પચીસ રૂપિયા ભાર ખાટું દહીં અને આઠ માસા કોથમીર નાખી રાય For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૫) તાને કાલવી રાખવુ. પછી કડછી તપાવી તેમાં આઠ માસા થી નાખી તે કકડે એટલે તેમાં ચાર માસા અડદની દાળ, ચાર માસદ રાઇ, એક સૂકુ· મરચુ· અને દોઢ માસા હિંગ નાખી વધાર થાય એટલે તેને રાયતામાં રેડી એકસરખું' કાલવવુ. For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) ૧૦. ભરત. (મદ્રાસી રીતનાં). ૧. વેગણુનું ભારત પહેલો પ્રકાર, ચાર કાળાં લાંબાં વેગણને દેવતામાં ભારી બફાય એટલે તેના ઉપરની છાલ કાઢી નાખવી. પછી તેને છૂંદી તેમાં છ માસા મીઠું નાખવું. પછી ચૂલા પર પણ મૂકી, તેમાં બે રૂપિયા ભાર થી નાખી, તે કકડે એટલે તેમાં બે રૂપિયા ભાર અડદની દાળ અને ચાર સૂકાં મરચાંના કડકા નાખી, વઘાર થાય એટલે તેમાં ઉપરનું ભરત નાખી દેઈડી વાર હલાવી નીચે ઉતારવું. બીજો પ્રકાર, ઉપર પ્રમાણે વેગણ ભારીને છોલી તે છૂંદી નાખવાં. પછી તેમાં બે રૂપિયા ભાર આમલીનું પાણી અને છ માસા મીઠું નાખવું; પછી આ ભારતમાં દોઢ રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ એક માસ જીરૂ, ચાર સૂકાં મરચાંના કકડા અને મીઠા લિબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરી હલાવી નાખવું. ત્રીજો પ્રકાર, ઉપર પ્રમાણે વેગ ભારી છેલી છૂંદી નાખવાં, અને તેમાં અડધે શેર સારૂં દહીં અને છ માસા મીઠું નાખવું. પછી તેમાં દેઢ રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ, છ માસા લાલ ખાંડેલાં મરચાં અને ચાર રતી ભાર હિંગ, એનો વઘાર કરો. પછી ભરત એકસાન કરી ઉપગમાં લેવું. ૧ વાસ્તવિક મન (માસ). For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૭) ચાયા પ્રકાર. ત્રણ લાંમાં કાળાં વેગણુ ભારી છેલી છૂંદી નાખવાં, અને તેમાં દસ લીલાં મરચાં, એક રૂપિયા ભાર મીઠું, ત્રણ રૂપિયા ભાર કાથમીર, એ રૂપિયા ભાર કાંદા અને એક રૂપિયા ભાર લસણુ, એ સર્વ જણુસા વાટીને નાખવી. પછી આ ભરતમાં દ્રાક્ષના અગર શેરડીનેા સરકે, અગર ચણાના આસ, આ ત્રણ પદાર્થ પૈકી એક પદાર્થ દોઢ રૂપિયા ભાર નાખી ભરત હલાવવું. ૨. કાહાનુ” ભરત’, ચાર અગર પાંચ કાચાં કેાડાં ભારીને ભાગી નાખવાં; અને તેમાંના બધા ગર કાઢી લેઇ તેમાં અચ્છેર દહીં, એક માસે શું-ળેલી હળદર અને એક રૂપિયા ભાર મીઠું નાખી હલાવવા. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂ અને પાંચ સૂકાં મરચાંના કકડા નાખી વઘાર કરી એકસાન કરવું. ૩. ભિંડાનું ભરત પચીસ રૂપિયા ભાર કુમળા ભિડા સમારી તેમાં એક રૂપિચા ભાર મીઠું અને સુમાર પ્રમાણે પાણી નાખી ખાવા દેવા. પછી તે પાણી કાઢી નાખી કકડામાં અચ્છેર દહીં અગર ત્રણ રૂપિયા ભાર આમલી ખાર રૂપિયા ભાર પાણીમાં ચાળી તે નાખી છૂંદી નાખવા. પછી ભરતમાં એક રૂપિયા ભાર મીઠું, એક માસે હળદર અને છ માસા લાલ ખાંડેલા મરચાં નાખી તેને હલાવવું. પછી તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઇ, અને એ માસા મેથી, એના વઘાર કરી હલાવી નાખવું. . મદ્રાસી ). १ विळांगाय तयरु शेरंद पच्चडी २ पंढक्कायं पुळियुं शरंद पच्चडी (मद्रासी ). For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧, , , (૧૫૮) (મુસલમાની રીતનાં). ૪. કાચાં કેળાંનું ભરત. ૫ કાચાં કેળાં, ૧૦ રૂ. ભાર દહીં. ૧ રૂ. ભાર મીઠું. ૧ રૂ. ઝીણું સમારેલું આદુ૧ રૂ.ભાર કોથમીરનાં પાંદડાં. ૫ રૂ. ભાર કાંદા. ૫ લીલાં મરચાં. ૪ ગુજા ભાર લવિંગ. ૧ માસ મરી. ૧ માસે એલચી. ૫ રૂ. ભાર કાંદા. ૫ રૂ. ભાર ઘી. . પાંચ કાચાં કેળાં બાફી તેની છાલ કાઢી નાખવી. પછી તેને છુંદી તેમાં દસ રૂપિયા ભાર દહીં, એક રૂપિયા ભાર મીઠું, તેટલું જ ઝીણું સમારેલું આદુ, તેટલાં જ કોથમીરનાં પાંદડાં, પાંચ રૂપિયા ભાર કાંદાને એમ* અને તેટલાજ લીલાં મરચાંને એમ, એ બધી જણસ નાખી તેને કાલવવું. તેમજ તેમાં ચાર ગુજા લવિંગ, એક માસે એલચી, અને તેટલાં જ મરી, એ મસાલે વાટીને નાખો. પછી આ ભારતમાં પાંચ રૂપિયા ભાર ઘી અને તેટલાં જ કાંદાનાં પીતાં, એને વઘાર કરી તે હલાવીને ખાવામાં લેવું. ૫. વેગણુનું ગુજરાતી ભરત. ૧ શેર કુમળાં લાંબાં ૧ રૂ. ભાર આદું કાળાં વેગણુ. ૫ રૂ. ભાર બેદાણુ દ્રાક્ષ. ૫ રૂ. ભાર કાંદા. ૨ માસા તજ. શા શેર ચોસલાંવાળું દહીં. ૨ માસા એલચી. ૨ માસા લવિંગ. ટા શેર ઘી. ૨ માસા મરી. * (પાનું ૭૦ મું જુઓ). For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૯) - ૧ રૂ. ભાર મીઠું. ૫ રૂ. ભાર કાંદા. એક શેર કાળાં લાંબાં કુમળાં વેગણને દેવતામાં ભૂજી છેલ કાઢી નાખી છૂંદી નાખવા; અને તેમાં એક રૂપિયા ભાર મીઠું, તેટલું જ ઝીણું સમારેલું આદુ, પાંચ રૂપિયા ભાર કાંદાનાં પીતાં, તેટલી જ સાફ ધોયેલી બેદાણું દ્રાક્ષ અને અચ્છર ચોસલાંવાળું દહીં નાખી કાલવવું. તેમજ તેમાં બે માસા તજ, તેટલાંજ લવિગ, તેટલી જ એલચી અને તેટલાંજ મરી, એ મસાલો વાટી નાખો. પછી એક કલાઈવાળા વાસણમાં પાશેર ઘી અને પાંચ રૂપિયા ભાર કાંદાનાં પીતાને વઘાર કરી તેમાં ઉપરનું ભરત નાખી દેવું, અને તેને હલાવી હલાવ કરી તેમાંનું પાણી બળી જાય એટલે વાસણ નીચે ઉતારી લેવું. આજે પ્રકાર, એક શેર વેગણનાં દીટાં કાઢી નાખી તેને એક હાંલ્લીમાં દીટાંના ભાગ તરફથી ઊભાં મૂકી ઢાંકી દેવાં. પછી આ હાલીને ચૂલા પર મૂકી નીચે બળતું કરવું. વેગણ ચઢી જઈને પિચાં પડે એટલે બહાર કાઢી લઈ, તેના ઉપરનાં છોતરાં કાઢી નાખી, તેને છૂંદી તેમાંના રેસા અને બિયાં કાઢી નાખવાં. પછી તેમાં ઉપર પ્રમાણે સામાન નાખી ઉપરની બતાવેલી રીતે ભરત તૈયાર કરવું. (ફારશી રીતનાં.) ૬. ગુજરાતી ભરત. ૧ શેર કુમળા રિંગણું. ૨ માસા મરી, - વા શેર ઘી. ૧ તોલા આદુ'. છે શેર ખડબાવાળું દહીં. ૩ાા તેલા મીઠું. * ૨ માસા તજ, , ૦ શેર કાંદા. For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૬૦) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ માસા લિવગ. ૨ માસા એલચી. પ્રથમ રિગણાંને દેવતામાં શેકી તેની છેાલ કાઢી નાખી અદરનાં ખિયાં અને નસો કાઢી નાખવાં. પછી તેમાં મીઠું· ચાળી ઘીમાં વધારવાં, અને કાંદા તથા આદાને ફૂટા ઘીમાં સાંતળી તે અને દહીં નાખી તેને ચઢવા દેવાં. દહીંનું પાણી બળી જાય એટલે ઉપર ઘેાડુ' ઘી અને વાટેલા મસાલા નાખી ભેગુ કરી ઘેાડી વાર રહીને ચૂલા ઉપરથી વાસણ નીચે ઉતારી લેવું, અને એક થાળીમાં તેને સિજવા દેવુ. પછી તેમાં નવટાંક દ્રાક્ષ તથા નવટાંક એાણા કાંદાના વઘાર સાથે નાખવા, અને દહીં તથા બીજો મસાલેા નાખી ભેગુ` કરવું, એટલે ઉત્તમ મેાગલાઈ ભરત થાય છે. ીજો પ્રકાર. આશરે એક શેર વેગણનાં દીટાં કાઢી નાખી તેને હાંલ્લીમાં ઉધાં ઊભાં મૂકી નીચે મળતુ કરવું. પછી તે રિગણાં અફાઇને નરમ થાય એટલે કાઢી લેઇ તેનાં છેતરાં અને નસા કાઢી નાખી ગુજરાતી ભરત પ્રમાણે ભરત કરવું. ૭. કાચાં કેળાંનું ભરત. - કાચાં કેળાંનાં છેતરાં કાઢી નાખી તેને પાણીમાં ખાવાં. ૫છી તેમાં દહીં અને મસાલેા નાખી થાળીમાં ભરત કરવું. For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૧) ૧૧. ઘેબર. ૨૫ રૂ. ભાર ચણુને કિવા ૧૦ રૂ. ભાર ઘી. ચોખાને લેટ અથવા ૨૦ રૂ. ભાર દૂધ. દળેલ . ૨૫ રૂ. ભાર ઘી. ના શેર ખાંડ, પચીસ રૂપિયા ભાર ચણાને કિવા ચેખાને લેટ અથવા ઝીણે દળેલ રે લઈ, તેમાં દસ રૂપિયા ભાર ઘી નાખી મસળ, ને ડું પાણી નાખી ઘટ્ટ બાંધી એક દિવસ દબાવી મૂક. બીજે દિવસે તે લેટમાંથી છેડે થોડે લેટ કથરેટમાં લઈ તેમાં દૂધ નાખી તાર આવતાં સૂધી સારી પેઠે ફીણવે. પછી જેમાં ત્રણ ઉંડા ખાડા હોય એવા ઘેબર કરવાના વાસણને ચૂલ ઉપર મૂકી, તે ત્રણ અર્થે અર્ધ ભરાય તેમ પચીસ રૂપિયા ભાર નીમાંથી ઘી નાખવું. અને તે તપે એટલે એક કડછીમાં ઉપરને ફીણેલે લેટ લઈ દરેક ખાડા આગળ કડછી રાખી લોટની ધાર રેડતાં રડતાં હાથ ધીમે ધીમે ઊંચે કરતાં જ, એટલે ઉભરાઈને ઉપર આવશે નહીં. કદાપિ ઉપર આવ્યું તે ધાર લગાર બંધ રાખી ફરી રેડવી. એવી રીતે ઘેબર પાડી તેને ફેરવી ઊંધું પાડવું. પછી દોઢ શેર ખાંડની ચાસણી કરી તેમાં તેને બળવું, અને ચાસણી સારી ભરાય એટલે તે કાઢી લેવું. For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૬૨ ) ૧૨. ખાૉ. ( મદ્રાસી રીત ). પહેલા પ્રકાર • Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ રૂ. ભાર પરસુદી. ૧રા રૂ. ભાર છાશ. ૨૦ રૂ. ભાર થી. ૪ રૂ. ભાર્ ધી. ૧૨ા રૂ. ભાર માખણ. ૧૫ રૂ. ભાર ખાંડ. પચીસ રૂપિયા . ભાર પરસુદીમાં ચાર રૂપિયા ભાર ઘીનું માણુ નાખી તેને મેાહી સાડાબાર રૂપિયા ભાર છાશ નાખી ૫લાળવા. પછી તેને ખૂબ ખાંડીને તેના સેાપારી જેવડા લુવા પાડી પાપડ જેવા પાતળા વણી નાખવા. પછી સાડાબાર રૂપિયા ભાર માખણુ લેઈ તેમાંથી સુમાર પ્રમાણે દરેક વણેલા લુવાપર ચેપવુ'. એ રીતે સાત પડ એક પર એક મૂકી વેલણથી તેની રેટલીની માફક વણવી. પછી તે દરેકના ચાખ'ડા ચાર ચાર આંગળ જેવડા છરીથી કકડા કરી તેને ફરી વણી નાખવા. પછી ચૂલાપર પેણી મૂકી, તેમાં વીસ રૂપિયા ભાર ઘી નાખી, તે તપે એટલે તેમાં ઉપરના વણેલા ચિરેાટા નાખી તળી કાઢવા, ને તે દરેક ચિરાટાપર પડદર રૂપિયા ભાર ખાંડમાંથી ઘેાડી થોડી ખાંડ ભભરાવવી. જે પ્રકાર. ૧ા શેર સાકર. ગુ = ત્રણ શેર નવટાંક રવા. ૨ . ભાર માખણ. ૧૦ રૂ. ભાર ચોખા. ૩૨ રૂ. ભાર દૂધ. ૧૦ રૂ. ભાર ઘી. રાા શેર ઘી. ૧૦ રૂ. ભાર ગુલાબજળ. દસ રૂપિયા ભાર ચોખા ત્રણ દિવસ સૂધી પલાળી મૂકવા. પરંતુ તેમાંથી પાણી વખતા વખત નિતારી કાઢી બદલતા રહેવું. એટલે ચોખા ખાટા થશે નહીં. તેજ પ્રમાણે ખીજે દિવસે રાત્રે For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૩) ત્રણ શેર ને નવટાંક રે બત્રીસ રૂપિયા ભાર દૂધમાં પલાળી મૂકો. ત્રીજે દિવસે પેલા ચેખા કાઢી કેરા કરવા, ને તેને ખાંડી છેક ઝીણો લોટ કરી કથરોટમાં નાખવું. પછી તે લેટમાં સત્તાવીસ રૂપિયા ભાર માખણ નાખી બે ઘડી સૂધી એકસરખે ફીણ, ને ખીરૂ બીજી કથરોટમાં કાઢી નાખવું. ઉપર પ્રમાણે પલળેલ રે કાઢી, ઢીમચાપર મૂકી, ઊભા રહીને સાંબેલા વડે જેરથી ખાંડે, પણ ઢીમચા ઉપર તથા સાંબેલાની સામાને છે રૂપિયા ભાર ઘીમાંનું થે ડું થોડું ઘી લઈ ચેપડવું, એટલે કણેક તેને ચોટશે નહીં, તેમજ તેને ખાંડતી વખતે કામ કરનાર માણસે પણું હાથે ઘી ચોપડતા જવું, ને કણેકને પિંડે વખતે વખત ફેરવ્યા કર. એ રીતે એક ઘડી સૂધી કણેકને ખાંડી તેના ગેળા કરવા. તે રવાના ગેળાના આંગળા જેવડા લુવા કરી આખળિયાપર તથા વેલણપર ઘીને હાથ લગાડી તે લુવા કાંદાના પડ જેવા પાતળા વણ , ને તે વણાયેલી રોટલીની બન્ને પાસે થેડું ડું ખીર લગાડી એક ઉપર એક એ રીતે સાત અથવા દસ રેટ મૂકવી. પછી તે રેલીઓ ભેગી વણી તેના ચારસ ચાર ચાર આંગળ જેવડા કકડા છરીથી કાપી તેને વણવાપછી ચૂલા પર પણ મૂકી તેમાં અઢી શેર ઘી નાખી તે તપાવવું. તે તપે એટલે તેમાં ઉપરના ચિટા દર વખતે ત્રણ ત્રણ નાખી તળવા, ને તળતી વખતે પેણીમાંનું ઘી ચમચા કે કડછી વતી. પેલા ચિટાપર નાખતા જવું, ને તળાઈ રહે એટલે કાઢી લેવા. બધા ચિટા તળાઈ તૈયાર થાય કે તેના ઉપર દસ રૂપિયા ભાર ગુલાબજળ છાંટી, તેના ઉપર સવા શેર વાટેલી સાકર ભભરાવવી. (મુસલમાની રીત). ત્રીજો પ્રકાર, ૧ શેર ઘઉની પરસુદી. ૨ રૂ. ભાર ચોખાનો લોટ. ૧૦ રૂ. ભાર ઘી. ના શેર ખાંડ. For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) ૮ રૂ. ભાર ઘી. ૨ રૂ. ભાર ચોખાને ૧ શેર ઘી. લેટ (ઝીણે). એક શેર ઘઉંની પરસુદીમાં બે રૂપિયા ભાર ચેખાને લેટ અને દસ રૂપિયા ભાર ઘી નાખી પાણી રેડી તેને ગંદી રાખી મૂક. એક કલાક પછી તેને ઢીમચા પર મૂકી સારી પેઠે ફૂટવે. પછી તેની પેંડા જેવડી ગોળિયે વાળી, આખળિયા ઉપર છેડે કરો લોટ ભભરાવી તેના ઉપર પેલી ગળી મૂકી કાંદાના પડ જેવડી પાતળી વણવી. પછી આ પૂરીઓ ઉપર એક સ્વચ્છ રૂમાલ ઢાંકી મૂકો. પછી બે રૂપિયા ભાર ચેખાને લોટ અને આઠ રૂપિયા ભાર ઘી ભેગું ફીણી તે પૂરીઓને ચોપડી ત્રણ ત્રણ પૂરીઓ એક ઉપર એક મૂકી, પછી ફરીથી પેલા ઘીને હાથ દઈ તેને વિટ કરે. પછી તે વિંટાના નાના નાના કકડા કરી કરી તેનાં નાનાં નાનાં મેળ ખાજા વણવાં. પછી દરેક પાજાની વચમાં આંગળીથી કાણું પાડવું. એ રીતે બધાં ખાજા તટ ૪ થાય એટલે ચૂલામાં ધીમે તાપ કરી એક શેર ઘીમાં ધીરે ધીમે તળવાંઅને દોઢ શેર ખાંડની ચાસણી કરી તેમાં તેને ન મી દઈ ચાસણી પી રહે એટલે તેને કાઢી લેવાં. રંગ બેરંગી ખાજા કરવાં હોય તો પલાળેલા મેદામાં કેસર અથવા હિંગળક સુમાર પ્રમાણે નાખી ઉપર પ્રમાણે ખાજા કરવાં (મુસલમાની રીતને) સાઠો. * (ખાજાને લગાડવા માટે). ઘઉની પરસુદીમાં પાણી નાખી તેને પલાળી બાંધી તેને ઘટ્ટ ગોળ કરે, અને તેમાંથી લુ લઈ તેની ભાખરી કરવી. * (મદ્રાસી ). For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) પછી ચૂલા પર કઢાઈમાં ઘી નાખી તે તપે એટલે તેમાં ઉપરની ભાખરી ચાર વખત ડબોળી કાઢવી, અને તેને ફરીથી ગોળ કરી તે જરા ટાઢો થાય એટલે તેમાંથી લિંબુ જેવડે લુ લેઈ તેની ભાખરી કરી તેને ઝારા૫ર રાખી પાંચ વખત ઘીમાં બેળવી, અને તેને થીજેલા ઘીમાં નાખી તેને એકછવ કરી તે દરેક માજાને પડતા જવું. For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૬૬) ( મદ્રાસી રીતની ). ૧૩. જલેબી. ૧. પહેલા પ્રકાર. ૩–૩૬ા ત્રણ શેર સવાછત્રીસ રૂપિયા ભાર ચેાખા. ૬ા શેર ખાંડ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪-૨ણા ચાર શેર સાડીસત્તાવીસ રૂપિયા ભાર ઘી. ૨૦ રૂ. ભાર ગુલાબજળ. ત્રણ શેર સવાછત્રીસ રૂપિયા ભાર છડેલા ઉત્તમ જાતના ચાખામાં પહેલા દિવસની પહેાર રાત્રીએ પાણી રેડી ઢાંકી મૂકવા. બીજે દિવસે સવારમાં તેને ખાંડી ઝીણા લેટ કરવા. પછી તે લેટમાં દોઢ શેર અઢી રૂપિયા ભાર પાણી નાખી બધુ એકત્ર કરી ત્રણ ઘડી સૂધી મૂકી છાંડવું. પછી સવાછ શેર ખાંડની ચાસણી તૈયાર કરી રાખવી, ને ચૂલાપર કથરોટ મૂકી, તેમાં ચાર શેર સાડીસત્તાવીસ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી ઉનુ થાય ત્યાં સુધી પેલે લેાટ ફીણવા. જો તે કઠણુ હાય તે તેમાં ઘેાડું પાણી નાખીને સારી રીતે ફીણવા, તે એવી રીતે કે ઉંચકતાં તેના તાર તૂટી ન જાય એટલી તે લેટમાં ચિકાશ આવવી જોઇએ. પછી ચૂલાપર ઘી તપે એટલે જલેબીના વાસણમાં ઉપરને લેટ ભરી તેના નીચેના કાણાને આંગળીથી દબાવી દેવું. પછી પેણીમાં દરેક જલેબીના ત્રણ ત્રણ વાળા થાય ત્યાં સુધી ધાર કરીને છેલ્લે વચ્ચે ગાંડ મારી કુડાળુ' અધ કરવુ, ને તે વાળા એક બીજા સાથે જોડેલા રાખવા. એવી રીતે કથરોટમાં પાંચ છ જલેબી થાય એટલે તેને ઉથલાવી બહાર કાઢી તૈયાર કરી મૂકેલી ચાસણી હેાય તેમાં ઝમકારવી, ને તેનાં નાળાંમાં ચાસણી ભરાય કે કાઢી લેવી. પછી જલેખીનાં બધાં ચક્કર૫ર વીસ રૂપિયા ભાર ગુલાબજળ છાંટવુ, For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૭) બીજે પ્રકાર. દેઢ શેર અઢી રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી તેમાંથી મેલ કાઢયા પછી તેમાં પચીસ રૂપિયા ભાર ગુલાબજળ નાખવું. પછી દોઢ રૂપિયે ને બે માસા ભાર એલચી, ચાર માસા કેસર અને બે રતી કસ્તુરી, એ ત્રણ રકમે બે રૂપિયા ભાર ગુલાબજળમાં ખલ કરી ઉપરની ચાસણીમાં મેળવવી, અને ઉપર જણવેલી રીતે જલેબી કરી તે આ ચાસણીમાં ઝબકોળી કાઢવી, ને તેના પર નવ રૂપિયા ભાર ગુલાબજળ છાંટી અરાઢ રૂપિયા ભાર સાકરને ભૂકે તેના પર ભભરાવ. (મુસલમાની રીતની ). ૨. ઇમત જલી . ૧ શેર મગની છેડા ૧૦ રૂ. ભાર દહીં. વગરની દાળને ૧ શેર ખાંડ. ચાળેલલેટ. ૧ શેર ઘી. મગની એક શેર છોડાં વગરની દાળના વસ્ત્રગાળ કરેલા લેટમાં દસ રૂપિયા ભાર દહીં, અને સુમાર પ્રમાણે પાણી નાખી મધના જેવું પાતળું કરી ફીણવું. પછી તેનું એક ટીપું પાણીમાં નાખી દેવું. જે તે તરે તે લોટ બરાબર તૈયાર થયે એમ સમજવું; તેમ ન થાય તે તે લેટને ફરીથી ફીણો. ચૂલા પર પણ મૂકી તેમાં એક શેર ઘી પૂરવું. ઘી તપે એટલે પેલા ફીણેલા લોટને એક ચેખા રૂમાલમાં નાખી તેની નીચે એક કાણું પાડી તેમાંથી ઉપરની પેણમાં જલેબી પાડવી; અને તે તળાય એટલે કાઢી લેઈ દેઢ શેર ખાંડની ચાસણીમાં નાખવી. જલેબી સઘળી ચાસણી પી જાય એટલે તેને કાઢી લેવી. જલેબી જે રંગવાળી કરવી હોય તે લેટમાં દહીં અને For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૮) પાણી નાખતી વખતે તેમાં જરા હિંગળાક અથવા ચાર માસા ખલ કરેલુ` કેસર નાખવું. અડદના લેાટની જલેબી કરવી હોય તેા તેના લેટમાં દહીં નહીં નાખતાં તે એકલા લેટની કરવી. ૩. ઘઉંના નિશાસ્તાની જલેમી. ૧ શેર ઘઉનેા નિશાસ્તા. ૧ા શેર ઘી. ૩ા રૂ. ભાર સમુદ્રફીણુ. ૨ શેર દહીં. ૧૫ શેર ખાંડ. ઘઉંના એક શેર નિશાસ્તામાં સાડાત્રણ રૂપિયા ભાર ઝીણું વાટેલુ' સમુદ્રફીણ, ખોર દહીં, અને અચ્છેર પાણી નાખી લેાટ કાલવવા. પછી તેને ચાર ઘડી સુધી એમને એમ રહેવા દઈ તેની ઉપર જણાવેલી કૃતિ પ્રમાણે દોઢ શેર ઘીમાં જલેબી તળી તેટલીજ ખાંડની ચાસણીમાં નાખવી. જલેખી સઘળી ચાસણી પી રહે એટલે તેને કાઢી લેવી. ૪. મેદ્યાની જલેબી. ન શેર મેદા. ૧ શેર મેદો કિવા નિશાસ્તા, ૧૫ શેર ખાંડ. ા શેર ઘી. કલાઈવાળી તપેલીમાં પાશેર મેદ અને સુમાર પ્રમાણે પાણી રેડી લેાટ પાતળા કાલવો. પછી તે તપેલી ઉપર રૂમાલ બાંધી લેઇ ગરમ જગ્યામાં બે દિવસ સુધી રાખી મૂકવી. પછી તેમાંનુ ખીરૂ’ એક શેર મેદો કિવા નિશાસ્તામાં નાખી, તેમાં પાણી નાખી સઘળું કાલવવું, અને તેમાં પરપોટા આવે ત્યાં સુધી ફીણવું. એ ઘડી પછી આવા ખીરાની જલેબી દોઢ શેર ઘીમાં તળી તેટલીજ ખાંડની ચાસણીમાં નાખી, તે પી રહે એટલે કાઢી લેવી. ઘણીક વાર રૂમાલથી જલેબી ન પાડતાં જલેખી પાડવાનાં For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૯) ખાસ વાસણ, લોટા અથવા ચડવાની તળિયે કાણું પાડી તેમાં ખીરૂ ભરી તે વડે જલેબી પાડે છે. ૧૪. મલીદો. (મુસલમાની રીતને). ૧. અક્રમ પસંદ મલીદો. ૧ શેર ઘઉને મેદે. ૧૦ રૂ. ભાર ઘી. ના શેર દૂધ. ના શેર ઘી. આ શેર ખાંડ. ૪ રૂ. ભાર છોલેલી બદામ. ૨ રૂ. ભાર છોલેલાં પસ્તાં. ઘઉંના એક શેર મેદામાં દસ રૂપિયા ભાર ઘીનું મોણ નાખી તેને હાથથી ખૂબ મસળો. પછી તેમાં અચ્છર દૂધમાંથી સુમાર પ્રમાણે દૂધ નાખી પલાળીને મસળીને તેને ઘટ્ટ ગેળે કરે. પછી તેના ત્રણ ભાખરા વણી કલેડા ઉપર ખરા થાય તેવી રીતે શેકવા. શેકેલા ભાખરા ટાઢા પડે એટલે તેને ખાંડીને તેને ભૂકે કરે. પછી તેમાં અચ્છર ઘી અને પાણે શેર ખાંડ નાખી મસળ; અને તેમાં ચાર રૂપિયા ભાર છોલીને સમારેલી બદામ અને બે રૂપિયા ભાર છોલીને સમારેલાં પસ્તાં નાખી તૈયાર થયેલે મલીદે ખાવામાં લે. ૨. મેદાને મલીદો. ૧ શેર ખમાચાને ભાખરે. વા શેર ઘી. ૧ રૂ. ભાર ગુલાબજળ. બે શેર ખાંડ. એક શેર ખુમાચાને ભાખરે છાંયડામાં ત્રણ દિવસ સૂકવી બને હાથ વડે ચાળ એટલે તેને દાણાદાર ભૂકે થશે. પછી ૨૨ For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૭૦ ) તેમાં પાશેર ઘી નાખી પાણીમાં નાખી ધીમે તાપે શેકવા; અને શેકતી વખતે તેમાં એક રૂપિયા ભાર ગુલાબજળ છાંટવું, ને તે સારે। શેકાય એટલે નીચે ઉતારી લઈ તેમાં પાણી શેર ખાંડ ભેળવવી. ૧ શેર ઘઉંના મેદો. ના શેર ઘી. ના શેર ખાંડ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. ગુજરાતી મલીદે. ૐા રૂ. ભાર સાકર. ગા રૂ. ભાર છેાલેલાં પસ્તાં. ગા રૂ. ભાર બેદાણા દ્રાક્ષ. ા રૂ. ભાર શેકેલા તલ. ૧૦ રૂ. ભાર ઘી. ના શેર ઘી. ન શેર ઘી. ૩ માસા એલચી. ગા રૂ. ભારોલેલી બદામ. ૩ા રૂ. ભાર ચિલગેાજનાં ખિયાં. શાા રૂ. ભાર તજ. ૩ડા રૂ. ભાર કપરૂં. એક શેર મેદામાં દસ રૂપિયા ભાર ઘી અને અચ્છેર દૂધ નાખી મસળી તેને ઘટ્ટ ગાળા કરવા. પછી તેમાંથી ખમ્બે પૈસા ભાર લાટ લઈ મૂઠિયાં વાળી તેને અચ્છેર ઘીમાં લાલ થાય ત્યાં સૂધી તળવાં, અને ટાઢાં પડે એટલે ખાંડીને તેના દાણાદાર ભૂકા કરવા. પછી તેમાં પાશેર ઘી અને પાણા શેર ખાંડ નાખવી. તેમજ ત્રણ માસા વાટેલી એલચી, સાડાત્રણ રૂપિયા ભાર સાકરના ગાંગડા, સાડાત્રણ રૂપિયા ભાર છેલીને સમારેલી બદામ તથા પસ્તાં તથા તેટલાંજ ચિલગેાજનાં ખાંડેલાં બિયાં, તેટલીજ સાક્ ધાયેલી બેદાણા દ્રાક્ષ, તેટલુ જ છીણેલુ કોપરૂ, તેટલાજ શેકીને છેતરાં કાઢી નાખેલા તલ અને પાણાએ રૂપિયા ભાર તજના ભૂકો, એ બધી જણસો ઉપરના મલીદામાં નાખી હલાવીને તે ખાવામાં લેવા. For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૧) ૪. મગને મલીદો. ૧ શેર લીલા મગને ૫ રૂ. ભાર ઘી. ઝીણે ચાળેલે લેટ. વા શેર ઘી. ના શેર સાકર. ૫ રૂ. ભાર છોલેલી બદામ. રા રૂ. ભાર છોલેલાં પસ્તાં. વા શેર બેદાણુ દ્રાક્ષ. લીલા મગના એક શેર ઝીણા ચાળેલા લેટમાં પાંચ રૂપિયા ભાર ઘી અને સુમાર પ્રમાણે પાણી નાખી મસળી તેને ઘટ્ટ ગોજો કરે. પછી તેના બે અગર ત્રણ ભાખરા કરી શેકવા. પછી તે જરાક ટાઢા પડે એટલે તેને મસળી નાખી ખાંડીને તે બધાને દાણાદાર ભૂકો કરો. પછી તેમાં અચ્છર ઘી, પણ શેર ખાંડ અને પાંચ રૂપિયા ભાર છોલીને સમારેલી બદામ, અઢી રૂપિયા ભાર છોલીને સમારેલાં પસ્તાં અને પાશેર સાફ ધોયેલી બેદાણું દ્રાક્ષ એટલાં વાનાં તેમાં નાખવાં, અને હલાવી તે તૈયાર થયેલા મલીદાને ઉપગ કરે. ૫. રવાને મલીદો. ૧ શેર ઘઉને ર. ૫ રૂ. ભાર ઘી. ૪ માસા મીઠું.. તો શેર ઘી. ૦ શેર ખાંડ. ૫ રૂ. ભાર છોલેલી બદામ. રા રૂ. ભાર છોલેલાં પસ્તાં. ૫ રૂ. ભાર બેદાણા દ્રાક્ષ. ૧૨. ભાર ગુલાબજળ. ૧ જવ ભાર કસ્તુરી. ઘઉંના એક શેર રવામાં પાંચ રૂપિયા ભાર ઘી, ચાર માસા મીઠું અને સુમાર પ્રમાણે પાણી નાખી મસળીને તેને ઘટ્ટ ગે કરે. પછી તેના ત્રણ ભાખરા કરી બને બાજુએ અંગારાપર સારી રીતે શેકવા, ને તે ટાઢા પડે એટલે તેને ખાંડી, તેને દાણાદાર ભૂકો કરી, તેમાં અર ઘી, પણ શેર ખાંડ, પાંચ રૂપિયા ભાર છલીને સમારેલી બદામ, અઢી રૂપિયા ભાર છેલીને, For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૨ ) સમારેલાં પસ્તાં, પાંચ રૂપિયા ભાર સ્વચ્છ ધેાયેલી મેદાણા દ્રાક્ષ અને એક જવ ભાર કસ્તુરી એગાળી નાખેલી એવુડ એક રૂપિયા ભાર ગુલાબ જળ, એટલી ચીજો તેમાં નાખીને અધુ હુલાવી મલીદે ખાવામાં લેવે. For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૩) ૧૫. લાડુ. (મદ્રાસી રીતના). ૧. બુદીનો લાડુ, પહેલો પ્રકાર, ૩–૫ ત્રણ શેર પાંચ રૂપિયા ભાર ૧૫ રૂ. ભાર ખાંડ. ચણાની દાળને લેટ. ૩૧ રૂ. ભાર દહીં. ૬ શેર ઘી. ૧૫ રૂ. ભાર સાકર. ૩ રૂ. ભાર ગુલાબજળ. ચણાની દાળને એક દિવસ તડકે નાખી, પછી તે દળી તેના લેટને ચાળી, તે લોટમાંથી ત્રણ શેરને પાંચ રૂપિયા ભાર ઝીછે લોટ ચાળીને લે. પછી તેમાં સવા એકત્રીસ રૂપિયા ભાર દહીં મેળવી, પાણી રેડી કડછી ઉતાર સર્વ એકત્ર કરી એક રાત વાસી રાખવું, ને બીજે દિવસે તે ખીરાને ફીણવું. પછી ચૂલા ઉપર પેણી મૂકી તેમાં સવા છ શેર ઘી પૂરવું. ઘી તપે કે કળી (બુંદી) પાડવાને ઝારે પણું ઉપર હાથમાં રાખી તેના પર પેલું ખીરું વાડકીથી રેડવું, અને તે ઝારાના ડાંડા પર હાથ ઠેકતા જ, એટલે તેમાંથી ખીરૂં પિણીમાં પડી દાણાદાર બુંદી થશે. પછી એક બીજા ઝારાથી બે ત્રણ વખત તળે ઉપર કરી તે બુંદી તપેલા ઉપર મૂકેલી એક ચાલણીમાં નાખવી, એટલે બુંદીમાંનું ઘી તપેલામાં નિતરી જશે. પછી તે બુંદી કથરોટમાં નાખી તેના ઉપર પંદર રૂપિયા ભાર ખાંડેલી સાકર ને પંદર રૂપિયા ભાર ખાંડ ભભરાવી, તેના પર ત્રણ રૂપિયા ભાર ગુલાબજળ છાંટી બધું હલાવી નાખી તેના લાડુ વાળવા. બીજે પ્રકાર ઉપર પ્રમાણે અઢી શેર બુંદી પાડી પણ ચૂલા પર મૂકી તેમાં For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૪ ) ઘી નાખી તે તપે એટલે તેમાં તે ખુંદી નાખી ફરી તળી કાઢવી. પછી પચીસ રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી તેમાં ખુદી નાખવી, ને તે હલાવી કથરોટમાં નાખી ટાઢી પડવા મૂકવી. પછી પચીસ રૂપિયા ભાર સાકરના ભૂકા કરી ખુ'દીપર ભભરાવવા, તેમજ ખાર રૂપિયા, ભાર્ ગુલાબજળ તેનાપર છાંટવું, ને પછી તેના લાડુ વાળવા. ત્રીજો પ્રકાર. ઉપર પ્રમાણે ખુંદી પાડી તેનાપર પ’દર રૂપિયા ભાર પાણીમાં આઠ માસા કેસર ખલ કરીને છાંટવું, તેમજ તેપર મશેર ને સવા રૂપિયા ભાર સાકરના ભૂકા ભભરાવી એકસરખુ હુલાવી તેના લાડુ કરવા. ચાયા પ્રકાર. ઉપર પ્રમાણે ખુ’દી પાડી, આઠ માસા કેસર, બે માસા કસ્તુરી ને છ માસા સેાનાના વરખ, એટલાં વાનાં પદ રૂપિયા ભાર ગુલામજળમાં ઘુંટી નાખીને તેનાપર છાંટવું, ને પછી લાડુ વાળવા. સાનાના વરખને બદલે ચાંદીના વરખ વાપરવા અડચણ નથી. પાંચમા પ્રકાર. અડદની દાળના લેાટની ઉપર મુજબ બુઢી પાડી ઉપર જણાવ્યા પ્રમાણે જાતી જાદી રીતે તેના લાડુ કરવા; પરંતુ આ પલાળેલા લાટ એક રાત ને બીજા દિરસના દસ વાગતાં સૂધી રાખી પછી તેના ઉપયોગ કરવા. For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૫) છ પ્રકાર ૧૨ રૂ. ભાર ચણ. ૩ માસા ભાર મીઠું. ૧૦ રૂ. ભાર ઘી. સાડાબાર રૂપિયા ભાર ચણા પાણીમાં પલાળી તેના પરનાં છેડાં કાઢી નાખવાં. પછી તેમાં ત્રણ માસા મીઠું નાખી નિસા ઉપર ઝીણું વાટી તેના ખીરામાં થોડું પાણી નાખી કડછી ઉતાર એકત્ર કરી દેવું. પછી ચૂલા ઉપર પણ મૂકી તેમાં દસ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી તપે એટલે પિણી પર ઝારે રાખી તેના પર પેલું ખીરૂં નાખી ઝારાના ડાંડા ઉપર હાથ ઠોક્તા જ, એટલે તેમાંથી ખીરૂં પડી દાણાદાર બુંદી તૈયાર થશે. પછી આ બુંદીના ઉપરની કોઈ પણ રીતે લાડુ કરવા. ૨. પુરી વેળાંગાયા લાડુ પહેલો પ્રકાર, ૧૨ા રૂ. ભાર ખાંડ. ૬ રૂ. ભાર કે પરૂં. ૬ રૂ. ભાર તુવેરની કે મગની દાળ. ૬ રૂ. ભાર ઘી. છ રૂપિયા ભાર કોપરાનાં ઝીણું ઝીણું કકડા કરી છ રૂપિયા ભાર ઘીમાં સાંતળી કાઢવા. તેમજ તળતાં બાકી રહેલા ઘીમાં છ રૂપિયા ભાર તુવેરની કિવા મગની દાળ તળવી. પછી સાડાબાર રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી તેમાં કપરૂં ને દાળ નાખી થોડી વાર સુધી રહેવા દઈ તેના લાડુ વાળવા. બીજો પ્રકાર, ૧૨ા રૂ. ભાર ખાંડ. ૬. રૂ. ભાર તુવેરની કે મગની દાળ. સાડાબાર રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી, તેમાં છ જ મારી. For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૬) રૂપિયા ભાર તુવેરની કિવા મગની શેકેલી દાળ નાખી, તે ઠંડુ પડ્યા પછી તેના લાડુ કરવા. ૩. તલના લાડુ હા શેર તલ. વા શેર ગોળ. અ શેર તલ શેકી તેમાં અ શેર ગોળને પાક કરી મેળવ, ને ઠર્યા પછી તેના લાડુ કરવા. ૪. કાજુનો લાડુ ટા શેર કાજુની દાળ. ૦ શેર ખાંડ. પાશેર કાજુની સ્વચ્છ દાળ લઈ, અ શેર ખાંડની ચાસણ કરી તેમાં મેળવવી, ને ઠર્યા પછી તેના લાડુ કરવા. ૫. ચણાના લોટને લાડુ ૨૫ રૂ. ભાર ચણાની દાળ. ૧૮ રૂ. ભાર ઘી. ૧૨ા રૂ. ભાર જીરાને લોટ. ૧રા રૂ. ભાર ખાંડ. પચીસ રૂપિયા ભાર ચણાની દાળ શેકીને દળવી. પછી ચૂલાપર પેણું મૂકી, તેમાં અરાઢ રૂપિયા ભાર ઘી પૂરવું. ઘી ઉનું થાય કે તેમાં પેલો લેટ નાખ, ને તે શીરા પ્રમાણે શેકી, તેમાં સાડાબાર રૂપિયા ભાર જીરાને લેટ ને તેટલી જ ખાંડ નાખી તળે ઉપર હલાવી પણ નીચે ઉતારવી, અને પછી તેના લાડુ વાળવા. ૬. શેલખંડાને લાડુ ૨૫ રૂ ભાર ચણાને કિવા ૩ રૂ. ભાર ઘી. ખાને લેટ. ૨૫ રૂ. ભાર ઘી. ૨૫ રૂ. ભાર ખાંડ. પચીસ રૂપિયા ભાર ચણાના કિવા ચેખાના લેટમાં ત્રણ For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭) રૂપિયા ભાર ઘીનું મોણ નાખી તે એક દિવસ પલાળી મૂકવે. પછી તેમાં પાણી નાખી તેનું કઠણ ખીરૂ કરવું. પછી ચૂલા પર પણ મૂકી તેમાં પચીસ રૂપિયા ભાર ઘી તપાવવું. પછી નીચેના ભાગમાં ત્રણ કાણાં હોય એવું જલેબી પાડવાના વાસણ જેવું એક વાસણ લઈ તેની નીચે આંગળી રાખી તેમાં પેલું ખીરૂ રેડવું. પછી તે પણ આગળ ધરી તેમાં ચક્કર પાડવાં, અને તે તળાઈ રહે એટલે બહાર કાઢી, તેના નાના નાના કકડા કરી, તેને પચીસ રૂપિયા ભાર ખાંડની ચાસણીમાં નાખવા, ને ઠંડા પડ્યા પછી તેના લાડુ કરવા. ૭. ચેખાના લાડુ (કુલેર ). ના શેર સાકર. ૨ રૂ. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. વા શેર ઘી. ૧ શેર ખાને લેટ. ૫ રૂ. ભાર બદામનો રા રૂ. ભાર ઘી. છોલેલે મગજ. ૫ ૩. ભાર બદામને છોલેલે ૫ રૂ. ભાર સદર. મગજ. ૫ રૂ. ભાર સદર. ૩ માસા અળતો. છા રૂ. ભાર ઘી. " ૩ માસા કેસર. ટા શેર છોલેલાં પસ્તા. દેઢ શેર ખાંડમાં અચ્છેર પાણી રેડી ચૂલા પર મૂકી તેની ચાસણી કરવી. પછી બે રૂપિયા ભાર ગુલાબજળમાં એક રતી કસ્તુરી નાખી તે પાણું ઉપરની ચાસણીમાં નાખી દેવું, અને તેને ચૂલા ઉપરથી નીચે ઉતારવી. પછી એક શેર ચોખાને લેટ અચ્છેર ઘીમાં શેક; અને પાંચ રૂપિયા ભાર બદામને મગજ અઢી રૂપિયા ભાર ઘીમાં સાંતળી ઝીણે વાટી ઉપરના લેટમાં નાખી, તે લેટ ઉપરની ચાસણીમાં નાખવો. તેમજ બદામને સમારેલ સાદે, ત્રણ માસા અળતા વડે રંગેલ અને ત્રણ માસા કેસર વડે રંગેલ, પાંચ પાંચ રૂપિયા ભાર મગજ, અને પાશેર ૨૩. For Private and Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૮) છોલીને સમારેલાં પસ્તા, એટલે મે સાડાસાત રૂપિયા ભાર ઘીમાં સાંતળી ઉપરની ચાસણીવાળા લેટમાં નાખો, ને બધાને ટાઢું પડતાં સૂધી હલાવી તે દાણાદાર થાય એટલે તેના લાડુ વાળવા. આજે પ્રકાર, ૧ શેર ખાને લેટ. ના શેર ઘી. ૧ શેર ખાંડ. એક શેર ખાને લેટ અર ઘીમાં સાંતળવે. પછી એક શેર ખાંડની ચાસણી કરી તેમાં તે નાખી દેવો. પછી તેને નીચે ઉતારી ટાઢે પડતાં સૂધી એકસરખે હલાવી તેના લાડુ વાળવા. ૮. મગના લાડુ ૧ શેર મગની દાળ. બે શેર ઘી. ના શેર સાકર. વા શેર ગુલાબજળ. ૩ માસા કેસર. ૨ રતી ભાર કસ્તુરી. ૦ શેર બદામને મગજ. વા શેર છોલેલાં પસ્તાં. ૧ રૂ. ભાર એલચી. વા શેર બેદાણું. વ શેર ઘી. એક શેર મગની દાળ પાણીમાં પલાળી, પલળે એટલે તેને ચોળી તેનાં ઉપરનાં છોડાં કાઢી નાખી ચોખ્ખી કરવી. પછી તેને કકડાવતી લુછી કેરી કરી અચ્છર ઘીમાં તળવી. પછી તેમાં અચ્છેર પાણી નાખી ચૂલા પર મૂકી બળતું કરવું, અને દાળ ચઢે એટલે નીચે ઉતારી તેને નિસા ઉપર વાટી નાખવી. પછી પંદર રૂપિયા ભાર પાણું અને પાશેર ગુલાબજળમાં ત્રણ માસા કેસર તથા બે રતી ભાર કસ્તુરી ઓગાળી તેમાં દોઢશેર For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૯) ખાંડ નાખી ચૂલા પર મૂકી તેની ત્રણતારી ચાસણી કરવી. પછી તેને નીચે ઉતારી લઈ હલાવી ટાઢી પડે એટલે તેમાં ઉપર જણાવેલી મગની વાટેલી દાળ, પાશેર બદામને છેલી સમારેલ મગજ, તેટલાજ છેલીને સમારેલાં પસ્તાં, તેટલાજ સાફ ધોયલા બેદાણું અને અચ્છેર ઘી, એટલી ચીજો નાખી તબેથા વડે એકસરખું હલાવી દાણું પડે એટલે તેના લાડુ વાળવા. ૯ રવાના લાડુ ૨૫ રૂ. ભાર ર. ૨૫ રૂ. ભાર ઘી. ૨૦ રૂ. ભાર ખાંડ ૪ માસા એલચીને ભૂકે. પચીસ રૂપિયા ભાર રવો તેટલાજ ઘીમાં શેકી, તેમાં વીસ રૂપિયા ભાર ખાંડને ચાર માસા એલચીનો ભૂકો મેળવી તેના લાડુ વાળવા. ૧૦. કેળાના મગજના લાડુ ૧રા રૂ. ભાર કેળાને મગજ. ૬ રૂ. ભાર ઘી. ૧રા રૂ. ભાર ખાંડ. એક કેળું લાવી તેમાંથી બિયાં કાઢી છોલી નાખવાં. પછી તે બિયાંમાંથી સાડાબાર રૂપિયા ભાર મગજ લઈ છ રૂપિયા ભાર ઘીમાં તળવે, અને પછી સાડાબાર રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી તેમાં તે મગજ નાખી લાડુ વાળવા. ૧૧. તુવેરના લોટના લાડુ ૧૨ રૂ. ભાર તુવેરની ૧રા રૂ. ભાર ખાંડ દાળને લેટ. ૧ર રૂ. ભાર ઘી. સાડાબાર રૂપિયા ભાર તુવેર શેકી તેની સ્વચ્છ દાળ કરવી. For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૦) પછી તે દળી તેમાં સાડાબાર રૂપિયા ભાર ખાંડ ને તેટલું જ ઘી નાખી લાડુ કરવા. ૧૨. તુવેરની દાળના લાડુ ૧ શેર તુવેરની દાળ. ૧ શેર ગોળ. તુવેર શેકી તેની સ્વચ્છ દાળ કરવી, ને તેમાંથી એક શેર લેવી. પછી એક શેર ગોળમાં થોડું પાણી નાખી તેને પાક કરી તેમાં તે દાળ મેળવી લાડુ કરવા. (મુસલમાની રીત પ્રમાણે). ૧૩. મોતીચુરના લાડુ (બુંદીના અથવા કળીના લાડુ). ૧ શેર ચણાની દાળ. ટા શેર દહીં. ૧ શેર ઘી. ર શેર ખાંડ. ટા શેર ગુલાબજળ. ૪ માસા કેસર. ૨૩. ભાર ઘી. શેર બેદાણ. ચણાની એક શેર દાળ પાણીમાં પલાળી, પલળે એટલે તેને કાઢી લેઈ નિસાપર ઝીણી વાટવી. પછી તેને કકડામાં નાખી નિચોવવી એટલે તેમાંનું પાણી નિકળી જશે. પછી આ વાટેલી દાળમાં બે રૂપિયા ભાર ઘી અને પાશેર દહીં નાખી, તે ચાર ઘડી સૂધી હાથથી ફીણ એક ઘડી સુધી રહેવા દેવી. પછી ચૂલા પર પણ મૂકી તેમાં એક શેર ઘી નાખી તે તપે એટલે તેમાં ઉપરની વાટને ફીણેલી દાળની ઝીણા કાણાવાળા ઝારાથી બુંદી (કળી) પાડવી, અને તે તળાય એટલે તેને કાઢી લેવી. For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૧) પછી બશેર ખાંડની સારી ચાસણી કરી, તેમાં પાશેર ગુલાબ જળ અને ચાર માસા ખલ કરેલું કેસર નાખવું. પછી તેમાં ઉપરની કળી અને પાશેર ાયેલા સાફ એદાણા નાખી તેના લાડુ વાળવા. For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૨) ૧૬. માદક. (મદ્રાસી રીતના) ૧. ચેખાના લેટના મેદક. પહેલો પ્રકાર, ૨૫ રૂ ભાર ચોખાને લેટ, ૨ રૂ. ભાર ઘી. ૨૫ રૂ. ભારગેળ. ૨૫ રૂ. ભાર તુવેરની અથવા ૧ શેર સારા ખાંડેલા ચોખા, ચણાની દાળ. સવા શેર સારા ચોખા પાણીમાં પલાળી મૂકવા. પલળે એટલે બહાર કાઢી લુગડાપર નાખી પાથરવા, ને કેરા પડવા દેવા. પછી તેને લેટ દળી ચાળણુ વતી ચાળી નાખી તેમાંથી પચીસ રૂપિયા ભાર લેટ લે. આ લોટમાં બે રૂપિયા ભાર ઘીનું મોણ નાખી તેમાં સુમાર પ્રમાણે ઉનું પાણી રેડી લેટ કઠણ બાંધ, ને તે લેટની વાડકીની આકૃતિ જેવડી હાથથી પૂરીઓ વણવી. પછી પચીસ રૂપિયા ભાર તુવેરની અથવા ચણાની દાળ બાફી તેમાં પચીસ રૂપિયા ભાર ગેળ ભેળવી નિસા ઉપર તેને ઝીણું વાટી પુરણ તૈયાર કરવું. પછી સુમાર પ્રમાણે તેમાંનું પુરણ પેલી પૂરીઓમાં ભરી મેટું બંધ કરી મેદક કરે, ને તે દરેકપર રેવડીના જેવડી પેહેલ પાડવી. પછી ચૂલા પર એક તપેલું મૂકી તેમાં અર્ધ સૂધી પાણી ભરી તેના પર એક કકડો બાંધે, ને પાણીનું આવરણ થાય કે તે કકડાપર માય તેટલા મોદક મૂકી વરાળ બહાર ન જાય તેને માટે ઉપર એક ઢાંકણું ઢાંકી દેવું. મોદક બફાઈ તૈયાર થાય એટલે કકડા પરથી લઈ ઉના ઉના પિરસવા. બીજો પ્રકાર, ૨૫ રૂ. ભાર ચોખાને લેટ. ૬ માસા ભાર મીઠું For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૩) ૧૮ રૂ. ભાર શેકેલી દાળ. પચીસ રૂપિયા ભાર ચોખાના લેટમાં છ માસા ભાર મીઠું નાખી, આવરણ આવેલું પાણી રેડી તે લેટ પલાળવે, ને તેની ઉપરના પ્રકારમાં બતાવ્યા પ્રમાણે પૂરીઓ વણવી. પછી અરાઢ રૂપિયા ભાર શેકેલી ગમે તે પ્રકારની દાળ લઈને, તેને જાડી વાટી ઉપરની પૂરીઓમાં ડી ડી ભરી તેના માદક કરવા, ને ઉપર પ્રમાણે બાફીને ઉના ઉના પિરસવા. ત્રીજો પ્રકાર, લેટ. ૧રા રૂ. ભાર ચોખાને લેટ. ૬ રૂ. ભાર અડદને લેટ. ૩ રૂ. ભાર મગને લેટ. ૬ માસા ભાર મીઠું. ૧૫ રૂ. ભાર શેકેલા ચણાનો ૧૫ રૂ. ભાર ખાંડ. ૪ માસા ભાર એલચીને ભૂકે. સાડાબાર રૂપિયા ભાર ચેખાને લોટ, છ રૂપિયા ભાર અડદને લેટ, ત્રણ રૂપિયા ભાર મગને લેટ અને છ માસા ભાર મીઠું, એ બધું એકઠું કરી ઉના પાણીથી પલાળી તેની કણેક બાંધવી. પછી હાથેથી તેની જાડી પૂરીઓ વણવી. પછી પંદર રૂપિયા ભાર શેકેલા ચણાને લેટ, પંદર રૂપિયા ભાર ખાંડ અને ચાર માસા એલચીનો ભૂકે એકઠા કરી તેમાંથી થોડું ડું પુરણ ઉપરની પૂરીઓમાં ભરવું, ને મોદક કરી ઉપર પ્રમાણે બાફી પિરસવા. આ મોદક માખણ કે ઘીની સાથે ખાવા. For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૮૪) ૧૭. હલવે. ( મદ્રાસી રીતના ), ૧. અકબર પ્રિય હલવે. ૧–૨૨ા એક શેર સાડીમાવીસ ૧-૨ રૂપિયા ભાર કાકડીના મગજ, ૧-૨૨ા એક શેર સાડીમાવીસ રૂપિયા ભાર સુધીના મગજ. દા શેર ખાંડ. ૧૫ શેર ઘી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ માસા ફેસર. ૨ માસા કસ્તુરી. ૪ માસા સાનાના વરખ. એક શેર સાડીમાવીસ રૂપિયા ભાર ખડખુચાના મગજ. ૬ રૂ. ભાર ખસખસ. ૩૧૫ રૂ. ભાર છેોલેલી અદામ રા શેર ગાયનુ ચોખ્ખુ દૂધ. ૧૫ રૂ. ભાર ગુલા મજા. કાકડીનાં બિયાં, ખડબુચાનાં બિયાં, ને દુધીનાં બિયાં સૂકવી છે.લી સાફ કરેલા દરેકના એક શેર સાડીબાવીસ રૂપિયા ભાર મગજ, સવાએકત્રીસ રૂપિયા ભાર છેલેલી બદામ ને છ રૂપિયા ભાર ખસખસ, એટલી ચીજો ગાયના અઢી શેર ચાખ્ખા દૂધમાં વાટીને ગોળા કરી મૂકવા. પછી સવાછ શેર ખાંડની ચાસણી કરી તેમાં તૈયાર કરેલે ઉપરનો મગજ વગેરેના ગાળા મસળી નાખવા. પછી ચૂલા પર એક વાસણ મૂકી તેમાં પાણાઅશેર ઘી નાખવુ. ઘી નુ થાય એટલે તેમાં પંદર રૂપિયા ભાર ગુલાબજળ, આઠ માસા કેસર, એ માસા કસ્તુરી ને ચાર માસા સેાનાના વરખ ચાળીને નાખી બધુ હલાવવુ'. પછી તેમાં ઉપરની મગજ વાળી ચાસણી નાખી હલાવવું, એટલે હલવા તૈયાર થશે, તે નીચે ઉતારી ટાઢો પડયા પછી ખાવે. For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫–૨૫ પંદર શેર ને પચીસ રૂપિયા ભાર ઘઉ. ૩૦ રૂ. ભાર ઘી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૫ ) ૨. · નિસી સદા’ હવેા. ૨ શેર દૂધ. ૨ શેર ખાંડ. ૩–૫ ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર ખાંડ અથવા સાકર. ૧ રૂ. ભાર એલચીના ભૂકે. ૪ માસા કેસર. ૯ રૂ. ભાર ગુલાબજળ. પહેલી રાત્રે પંદર શેરને પચીસ રૂપિયા ભાર ઘઉં પલાળી મૂકવા. પછી બીજે દિવસે તે બહાર કાઢી પથ્થરની માંડણીમાં નાખી ખાંડવા, અથવા નિસાપર વાટવા. પછી એક લાઇવાળા તપેલા ઉપર એક સ્વચ્છ સફેદ કકડા બાંધી તેનાપર પેલા વાટી નાખેલા ઘઉ નાખીને ચાળવા, એટલે તેમાંથી સત્ય નિકળશે. પછી ખાકી રહેલા કૂચામાં ફરી પાણી નાખી ચાળવા. એ રીતે બધુ` સત્વ કાઢી લઇ કૂચા ફેકી દેવા. પછી કકડા છેડી તેને ચાટેલું સત્વ કાઢી લઇ, બીજો કકડા તે તપેલા ઉપર બાંધી, તે આઠ દિવસ તેમનુ તેમ મૂકી છાંડવુ. આઠમે દિવસે કકડા છેડી તે માવામાંથી ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર સત્ય કાઢી લેવું, પછી ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર સાકર અથવા ખાંડની ચેાખ્ખી ચાસણી કરી તેમાં પેલે માવેા, પાણા શેર તાજું ઘી, નવ રૂપિયા ભાર ગુલાખજળ, ચાર માસા ખલ કરેલું કેસર ને એક રૂપિયા ભાર એલચીના ભૂકા, એટલી ચીજો નાખી વાસણ ચૂલાપર મૂકી સઘળું હલાવવું. આ પ્રમાણે કરતાં હલવા તૈયાર થાય એટલે નીચે ઉતારી ટાઢા પડચા પછી ખાવે. ૩. ઘઉંના ૨વાના હલવે. ૧ શેર રવે. ૧ રૂ. ભાર ગુલાબજળ. ૧૦ રૂ. ભાર એટલે ન શેર ઘી. અશેર દૂધમાં અર્ધો શેર પાણી રેડી ચૂલાપર મૂકવું. દૂધ ઉક ૨૪ For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૬ ) ળવા આવે એટલે તેમાં એક શેર રવા નાખવા, અને તે ચઢીને ઘટ્ટ થાય એટલે તેમાં ખશેર ખાંડની ચાસણી કરીને રેડવી, ને તે પછી તેમાં દસ રૂપિયા ભાર ઘી ને એક રૂપિયા ભાર ગુલાબજળ રેડી, હલાવી સર્વ એકત્ર કરવુ. પછી તેનાપર ઢાંકણુ· ઢાંકી વચ્ચે વચ્ચે હલાવતા જવુ', ને હલવેા તૈયાર થાય કે નીચે ઉતારવેા. જે પ્રકાર. બા શેર રવા. ના શેર ઘી. ૧૬ રૂ. ભાર દૂધ. ૦ શેર ખાંડ. અર્ધા શેર રવા જસતના વાસણમાં લાલ થાય ત્યાં સુધી શેકવા. પછી તે ઘુટી નાખી એક વાસણમાં ભરીને ચૂલાપર મૂકવા. પછી તેમાં અર્ધો શેર ઘી રેડી હલાવી, સાળ રૂપિયા ભાર દૂધ ને પાશેર ખાંડ તેમાં નાખવી, ને ફરીથી હુલાવી તૈયાર થાચ એટલે તે હલવેા નીચે ઉતારી ઠંડા પડ્યા પછી ખાવા. ૪. રવાના મુદ્દામી હલવા. પહેલા પ્રકાર. ૪-૨ણા ચાર શેરને સાડી સત્તા-૧-૨૨ા એક શેર ને સાડીખાવીસ રૂપિયા ભાર દૂધ. વીસ રૂપિયા ભાર રવા. ૧૦ રૂ. ભાર દૂધ. ૧૫ રૂ. ભાર અદામ. ૧પા રૂ. ભાર ઘી. રૂ. ભાર ખાંડ. હું રૂ. ભાર ગુલાબજળ. ૩-૩૬ા ત્રણ શેર ને સવાછત્રીસ ચાર શેર ને સાડીસત્તાવીસ રૂપિયા ભાર ચાખ્ખુ દૂધ એક વાસણમાં ભરી તે દૂધમાં પ`દર રૂપિયા ભાર પાણી રેડી ચૂલાપર મૂકવુ. પછી એક શેર ને સાડીબાવીસ રૂપિયા ભાર રવા તે દૂધમાં નાખી તે બફાવા દેવા, અને પછી તેમાં પદર રૂપિયા ભાર બદામ ઉના પાણીમાં પલાળી, છેલીને દસ રૂપિયા For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દામ. (૧૮૭) ભાર દૂધમાં વાટીને નાખવી, અને બધું કડછીથી હલાવવું. પછી ત્રણ શેર ને સવાછત્રીસ રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી તેમાં છ રૂપિયા ભાર ગુલાબજળ ને સાડા પંદર રૂપિયા ભાર ઘી નાખી એકત્ર કરવું. પછી તેમાં પેલે હલ નાખી હલાવો ને તૈયાર થાય કે નીચે ઉતારે. બીજે પ્રકાર૩-૫ ત્રણ શેર ને પાંચ ૧ શેર દૂધ. રૂપિયા ભાર બ ૩-૫ ત્રણ શેર ને પાંચ રૂ પિયા ભાર દૂધ. ૩૧ રૂ. ભાર રે. ૩૧ રૂ. ભાર રે. ૪ માસા કેસર. ૧ રૂ. ભાર એલચી. ૬ રૂ. ભાર ગુલાબ- 3-૩દા ત્રણ શેર ને સવાછત્રીજળ. સ રૂપિયા ભાર ખાંડ ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર બદામ ઉના પાણીમાં નાખવી, ને પલળે એટલે કાઢી છેલી એક શેર દૂધમાં વાટી નાખવી. પછી ત્રણ શેરને પાંચ રૂપિયા ભાર દૂધ ચૂલા પર ઉકળવા મૂકી, તેમાં સવા એકત્રીસ રૂપિયા ભાર રવો નાખે, ને તે રવો ચઢે એટલે તેમાં પેલી વાટેલી બદામ નાખી, વચ્ચે વચ્ચે હલાવી, ધીમે તાપ કરી ચૂલા પર તેમનું તેમ રહેવા દેવું. પછી ત્રણ શેર સવાછત્રીસ રૂપિયા ભાર ખાંડની ચાસણું કરી તેમાં સવા એકત્રીસ રૂપિયા ભાર રે, છ રૂપિયા ભાર ગુલાબજળ, ચાર માસા ખલ કરેલું કેસર ને એક રૂપિયા ભાર એલચીને ભૂકે, એટલી ચીજો એકઠી કરી ઉપરના હલવામાં નાખવી. પછી નીચે સારે તાપ કરી, હલાવતા જવું તથા હલવો તૈયાર થાય એટલે નીચે ઉતાર, અને ઠર્યા પછી ખાવે. For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮) ૫. દુધી હલવો. ૨ દુધી. દશેર દૂધ. ૯ રૂ. ભાર બદામ. ૩૦ રૂ. ભાર ઘી. ૧ શેર સાકર. ૯ રૂ. ભાર ગુલાબજળ. ૪ માસા કેસર. બે દધી લાવી તેને છોલી નાખી, તેના ચાર લાંબા કકડા કરી, તેમાંથી બિયાં ને પિચ ભાગ કાઢી નાખી, ફક્ત ગરભના નાના નાના કકડા કરવા. પછી સવા શેર ચોખ્ખું દૂધ એક તપેલામાં રેડી ચૂલા પર મૂકવું. ને તે દૂધમાં એક શેરને સાડીબાવીસ રૂપિયા ભાર પાણું રેડી નીચે સખત તાપ કરે. દૂધ ઉકળવા આવે એટલે તેમાં ઉપર જણાવેલા દુધીના પોણાચાર શેર કકડા નાખી, સુમારે દોઢ ઘડી સુધી ચઢવા દઈ તે એકજીવ થાય એટલે તેમાં નવ રૂપિયા ભાર બદામ વાટીને નાખવી, ને પછી હલાવી તેમાં ત્રીસ રૂપિયા ભાર ઘી, સવા શેર વાટેલી સાકર, નવ રૂપિયા ભાર ગુલાબજળ ને ચાર માસા ખલ કરેલું કેસર, એટલી ચીજો નાખી દેવી, ને હલ તૈયાર થાય એટલે નીચે ઉતારી ઠર્યા પછી ખાવ. (મુસલમાની રીતન). ૬. આદાને હલવો. ૧ શેર આદું. ૧૫ રૂ. ભાર ઘી. ૩ રૂ. ભાર ઘઉને મેદ. ૫ રૂ. ભાર ઘી. ૨ માસા કેસર. બા શેર ખાંડ. ૫ રૂ. ભાર લેલાં પસ્તાં. ૫ રૂ. ભાર છોલેલી બદામ. એક શેર આદુ છેલી પાણીમાં નાખી બાફવું; પછી નિસાપર છૂંદી તેમાં બાફેલું પાણી નાખી ઝીણું વાટવું. પછી તે પં For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૯) દર રૂપિયા ભાર ઘીમાં તળી રાખવું. પછી ઘઉને સાડાત્રણ રૂપિયા ભાર મે પાંચ રૂપિયા ભાર ઘીમાં સાંતળી ટાઢે પડે એટલે તેને આદામાં ભેળવો. પછી અચ્છેર ખાંડની ચાસણી કરી તેમાં બે માસા ખલ કરેલું કેસર તથા ઉપરનું આદું ભેગું કરી દેવું. પછી તેને ચૂલા પર મૂકી વારે વારે હલાવતા જવું. પછી પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાંજ લેલાં પસ્તાં એ બેને સાંતળીને ખાંડી નાખીને, અથવા તેને સમારી નાખીને ચૂલા ઉપરના હલવામાં નાખવાં, અને તે બધું મળી જઈ ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી થાળી કે કથરેટમાં પાથરી ઠરે એટલે કકડા કરવા. ૭. કેરીને હલવો. પહેલો પ્રકાર. ૧ શેર આકુસની પાકી કેરીને ગર. ૫ રૂ. ભાર ઘી. રા રૂ. ભાર સાકર ૧૦ એલચી. ૨ રૂ. ભાર ગુલાબજળ. છા રૂ. ભાર સાકર. ૨ રતી ભાર કસ્તુરી. ૨ માસા કેસર. રા રૂ. ભાર બેદાણા દ્રાક્ષ. આકુસની પાકી કેરી છેલી ચીરી તેને એક શેર ગર લે. પછી એક કલાઈવાળી તપેલી ચૂલા પર મૂકી તેમાં પાંચ રૂપિયા ભાર ઘી નાખવું, ને તે તપે એટલે તેમાં દસ એલચીના દાણા તથા ઉપર ગર નાખે. પછી બધું હલાવી ઘટ્ટ થાય એટલે તેમાં સાડાસાત રૂપિયા ભાર વાટેલી સાકર, અઢી રૂપિયા ભાર સાકરને ભૂકે, બે માસા કેસર તથા એક રતી ભાર કસ્તુરી ખલ કરી રાખેલું બે રૂપિયા ભાર ગુલાબજળ, એટલી જણસે નાખી હલાવવું, અને તે તૈયાર થાય એટલે તેમાં અઢી રૂપિયા For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ શેર તાજી' ઘી. ૧ શેર ઘઉને મેદો. www.kobatirth.org ( ૧૯૦ ) ભાર સ્વચ્છ ધોયેલા એદાણા નાખી નીચે ઉતારવા, અને ઠંડા પડે એટલે તેના ઉપર પ્રમાણે કકડા કરવા. મીજો પ્રકાર. ૫ રૂ. ભાર ગુલાબજળ અગર કેવડાનું પાણી. ૧ શેર ખાંડ. ૧ રતી ભાર કસ્તુરી. Acharya Shri Kailassagarsuri Gyanmandir રા રૂ. ભાર ગુલાબજળ. ૪ શેર દૂધ. ૧ રૂ. ભાર ઘી. ૧ રૂ. ભાર એલચીના દાણા. ના શેર સાકર. ચૂલાપર એક કલાઈવાળી તપેલી મૂકી, તેમાં એક શેર તાનુ` ઘી નાખી, તે તપે એટલે તેમાં એલચીના એક રૂપિયા ભાર ખાખરા કરેલા દાણા નાખી, ઘી કકડે એટલે તેમાં ઘઉને એક શેર મેઢો નાખી ધીમેા તાપ કરી તમેથાથી ધીમે ધીમે હલાવી શેકવા; અને જરાક સુરખી આવે એટલે નીચે ઉતારી લેઇ ટાઢો પડતાં સુધી હુલાવવા. પછી ઉપર પેહેલા પ્રકારમાં કહ્યા પ્રમાણે કેરીઓના એક શેર ગરમાં અચ્છેર વાટેલી સાકર, અને એ માસા કેસર ખલ કરેલું પાંચ રૂપિયા ભાર ગુલાબજળ અથવા કેવડાનું પાણી નાખી દેવુ'. પછી તે ગર ઉપરના ટાઢા પડેલા મેદામાં નાખી દેઈ અગારાપર મૂકી, ધીમે ધીમે હલાવ હુલાવ કરી, હલવે તૈયાર થાય એટલે નીચે ઉતારી ઉપર મુજબ કકડા કરવા. ૮. ઇસ્લાહાની હલવા. ૨ માસા ફેસર. ૧ શેર કેરીના ગર. ૫ રૂ. ભાર ગુલાબજળ ૨ શેર ઘઉ’ને મેદો. રા રૂ. ભાર ગુલાબજળ. ા શેર ધી. ના શેર લેલાં પસ્તાં. ના શેર લેલી બદામ. For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૧ ) એક વાસણમાં એક શેર ખાંડ તથા પાંચ રૂપિયા ભાર ગુલાબજળ અને બાકીનું સાદું પાણી નાખી ચૂલાપર મૂકી ચાસણી કરવી. પછી તે ટાઢી પડે એટલે એક રતીભાર કસ્તુરી અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં ખલ કરી તે પાણી તેમાં નાખી તે રહેવા દેવી. પછી ઘઉંના એક શેર ચાળેલા મેદામાં ચાર શેર દૂધ નાખી ચૂલાપર મૂકી તેની પાતળી રાખડી કરવી, ને તેમાં અઢી રૂપિયા ભાર ગુલાબજળ નાખી એક ઉભરે આવે એટલે એક થાળીમાં એક રૂપિયા ભાર ઘી ચોપડી તેમાં રાખડી રેડી દેઇ પાથરવી. પછી તે ઠરી જાય એટલે તેના નાના નાના કકડા કાપી તેને સવા શેર ઘીમાં તળી ઉપરની ચાસણીમાં નાખી દેવા, અને તે ઘટ્ટ થવા આવે એટલે તેમાં અચ્છેર લેલાં પસ્તાં ખાંડી નાખવાં, અને ઉપર મુજબ તેના કકડા કરવા. મીએ પ્રકાર ના શેર ઘી. ન શેર છેલેલાં પસ્તાં. ૧ શેર ઘઉના મેદો. ન શેર છેાલેલી બદામ. ન શેર ઘી. ૨૫ રૂ. ભાર ગુલાબજળ રા રૂ. ભાર દૂધ. ૧ રતી ભાર કસ્તુરી. ઘઉંના એક શેર મેટ્ઠો અચ્છેર ઘીમાં શેકી તેને જરાક સુરખી આવે એટલે તેને નીચે ઉતારી લેઇ ટાઢો થવા દેવા. પછી પાશેર છેલેલી બદામ અને તેટલાંજ લેલાં પસ્તાં પાશેર ઘીમાં સાંતળી ખાંડી નાખવાં, અને પછી તે ઉપરના મેદામાં નાખી દે તે રહેવા દેવા. તેજ પ્રમાણે અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં એક રતી ભાર કસ્તુરી ઘેાળી નાખી તે તૈયાર કરી રાખવુ. પછી એક શેર ખાંડમાં પદર રૂપિયા ભાર અગર સુમાર પ્રમાણે પાણી નાખી તે વાસણ ચૂલાપર મૂકવુ', અને ચાસણી For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) થવા આવે એટલે અઢી રૂપિયા ભાર દૂધ અને તેટલું જ પાણી ભેગું કરી તેમાં નાખવું, અને મેલ ઉપર આવે તે કઢી નાખ . પછી ચાસણું તૈયાર થાય એટલે તેમાં ઉપરની કસ્તુરીનું પાણી નાખી નીચે ઉતારવી, અને તેને તબેથાથી હલાવી ટાઢી પડે એટલે તેમાં ઉપરનો મેદ નાખી દેઈ એક થાળીમાં રેડી પાથરી દે. પછી હલ કરે એટલે તેના છરીથી કકડા કરવા. ૯. કશેરનો હલવો. ૧ શેર કરૂનાં ફળ. ૧ શેર ઘઉને મેદ. ૧૫ રૂ. ભાર ઘી. શેર ખાંડ. ૨ ભાર ગુલાબજળ. ૬ માસા કેસર. કશેરૂનાં એક શેર ફળ છેલી નિસાપર ઝીણું વાટી તેમને રસ કાઢી રાખવો. તેમજ ઘઉને એક શેર મેદે પંદર રૂપિયા ભાર ઘીમાં શેકી તેને જરાક સુરખી આવે એટલે તેને એક થાબીમાં કાઢી ટાઢે થવા દે. પછી પણ શેર ખાંડમાં પાશેર અગર સુમાર પ્રમાણે પાણી નાખી તેની ચાસણી કરવી, ને તૈયાર થવા આવે એટલે છ માસા કેસર ખલ કરેલું બે રૂપિયા ભાર ગુલાબજળ તેમાં નાખવું. પછી તેમાં કરૂનો રસ નાખી તેમાં ઉપરને મેદે પણ છેડે થડે નાખી ચાસણી હલાવતા જવી. પછી તે ઘટ્ટ થવા આવે એટલે થાળીમાં રેડીને પાથર, અને ઠરે એટલે તેના છરીથી કડા કરવા. ૧૦. ખારો હલવો, ૬ રૂ. ભાર ખજુર. રા રૂ. ભાર છોલેલી બદામ. ૧૫ રૂ. ભાર ઘઉને મેદ. ૧૫ રૂ. ભાર ખાંડ ૧૫ રૂ. ભાર ઘી. ૧ માસો કેસર. ૨૩. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. છ રૂપિયા ભાર ખજુર અને અઢી રૂપિયા ભાર છોલેલી For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) બદામ એ બંનેને એક હાંલ્લીમાં ભરી તેમાં પાશેર પાણીરેડી તેનું મહેડું લુગડાના કકડાથી બાંધી લેઈ તેને ઘરના છાપરા પર અગર અગાસીમાં મૂકી એક રાત્રી રહેવા દેવું. સવારે તેમાંનું ખજુર કાઢી તેમાંના ઠળિયા કાઢી નાખી તે ખજુર અને બદામ એ બન્નેને હાંલ્લીમાંનું પાણી નાખી ઝીણાં વાટવાં. પછી ઘઉને પંદર રૂપિયા ભાર મે તેટલાજ ઘીમાં સાંતળી તેને જરા સુરખી આવે એટલે થાળીમાં કાઢી લેઈ ટાઢે. થવા દે. પછી પંદર રૂપિયા ભાર ખાંડમાં પણ શેર પાણી રેડી તેની પાતળી ચાસણી કરી તેમાં ઉપરને મેદે નાખી દે. પછી તેમાં વાટેલાં ખજુર અને બદામ નાખી તેને ચૂલા પર મૂકી હલાવવી. ચઢી તૈયાર થાય એટલે બે માસા કેસર અને એક રતી ભાર કસ્તુરી ખલ કરી તૈયાર કરેલું બે રૂપિયા ભાર ગુલાબજળ તેમાં નાખી હલાવીને તે નીચે ઉતારી લેવું. પછી તે હવે ટાઢ પડે એટલે તેને એક ચિનાઈ વાસણમાં ભરી રાખ, અને સાત દિવસ સુધી દરરોજ પ્રાતઃકાળે ખાવે એટલે તેથી ખાલી પડી ગએલું મગજ તર થશે અને તેને પુષ્ટિ પણ મળશે. ૧૧. ખાસ હલ. ૧ શેર ઘઉને મેદે. બા શેર ઘી. ૧ શેર ખાંડ. ના શેર ઘી. ૫ રૂ. ભાર છોલેલી બદામ. ૫ રૂ. ભાર છોલેલાં વા શેર ઘી. પસ્તાં. ઘઉને એક શેર મેદ પિણે શેર ઘીમાં દાઝી પિપડાન બંથાય એવી રીતે શેકો. પછી એક શેર ખાંડમાં. દેઢ શેર પાણી નાખી તેની પાતળી ચાસણી કરી તેમાં મેદે નાખી દેવો. પછી તેના ઉપર અચ્છેર ઘીમાંથી થોડું થોડું ઘી નાખી તળે ઉપર હલાવી નીચે ધીમું બળતું કરવું, ને તેમાંનું ઘી બધું સંસાઈ જાય ૨૫ For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૪) એટલે તેમાં પાંચ રૂપિયા ભાર બદામ અને તેટલાંજ પસ્તાં પાશેર ઘીમાં સાંતળી, તેને સમારીને નાખી તે હલ નીચે ઉતારી ટાઢે પડે એટલે ખા. ૧૨. ઘઉંના પેખને હલવો. ૧ શેર ઘઉંને પખ. ૧ શેર ઘી. ૧ શેર ખાંડ ઘઉની ઊંબીઓ લાવી તેને શેકી તેને પંખ પાડી, તેને હાથ વડે અથવા કામળામાં નાખી ચાળીને સાફ કરે. પછી તેમાંથી એક શેર પંખ લઈ તેને ખાંડી તેને દાણાદાર ર કરીને એક શેર ઘીમાં સાંતળો. પછી એક શેર ખાંડની ચાસણી કરી તેમાં ઉપરને પાંખ નાખી દેઈ કડછીથી એકસરખે હલાવ, અને તેમાંથી ઘી છુટું પડવા માંડે એટલે તેને ચૂલા ઉપરથી નીચે ઉતારે. આ હલવામાંથી દરરોજ છેડે થેડે લઈ તેમાં એક રતી ભાર કસ્તુરી નાખી ખાવે, એટલે તેથી ઘણો ફાયદો થશે. ૧૩. ઘઉંના નિશાસ્તાને હલ. ૧ શેર નિશાસ્ત. ૪ શેર દૂધ. ૧ શેર ઘી. ૧ શેર ખાંડ. ૪ માસા કેસર. ૪ રૂ. ભાર ગુલાબજળ. Oા શેર છોલેલી બદામ. ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. રૂ. ભાર અખેડને છેલે મગજ. એક શેર નિશાતે ચાર શેર પાણીમાં નાખી ખૂબ હલાવી તેને કેટલીક વાર સુધી તેમને તેમ રહેવા દે, એટલે નિશાસ્ત નીચે બેસીને પાણી ઉપર રહેશે. આ નિતરાણનું પાણી ગળીના રંગ જેવું થાય ત્યારે તેને કાઢી નાખવું. એ પ્રમાણે બે ત્રણ વખત પાણી નાખી નિતરાણ કાઢી નાખવું. પછી આ નિશાસ્તાને For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૫) રૂમાલથી ગાળી લઈ એક કલાઈવાળી તપેલીમાં નાખવું, અને તેમાં ચાર શેર દૂધ નાખી ચૂલા પર મૂકી, નીચે બળતું કરી એક ઉભરો આવે એટલે તેમાં દોઢશેર ખાંડ નાખવી, અને ફરીથી તેને એક ઉભરો આવે એટલે તેમાં એક શેર થી થોડું ઘેટું નાખી કડછીથી એકસરખું હલાવતા જવું. પછી હલ ઘટ્ટ થાય એટલે ચાર માસા કેસર ખલ કરેલું ચાર રૂપિયા ભાર ગુલાબજળ તેમાં નાખવું. તેમજ પાશેર છોલેલી બદામ તથા પાંચ રૂપિયા ભાર છોલેલાં પસ્તાં સમારી, અને અખોડના સાડાત્રણ રૂપિયા ભાર મગજના નાના નાના કકડા, એ બધામાંથી અર્થે અર્ધ જુદું રાખી, અડધે ભાગ હલવામાં નાખી તેને એક થાળીમાં કાઢી સરખે પાથરે. પછી તુરતજ તેના ઉપર જુદાં રાખેલાં બદામ, પિસ્તાં અને અખંડ છાંટી, તે ઠરે એટલે છરીથી તેના કકડા કરવા. ૧૪. ઘઉંના મેદાને હલ. (કાળા રંગનો). બા શેર ઘઉને મેદ. વા શેર ઘી. ૩ રૂ. ભાર તજ. ૧ રૂ. ભાર લવિંગ. ૧ રૂ. ભાર બાળેલાં ૩ાા રૂ. ભાર એલચીદાણ. સોપારી. ૫ રૂ. ભાર છોલેલી બદામ. ૧ રૂ. ભાર સલીખા. ૧ શેર સાકર. ૫ રૂ. ભાર ખજુર. ઘઉંને અચ્છેર મેદે પાશેર ઘીમાં શેકી રાખવે. પછી સાડાત્રણ રૂપિયા ભાર તજ, દોઢ રૂપિયા ભાર લવિંગ, તેટલાંજ બાળેલાં સેપારી, સાડાત્રણ રૂપિયા ભાર એલચીદાણું અને એક રૂપિયા ભાર સલીખા, એ બધી જણસો જૂદી જૂદી ખાંડી ભેગી કરી ચાળી રાખવી. તેમજ પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ સમારી અને ઠળિયા કાઢી નાખેલું પાંચ રૂપિયા ભાર ખજુર એ જણસે તૈયાર રાખવી. પછી એક શેર ખાંડની ચાસણી કરી તેમાં For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૯૬) ઉપરને મેદો, ચાળી રાખેલી જણસ, બદામ અને ખજુર, એ ચી નાખી હલાવ હલાવ કરી હલ તૈયાર થાય એટલે નીચે ઉતાર, અને આગળ બતાવ્યા પ્રમાણે થાળીમાં ઠરવા દે. ૧૫. ગાજરને હલવો. ૧ શેર ગાજર. વા શેર ઘી. ૩ રૂ. ભાર ઘઉને મેદ ૫ રૂ. ભાર ઘી. ૫ રૂ. ભાર છોલેલી બદામ. શેર ખાંડ. ૨ માસા કેસર. ૨૨. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. એક શેર ગાજર છેલી તેના કકડા કરી પાણીમાં બાફી તેને ઝીણી વાટી પાશેર ઘીમાં તળવી. તેમજ ઘઉને સાડાત્રણ રૂપિયા ભાર મેદ, પાંચ રૂપિયા ભાર ઘીમાં શેકી રાખવે. પછી પણે શેર ખાંડની ચાસણી કરી તેમાં ઉપરની બને જણસો નાખી, કડછીથી વારે વારે હલાવતા જવું. પછી ચાસણી ઘટ્ટ થવા આવે એટલે તેમાં પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ ઝીણી વાટીને નાખવી. તેજ પ્રમાણે બે રૂપિયા ભાર ગુલાબજળમાં બે માસા કેસર અને એક રતીભાર કસ્તુરી ખલ કરીને તે હલવામાં નાખી તે નીચે ઉતારે, ને થાળીમાં નાખી ઠરવા દેવો. ૧૬. છીણેલી ગાજરનો હલવો. ૧ શેર ગાજર. ૫ રૂ. ભાર ઘી. ૧ શેર ખાંડ. કા રૂ. ભાર છોલેલી કા રૂ. ભાર છોલેલાં પસ્તાં. બદામ. - એક શેર ગાજર છોલી છીણી નાખવી. પછી તેને પાણીમાં નાખીને બાફવી. પછી તે નરમ થાય એટલે તેમાંનું પાણી નીએવી કાઢી તેને પાંચ રૂપિયા ભાર ઘીમાં તળવી. પછી એક શેર ખાંડની ચાસણું કરી તેમાં ઉપરની ગાજર નાખી કડછીથી વારે For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૯૭ ) વારે હલાવતા જવુ, ને તે ઘટ્ટ થાય એટલે તેમાં સાડાચાર રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાંજ છેાલેલા પસ્તાં એ મેવા ખાંડીને અગર તેને સમારીને નાખવે. પછી તેને હલાવી નીચે ઉતારી ટાઢા પડે એટલે ખાવા. ૧૭. તરે હલવા. ન શેર ખાંડ. ૩ રૂ. ભાર ઘઉંના મેદ. ૫ રૂ. ભાર ઘી. રા રૂ. ભાર છે।લેલાં પસ્તાં. રા રૂ. ભાર છેાલેલી બદામ. ૫ રૂ. ભાર ઘી. પાશેર ખાંડમાં પાશેર અગર સુમાર પ્રમાણે પાણી નાખી તેની ચાસણી કરવી. પછી ઘઉંના સાડાત્રણ રૂપિયા ભાર મેઢે પાંચ રૂપિયા ભાર ઘીમાં શેકી ઉપરની ચાસણીમાં નાખવા. પછી આ ચાસણીને ઘણીવાર હલાવતા જવું, અને ઘટ્ટ થવા આવે એટલે અઢી રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાંજ લેલાં પસ્તાં, આ મેવા સમારી પાંચ રૂપિયા ભાર ઘીમાં સાંતળી ઉપરના હલવામાં નાખી તેને નીચે ઉતારવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ હલવા કેસરી રંગના કરવા હોય તેા એ રૂપિયા ભાર ગુલાબજળમાં બે માસા કેસર ખલ કરી તે હલવામાં નાખી દેવું. ૧૮. ચાખાના હલવા. ના શેર ચેાખાના મેદો. ૧ શેર ખાંડ. ૫ રૂ. ભાર છેોલેલી અદામ. ન શેર ધી. ના શેર ઘી. ૫ રૂ. ભાર ગુલાબજળ. ૫ રૂ. ભાર છેાલેલાં પસ્તાં. અચ્છેર ચાખાના મેઢા અચ્છેર ઘીમાં ખરા શેકી રાખવા, અને એક શેર ખાંડમાં પંદર રૂપિયા ભાર પાણી નાખી તેની ચાસણી કરી, તેમાં પાંચ રૂપિયા ભાર ગુલાબજળ નાખી ઉભરા આવે એટલે તેમાં ઉપરના મેઢા નાખી કડછીથી એકસરખા For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૮) હલાવ્યા કરે. મેદે ચઢી જઈ ઘી નિતારવા માંડે એટલે વાસણ નીચે ઉતારવું. પછી તેમાં પાંચ રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાં જ છોલેલાં પસ્તાં એ બે વાનાં પાશેર ઘીમાં સાંતળી ખાડીને નાખવાં. આહલવો પીળો કરવો હોય તે બે માસા કેસર બે રૂપિયા ભાર ગુલાબજળમાં ખલ કરીને તે હલવામાં નાખી દેવું, ને જે લાલ કરવો હોય તે હિંગળાક અથવા પોથીને રંગ સુમાર પ્રમાણે નાખો. ૧૯ તજ હલવો. પેહેલે પ્રકાર. ૨ રૂ. ભાર ઘઉને મેદ. ૫ રૂ. ભાર ખાંડ. ૨ રૂ. ભાર છેલેલી બદામ. ૧ રૂ. ભાર તજ, ૫ રૂ. ભાર ઘી. ૧ માસા ભાર કેસર. ઘઉનો બે રૂપિયા ભાર મેદ પાંચ રૂપિયા ભાર ઘીમાં સાંતળી, પાંચ રૂપિયા ભાર ખાંડની ચાસણીમાં નાખી, તેમાં બે રૂપિયા ભાર છોલેલી બદામ નાખવી. તેમજ તેમાં એક રૂપિયા ભાર તજ ઝીણી ખાંડી નાખી, તે બધાને કડછીથી એકસરખું હલાવવું, અને તે ચઢી તૈયાર થાય એટલે તેમાં એક માસા ભાર ખલ કરેલું કેસર નાખવું. બીજો પ્રકાર, * ૨' S ' વ. ૧ શેર ખાંડ. છા રૂ. ભાર ગુલાબજળ. ૩ રૂ. ભાર તજ. ૧ શેર ઘઉંને મેદે. ૧ શેર ઘી. રા રૂ. ભાર છોલેલાં પસ્તાં. ૫ રૂ. ભાર ઘી. એક શેર ખાંડમાં સાડાસાત રૂપિયા ભાર ગુલાબજળ નાખી તેને ગરમ કરવું, અને પછી તેમાં સાડાત્રણ રૂપિયા For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ શેર ખાંડ. www.kobatirth.org ( ૧૯૯ ) ભાર તજ વાટીને નાખવી. પછી ઘઉંનો એક શેર મેદો એક શેર ઘીમાં સારા શેકી તેમાં નાખી, કડછીથી અધુ' એકસરખુ હલાવી, વાસણને ચૂલા ઉપરથી નીચે ઉતારી લેવુ. પછી તે હલવા એક થાળીમાં કાઢવા. પછી અઢી રૂપિયા ભાર છેલેલાં પસ્તાં પાંચ રૂપિયા ભાર ઘીમાં સાંતળી તેની છેક ઝીણી કાતરી કરી તેને હલવાપર છાંટી દેવી. ત્રીજો પ્રકાર. ના શેર ઘી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ન શેર ધી. ૧ શેર ઘઉના મેદો. ૩૫ રૂ. ભાર તજ, એક શેર ખાંડની ચાસણી કરી, તેમાં પાશેર ઘી નાખી કડછીથી હલાવવી, ને તે જામે એટલે તેને ધીમી આંચ આપવી, એટલે તે ચઢી તૈયાર થશે. પછી પાણા શેર ઘીમાં એક શેર ઘઉના મેદો સારીરીતે શેકી તે તથા સાડાત્રણ રૂપિયા ભાર ઝીણી ખાંડેલી તજ, એ અન્ને ચીજો ઉપરની ચાસણીમાં નાખી દેઇ કડછીથી હુલાવ હુલાવ કરી તેને એક થાળીમાં નાખવા, એટલે તે બરફી પ્રમાણે જામી જશે. પછી તેના છરીથી નાના નાના કકડા કાપી તે દરરાજ સવારે ખાવાનુ... રાખવું. ૨૦. દૂધના હલવા. ૧ શેર ભે‘સનું દૂધ. ૭ રૂ. ભાર ખેલેલી બદામ. ભેંસનુ એક શેર ચેખ્ખું દૂધ ચૂલાપર મૂકી તેનાપર તર ખાઝે નહીં તેટલા માટે એકસરખી રીતે હલાવતા જવું. પછી તે ઉકળતાં પાશેર રહે એટલે નીચે ઉતારી રાખવું. પછી તુરતજ પાશેર ખાંડની ચાસણી કરી તેને ઉપરના દૂધમાં નાખવી, અને તેમાં સાત રૂપિયા ભાર છોલેલી અદામ એ રૂપિયા ભાર ન શેર ખાંડ. For Private and Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) પાણી સાથે ઝીણી વાટી તેમાં નાખવી. પછી એ વાસણને ચૂલાપર મૂકી, તેમાંને હલ હલાવી કઠણ થાય એટલે નીચે ઉતારી લેવો. બીજો પ્રકાર, ૧ શેર ભેંસનું દૂધ. ૧૫ રૂ. ભાર ઘી. ના શેર સાકર. ૬ માસા એલચીના દાણા. એક શેર ભેંસનું તાજું ચેખું દૂધ ચૂલા પર મૂકી ઉકળતાં અડધું રહે એટલે તેમાં પંદર રૂપિયા ભાર તાજું ઘી નાખી, તેને કડછીથી એકસરખું હલાવવું. પછી તેમાં અચ્છેર સાકર ઝીણું વાટીને નાખી તેને ફરી ચૂલા પર મૂકી બાળવું. તે જાડું થાય એટલે તેમાં છ માસા એલચીના દાણા અધખાખરા ખાંડીને નાખવા. ત્રીજો પ્રકાર. ૧ શેર ભેંસનું દૂધ. વા શેર ખાંડ. ૫ રૂ. ભાર ઘી. ૧૫ રૂ. ભાર છોલેલી બદામ. ૧ રૂ. ભાર છોલેલાં પસ્તાં. ૧ રૂ. ભાર અખોડને છોલેલા ૧૫ રૂ. ભાર ચિલગેજનાં છો- ગર. લેલાં બિયાં. રા રૂ. ભાર ગુલાબજળ. ૧ રૂ. ભાર લીલું કપરૂ. ૧ રતી ભાર કસ્તુરી. ૧ માસો કેસર. ભેંસનું એક શેર તાજું ચોખ્ખું દૂધ બાળી, પાશેર રહે એટ લે તેમાં પાશેર ખાંડ નાખવી, અને તેમાં પાંચ રૂપિયા ભાર ઘી નાખી હલાવી, તે ઘણું જાડું થઈ ન જાય ત્યાં સુધી ઉભું કરવું. પછી તે હાથે ચેટવા આવે એટલે તેમાં પણ બે રૂપિયા ભાર છોલેલી બદામ, તેટલાંજ લેલાં પસ્તાં, તેટલાં જ ચિલગોજનાં બિયાં, તેટલોજ છેલલો અખાડને ગર અને તેટલું જ લીલું For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૦૧) કોપરૂ', એ બધી જણસેા ઝીણી વાટીને નાખવી. તેમજ અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં એક માસે કેસર અને એક રતી ભાર કસ્તુરી ખલ કરી, તે પાણી ઉપરના હૅલવામાં નાખી દેઇ, તૈયાર થાય એટલે નીચે ઉતારવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧. ધાતુ યાટિક હલવા. ૧૫ રૂ. ભાર છેલેલી બદામ. ૧૫ રૂ. ભાર છોલેલા ચિચુડા. ા રૂ. ભાર લેલાં ખજીચાનાં બિયાં. ના શેર ઘી. રા રૂ. ભાર ગુલામજળ. ન શેર ઘઉના મેઢા. ૧૫ રૂ. ભાર અખેડના છેલેલે ગર. ૧૫ રૂ. ભાર છે।લેલાં પસ્તાં. ૧૫ રૂ. ભાર છેલેલા તલ. ૧૫ રૂ. ભાર છોલેલાં ચિલગેજનાં ખિયાં. ૧ શેર ખાંડ. ર રતી ભાર કસ્તુરી. ૪ માસા કેસર. બદામ, અખાડના ગર, ચિચુડા, તલ, ખડબુચાનાં બિયાં અને ચિલગેાજનાં બિયાં, એ દરેક ચીજ છેલીને તે દોઢ દોઢ રૂપિયા ભાર લેઇ, સઘળીને નિસાપર ઝીણી વાટવી. પછી ઘઉંને પાશેર મેટ્ટે અચ્છેર ઘીમાં સારા ખરા શેકવા. પછી એક શેર ખાંડમાં પ`દર રૂપિયા ભાર પાણી નાખી તેની ચાસણી કરવી, અને તેમાં ઉપરના મેદો અને વાટી રાખેલેા મગજ નાખી કડછીથી હલાવી નીચે મળતુ' કરવું. હલવા ચઢે એટલે અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં ચાર માસા કેસર અને એ રતી ભાર કસ્તુરી ખલ કરી તેનુ પાણી તેમાં નાખી દેવું, અને ઘી માંહેથી નિતરવા માંડે એટલે વાસણ નીચે ઉતારી લેવું. પછી હલવા ટાઢો થાય એટલે એક ચિનાઇ વાસણમાં ભરી રાખવા, અને દરરોજ સવારે એક અગર એ પૈસા ભાર ખાવાનુ રાખવુ. ૨૬ For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૦૨) ૨૨. નમશ હલવા. ા શેર ગુલામજળ. ૧ શેર ખાંડ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ માસા કેસર. ૧ શેર ઘઉના મેઢા. ના શેર ઘી. ૧૫ રૂ. ભાર છેાલેલી બદામ. પાશેર ગુલાબજળમાં ત્રણ માસા કેસર ખલ કરી, તેનુ પાણી એક શેર ખાંડમાં નાખી તેની ચાસણી કરી રાખવી. પછી ઘઉંના એક શેર મેદો અચ્છેર ઘીમાં શેકી ઉપરની ચાસણીમાં નાખવા, અને એ વાસણ ચૂલાપર મૂકી તેમાંના હલવા એકસરખા હુલાવી તેને છેક કેારા કરવા. પછી પદર રૂપિયા ભાર છેલેલી બદામ શેકી તેને ઝીણી સમારી તે ઝુલવામાં નાખી દેઇ, હલવા નીચે ઉતારી ટાઢા થાય એટલે એક વાસણમાં ભરી રાખવા. ૨૩. નિશાતાના હલવા. ૨ શેર ઘી. ૨ શેર ખાંડ. ૨ શેર દૂધ. ના શેર મૃ. ૦ શેર મૂ રા રૂ. ભાર ગુલાબજળ ૧ શેર સૂકવેલા નિશાસ્તા. એક શેર સૂકવેલા નિશાસ્તા ઝીણા વાટી, ચાળણીથી ચાળી તેને ખશેર ઘીમાં શેકી રાખવા. પછી એક તપેલીમાં ચાર શેર પાણી રેડી તેનું આધરણ આવે એટલે તેમાં ખશેર ખાંડ નાખવી, અને તેમાં ઉપરના શૈકી રાખેલા નિશાસ્તા નાખી કડછીથી એકસરખા હલાવી ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવા. બીજો પ્રકાર મેકરાજી. ન શેર નિશાસ્ત. ૦ શેર ઘી. ૫ રૂ. ભાર ગુલાબજળ. ૨ માસા કેસર. For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૩) ૧ રતી ભાર કસ્તુરી. શેર છોલેલી બદામ. ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. બશેર દૂધમાં પાશેર નિશાઑ નાખી ચૂલા પર મૂકી ચઢ વ, અને એક ઉભરો આવે એટલે તેમાં પણ શેર બૂરૂ અને પાશેર ઘી નાખી તેને શીરે તૈયાર કરો. પછી પાશેર બૂરામાં પાંચ રૂપિયા ભાર ગુલાબજળ અને તેટલું જ પાણી રેડી તેની ચાસણી કરી જૂદી રાખી મૂકવી, અને અઢી રૂપિયા ભાર ગુલા-- બજળમાં બે માસા કેસર અને એક રતી ભાર કસ્તુરી ખલ કરી તેનું પાણું તૈયાર રહેવા દેવું. તેમજ અચ્છેર છોલેલી બદામ અને પાંચ રૂપિયા ભાર છોલેલાં પસ્તાં એ મે ખાંડી રાખ. પછી ઉપરના શીરામાં ચાસણી, ગુલાબજળ, અને મે નાખી, ચૂલા પર મૂકી કડછીથી વારે વારે હલાવતા જવું. આ હલવો જામે એટલે તેને થાળીમાં ઠાલવી દેઈ સરખો પાથરી તેના ઉપર પાંચ રૂપિયા ભાર છેલેલાં પસ્તાં છેક ઝીણાં સમારી ભભરાવવાં. ૨૪. કેળાને હલવો. ૧ શેર કહેળું. ૩ રૂ. ભાર ઘઉંને મેદ. ૧૫ રૂ. ભાર ઘી. ૧ શેર ખાંડ. રા રૂ.ભાર ગુલાબજળ. ૪ માસા કેસર. ૫ રૂ. ભાર છોલેલી ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. બદામ. કહેળાને છોલી તેના કડા કરી તેમાંથી એક શેર કકડા લઈ તેમાં પાણી નાખી બાફવા. પછી તેમાંથી પાણી કાઢી નાખી તેને નિસાપર ઝીણા વાટી, તેમાં સાડાત્રણ રૂપિયા ભાર મે ભેગો કરી તેને પંદર રૂપિયા ભાર ઘીમાં તળવા. પછી એક શેર ખાંડની ચાસણી કરી તેમાં ઉપરને ગર નાખી, અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં ચાર માસા કેસર ખલ કરી તેનું પાણી પણ For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેમાં નાખી દેવુ: પછી હલવા કડછીથી એકસરખા હલાવી કાર પડવા આવે એટલે નીચે ઉતારી લેઇ, તેમાં પાંચ રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાંજ પસ્તાં ઝીણાં સમારીને નાખી, ટાઢો પડે એટલે તેને વાસણમાં ભરી રાખવા. દુધી, કારીંગડુ અને ભૂરા કેહેાળાના હલવા પણ ઉપર પ્રમાણે થાયછે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫. શેકેલા ચણાનો હલવા, ૨ શેર ઘી. ૧ શેર શેકેલા ચણાના લાટ. ર શેર દૂધ. રા રૂ. ભાર ગુલાબજળ, ૧ શેર છેલેલી બદામ. ૫ રૂ. ભાર લેલાં પસ્તાં. ૧ રૂ. ભાર એલચીદાણા. ૨ શેર ખાંડ. ૪ માસા કેસર. ૫ રૂ. ભાર છેાલેલી બદામ. ૬ માસા તજ. ચૂલાપર એક કલાઈવાળી તપેલી મૂકી તેમાં શેર ઘી નાખવું ઘી તપે એટલે તેમાં એક રૂપિયા ભાર એલચીના દાણા નાખી ઘી કકડે એટલે તેમાં શેકેલા ચણાના એક શેર લાટ નાખી શેકવા, અને તરતજ તેમાં બશેર દૂધ નાખી કડછીથી એકસરખા હલાવવા. ઉભરા આવે એટલે તેમાં અશેર ખાંડ અને ચાર માસા કેસર ખલ કરેલુ. અઢી રૂપિયા ભાર ગુસાઅજળ રેડી કડછીથી હલાવવું. તેમજ તેમાં છમાસા ખાંડેલી તજ, પાંચ રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાંજ છેલેલાં પસ્તાં સમારીને નાખી કડછીથી હલા હલાવ કરી ડુલવા તૈયાર થાય એટલે નીચે ઉતારી લેવે. ૨૬. મદાસના હલવા. ૧૫ શેર ખાંડ. ૧ રૂ. ભાર એલચીના દાણા. For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક શેર છેલેલી બદામ નિસાપર છેક ઝીણી વાટી તેને ગોળ કરી રાખો. પછી દેઢ શેર ખાંડમાં પંદર રૂપિયા ભાર પાણી રેડી તેની ચાસણી કરી તેમાં બદામ નાખી દેવી. પછી તે વાસણને ચૂલા પર મૂકી તેમાં એલચીના એક રૂપિયા ભાર દાણા નાખી આ હલવાને કડછીથી હલાવ્યા કરે, ને તે તૈયાર થાય એટલે તેને નીચે ઉતારી લઈ ટાઢ પડે એટલે ખાવે. પસ્તાં, ચિલોજ, અખેડ, અને બીજા મેવાને હલ ઉપર પ્રમાણે થાય છે. બીજો પ્રકાર ૦ શેર બદામગીર. ૫ રૂ. ભાર ઘઉંને મેદ. ૧૫ રૂ. ભાર થી. ૧ રૂ. ભાર એલચીદાણા. ૦ શેર ઘઉને મેદ. ના શેર ખાંડ. શા રૂ. ભાર ગુલાબજળ. ૨ માસા કેસર. પાશેર બદામને પાણીમાં પલાળી તેને છોલી નાખવી. પછી તેને કકડાવતી કેરી થાય એટલે પાંચ રૂપિયા ભાર ઘઉના મેદામાં નાખી, દાઝી ન જાય એ રીતે ખરી શેકવી. પછી તે સૂકાય એટલે તેને મેદામાંથી કાઢી લેવી. પછી તેને કકડાથી લોહી નાખી ટાઢી પડે એટલે ઝીણી ખાંડવી. તેજ પ્રમાણે પંદર રૂપિયા ભાર તપાવેલા ઘીમાં એક રૂપિયા ભાર એલચીના દાણા નાખી, તે કકડે એટલે તેમાં પાશેર મેદે નાખી, કડછીથી હલાવ હલાવ કરી સારે શેકાય એટલે તેમાં પંદર રૂપિયા ભાર ઉના પાણીમાંથી થોડું થોડું પાણી નાખી કડછીથી હલાવ હલાવ કરી તે ઠરે એટલે નીચે ઉતારી લે. પછી અચ્છેર ખાંડની સારી ચાસણી કરી તેમાં અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં બે માસા કેસર ખલ કરી નાખી દેવું. પછી તેમાં ઉપર ખાંડી રાખેલી બદામ અને મેદે નાખી કડછીથી હલાવ હલાવ કરી, હલવામાંથી ઘી છુટું પડી તે ઘટ્ટ થવા For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) આવે એટલે નીચે ઉતારી લે, અને ટાઢ પડે એટલે તેને ચિ નાઈ વાસણમાં ભરી રાખવે. ૨૭. મધનો હલ. રા રૂ. ભાર ગુલાબજળ. ૩ માસા કેસર. ૨ રતી ભાર કસ્તુરી. ૧ શેર ધોળું મધ. શેર ઘઉને મેદ. વા શેર ઘી. ૫ રૂ. ભાર છોલેલી બદામ. અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં ત્રણ માસા કેસર અને બે રતી ભાર કસ્તુરી ખલ કરી તેનું પાણી એક શેર સફેદ મધમાં નાખવું, અને ઘઉનો પાશેર મે અચ્છર ઘીમાં શેકી રાખવે. પછી ઉપરનું મધ ચૂલા પર મૂકી તેને એક ઉભરો આવે એટલે તેમાં પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ સમારીને નાખી નીચે ઉતારો. ૨૮. માનૂની હલવો. ૫ રૂ. ભાર નિશાસ્તે. પરૂ, ભાર ખાંડ. ૨ માસા કેસર. ૧ રૂ. ભાર ગુલાબજળ. ૨ રૂપાના વરખ. ૧ રતી ભાર કસ્તુરી. પાંચ રૂપિયા ભાર નિશાન્ત અછેર પાણીમાં પલાળીને હલાવી કપડછાણ કર્યા પછી તેને ચૂલા પર મૂકી, લાહીના જે ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દે. પછી પાંચ રૂપિયા ભાર ખાંડમાં તેટલું જ પાણી નાખી તેની ચાસણી કરી તેને ચૂલા પર નિશાસ્તાની લાહીમાં નાખવી. પછી એક રૂપિયા ભાર ગુલાબજળમાં બે માસા કેસર અને એક રતી ભાર કસ્તુરી ખલ કરી તેનું પાણી ઉપરની લાહીમાં નાખી દેઈ હલાવી હલાવ કરી હલવો ચઢે એટલે તેને એક ચિનાઈ રકાબીમાં કાઢી રાખવે. વળી તેના ઉપર રૂપાના For Private and Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૭) બે વરખ ચટાડવા, અને ટાઢે પડે એટલે તેના છરીથી કકડા કાપી ખાવામાં લેવા. ૨૯. મગનો હલવો. ૧ શેર મગની છોડાં વગરની દાળ. ૧ શેર ઘી. ૧ રૂ. ભાર એલચી દાણા. ૨ શેર ખાંડ. મગની એક શેર દાળને ઝીણી દળી રાખવી, અને ચૂલા પર તપેલીમાં એક શેર ઘી નાખી, તે તપે એટલે તેમાં એલચીના એક રૂપિયા ભાર દાણા નાખી, તે કકડે એટલે તેમાં ઉપરને લેટ નાખી દેઈ, તબેથાથી હલાવ હલાવ કરી સાર શેકાય એટલે નીચે ઉતારી લેવો. પછી બશેર ખાંડમાં અચર પાણી રેડી તેની ચાસણી કરી, તેમાં ઉપરને લેટ નાખી દેઈ તેને કડછીથી હલાવ હલાવ કરી, ઘટ્ટ થાય એટલે થાળીમાં ઠાલવી લઈ પાતળો થાપ. હલ ઠરી જાય એટલે તેના છરીથી નાના નાના કકડા કાપી તેને કલાઈવાળા ડબામાં ઘાલી રાખવા. ૩૦. મગ અથવા અડદને હલ. ૧ શેર મગની અગર અડદની ૩ શેર દૂધ. છોડાં વગરની દાળ. ૦ શેર ઘી. ના શેર ખાંડ. ૨ રૂ. ભાર એલચીદાણ. ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. મગની અથવા અડદની એક શેર છોડાં વગરની દાળ સંધ્યાકાળે ત્રણ શેર દૂધમાં પલાળી એક રાત રાખી મૂકવી. બીજે દિવસે તેને કાઢી લઈ તડકામાં સારી પેઠે ખરી સૂકાવા દેવી. પછી ચૂલા પર એક કલાઈવાળી તપેલી મૂકી, તેમાં દાળ નાખી દે ઘણી લાલ ન થાય ત્યાં સુધી શેકી, નીચે ઉતારી લેઈ નિસાપર ઝીણી વાટી કપડછાણ કરવી. પછી ચૂલા પર કલાઈવાળી તપેલી મૂકી For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૦૮) તેમાં અચ્છેર ઘી નાખી, તે તપે એટલે તેમાં એક રૂપિયા ભાર એલચીદાણા નાખી, તે કકડે એટલે તેમાં ઉપરને લેટ નાખવે, ને તબેથાથી હલાવી હલાવ કરી સારે શેકાય એટલે નીચે ઉતારી લે. પછી દેઢ શેર ખાંડની બે તારી ચાસણી કરી, તેમાં તે લેટ નાખી દેઈ હલાવતા જવું, અને તે ઘટ્ટ થવા આવે એટલે તેને એક થાળીમાં ઠાલવી લેઈ હાથથી સરખે થાપવો. પછી તરત જ પાંચ રૂપિયા ભાર છોલેલાં પસ્તાંને છેક ઝીણું સમારી તેના ઉપ૨ ભભરાવી તે કરી જાય એટલે છરીથી તેના કકડા કરવા. ૩૧. મેકજી હલ. ૧ શેર સફેદ મધ. વા શેર ખાંડ. ૧૫ રૂ. ભાર નિશાસ્ત ને શેર દૂધ. ( ). વા શેર નિશાસ્તે. ૧૫ રૂ. ભાર ઘી. ૬ માસા એલચીના દાણા. ૧૫ રૂ. ભાર નિશાસ્તે. ૬ માસા એલચીના દાણું. ૧૫ રૂ. ભાર ઘી. ૫ રૂ. ભાર લેલાં પસ્તાં. એક શેર સફેદ મધ અને અછેર ખાંડ ભેગી કરી તેમાં પંદર રૂપિયા ભાર નિશાન્ત અને પંદર રૂપિયા ભાર પાણી નાખી, ઝીણા વેહની ચાળણીથી ગાળી લેઈ ચૂલા પર મૂકી, વારે વારે ચમચા કે કડછીથી હલાવતા જવું. આ ચાસણું તિયાર થઈ ઘટ્ટ થવા આવે એટલે આછેર દૂધમાં પાશેર સૂકવેલે નિશાસ્તે નાખી તે દૂધ ઉપરની ચાસણીમાં રેડવું, એટલે તે સફેદ થશે. પછી તાપ ધીમે પાડી ચાસણી જરા ઘટ્ટ થવા આવે એટલે બીજા લાપર કલાઈવાળી તપેલી મૂકી, તેમાં પંદર રૂપિયા ભાર ઘી નેબી, તે તપે એટલે તેમાં એલચીના છ માસા દાણા નાખી તે કકડે. એટલે તેમાં પંદર રૂપિયા ભાર સૂકવેલ નિશાસ્તો નાખી શેકી તરતજ તે નિશાતે ઉપરની ચાસણીમાં નાખી દે, અને પંદર For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૦૯) રૂપિયા ભાર ઘી ગરમ કરી તેમાં છ માસા એલચીના દાણું નાખી તે કકડે એટલે તેમાંથી થોડું થોડું ઘી ઉપરની ચાસણીમાં નાખી કડછીથી હલાવતા જવું. આ પ્રમાણે કરતાં હલ ઠરી જાય એટલે તેને એક થાળીમાં ઠાલવી લેઈ એકસરખો પાથરવો, અને તેના ઉપર પાંચ રૂપિયા ભાર છોલેલાં પસ્તાં છેક ઝીણું સમારી ભભરાવી ટાઢ પડે એટલે તેના કાપીને કકડા કરવા. ૩૨. મેદાને હલ. ૧ શેર ઘઉને મેદ. વા શેર ઘી. ૫ રૂ. ભાર નિશાસ્તો. ૫ રૂ. ભાર ઘી. ૪ શેર દૂધ. ૧ શેર સાકર. ૫ રૂ. ભાર ઘી. ૩. રૂ. ભાર ગુલાબજળ. ૨ રતી ભાર કસ્તુરી. ૨ માસા લવિંગ. ૪ માસા જાયફળ. ટા શેર છોલેલી બદામ. ઘઉને એક શેર મે પાશેર ઘીમાં તેમજ પાંચ રૂપિયા ભાર નિશાસ્તો તેટલાંજ ઘીમાં સાંતળીને ટાઢે પાડે. પછી ચાર શેર દૂધ ચૂલા પર મૂકી તે ઉકળવા માંડે એટલે તેમાં ઉપરને ટાઢ પડેલો મેદો અને નિશાન્ત એ બંને જણસે નાખવી, અને તુરતજ તેમાં એક શેર ખાંડ નાખી કડછીથી એકસરખું હલાવતા જવું. દૂધ ઉકળે એટલે તેમાં પાંચ રૂપિયા ભાર ઘી નાખવું. પછી સાડાત્રણ રૂપિયા ભાર ગુલાબજળમાં બે રતી ભાર કસ્તુરી ખલ કરી તેનું પાણી તથા બે માસા લવિંગ અને ચાર માસા જાયફળ ઝીણા વાટી નાખી વારે વારે હલાવતા જવું. પછી તે STA હલવો ઘટ્ટ થવા આવે એટલે તેમાં પાશેર છેલેલી બદામ ઝીણું વાટી અગર તેને સમારી તેમાં નાખવી, અને પછી તેને એક થાળીમાં ઠાલવી લેઈ ઠરે એટલે તેના નાના નાના કકડા કાપી તે એક ચિનાઈ વાસણમાં ભરવા. ૨૭. For Private and Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૦) ૩૩. રતાળુનો હલ. ૧ શેર રતાળું. ટા શેર ઘી.” ૬ માસા એલચી. શેર ઘી. ૬ માસા એલચી. ૩ રૂ. ભાર ઘઉને મેદે. ૧ શેર ખાંડ. ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. ૫ રૂ. ભાર છોલેલી બદામ. એક શેર રતાળુ છોલી નાખી પાણીમાં બાફીને તેને છુંદે કરે. પછી ચૂલા પર કલાઈવાળી તપેલી મૂકી તેમાં પાશેર ઘી અને છ માસા એલચીના દાણું નાખી, તેને વઘાર કરી તેમાં રતાળુને છુંદો નાખી તળો. તેજ પ્રમાણે પાશેર ઘી અને છ માસા એલચી, એને વઘાર કરી તેમાં ઘઉને સાડાત્રણ રૂપિયા ભાર મેદે નાખી સાંતળો. પછી એ બન્ને જણસોને ભેગી કરી રાખવી. પછી એક શેર ખાંડમાં અચ્છેર પાણી નાખી તેની ચાસણી કરી તેમાં ઉપરની બન્ને જણસે નાખી દઈ તે એકસરખી રીતે હલાવતા જવું. પછી તેમાં પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાં જ છોલેલાં પસ્તાં સમારી નાખવાં, અને હવે ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવો. ૩૪. વિલાયતી હલો શેર મધ. ૦ શેર સાકર. ૩ રૂ. ભાર નિશાન્ત. ૧ શેર ઘી. ૬ માસાએલચી. ૫ રૂ. ભાર લેલી બદામ. રૂ. ભાર લેલાં પસ્તાં અર મધ અને તેટલીજ વાટેલી સાકરમાં પાશેર પાણી નાખી તેની ચાસણી કરવી. પછી સાડાત્રણ રૂપિયા ભાર નિશાસ્તામાં પાંચ રૂપિયા ભાર પાણી નાખી, તેને કપડછાણ કરી, For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૧) થર્ડી વાર પછી તેમાં ચિકાશના તાર થવા માંડે એટલે તેને ઉપરની ચાસણીમાં નાખી દેવો. પછી પાકને વારે વારે હલાવી હલાવ કરી તે ઉકળવા માંડે એટલે આંચ ધીમી કરવી, અને એક શેર થી ઉભું કરી, તેમાં છ માસા એલચી નાખી, ઘી કકડે એટલે તે ઉપરના પાકમાં રેડવું. પછી હલવાને વારે વારે હલાવ હલાવ કરી ચઢી તૈયાર થાય એટલે તેમાં પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાંજ છોલેલાં પસ્તાં સમારી નાખી વાસણ નીચે ઉતારી લેવું, અને હલ ટાઢ પડે એટલે તેને એક ચિનાઈ વાસણમાં ઘાલી મૂકવે. ૩૫. શેબનો હલવો. ૧ શેર સાકર. ૦ શેર ગુલાબજળ. ૧ રૂ. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. ૧ શેર શબફળને ગર. ના શેર ઘી. ૫ રૂ. ભાર છોલેલી બદામ. ૧ રૂ. ભાર એલચી.. ૫ રૂ. ભાર છોલેલાં પસ્તાં. એક શેર સાકરમાં પાશેર ગુલાબજળ નાખી તેની ચાસણી કરવી, અને એક રૂપિયા ભાર ગુલાબજળમાં એક રતી ભાર કતુરી ખલ કરી તેનું પાણી તે ચાસણીમાં નાખી દેવું. પછી એક શેર શબફળને ગર પાણીમાં પલાળી રાખી નરમ થાય એટલે તેને કાઢી લઈ ઝીણું વાટઅને પછી અચ્છર ઘી અને એક રૂપિયા ભાર એલચીના દાણાને વઘાર કરી, તેમાં વાટેલે ગર સાંતળી તુરતજ તેમાં ઉપરની ચાસણી ડી ડી નાખી તબેથાથી એકસરખે હલાવ. એ પ્રમાણે બધી ચાસણી નાખી દઈ હલ તૈયાર થાય એટલે તેમાં પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાંજ છોલેલાં પસ્તાં ઝીણાં સમારી તેમાં નાખી વાસણ નીચે ઉતારવું. For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ શેર ઘઉના મેદ, ૧૫ શેર ખાંડ. (૨૧૨ ) ૩૬. સકારાના હલવા. ૧ રૂ. ભાર ગુલાબજળ, ૧૭ણા રૂ. ભાર છેાલેલાં પસ્તાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ના શેર ખાંડ. રા રૂ. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. રા રૂ. ભાર છેાલેલાં પસ્તાં, ૦ા શેર ગુલાબજળ, ૧ શેર ઘી. ર રતી ભાર કસ્તુરી. રા રૂ. ભાર છેાલેલી ખદામ. ઘઉં'ના એક શેર મેદો તેટલાજ ઘીમાં સાંતળવા, અને જરાક રતાશ પડતા થાય એટલે તેને નીચે ઉતારી લઈ ટાઢા પડવા દેવેા. પછી દોઢ શેર ખાંડમાં અચ્છેર ગુલાબજળ નાખી એક તારી ચાસણી કરવી, અને એક રૂપિયા ભાર ગુલાબજળમાં બે રતી ભાર કસ્તુરી ખલ કરી તેનું પાણી તે ચાસણીમાં નાખી દેવુ.... પછી તેને ચમચાથી વારે વારે હુલાવ હુલાવ કરી, નીચે ધીમી આંચ કરી, ચાસણી બે તારી થાય એટલે નીચે ઉતારી લેવી, અને તેને એકસરખી હલાવ હલાવ કરી સફેદ અને રવાદાર થઈ સેજ ઉની હોય ત્યારે તેમાં ઉપરના મે અને સાડાસત્તર રૂપિયા ભાર છેલેલાં પસ્તાં સાંતળી ખાંડીને નાખવાં. પછી આ હલવાને એક પરાતમાં કાઢી લઈ, તેને એકસરખા પાથરી, તેના ઉપર અઢી રૂપિયા ભાર છેલેલી બદામ અને તેટલાંજ લેલાં પસ્તાં ઝીણાં સમારી ભભરાવવાં, ને તે ખરેખર ઠરી જાય એટલે તેના ચાખૂણે તિરકસ કકડા કાપી તે એક ચિનાઈ વાસણમાં ભરી રાખવા, અને તેમાંથી દરરોજ એકેક અગર અબ્જે કકડા ખાવા. ૩૭. સાફ હલવો. ૧૫ રૂ. ભાર મધ. ૩ માસા ભાર કેસર. ન શેર લાટ. For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૩) ૧ શેર પસ્તાં. શેર બદામ. અછેર ખાંડમાં પંદર રૂપિયા ભાર મધ અને પાશેર પાણી રેડી તેની સારી ચાસણી કરવી, અને પછી તેને એક કલાઈવાળી પરાતમાં રેડવી. પછી તરતજ અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં ત્રણ માસા કેસર અને એક રતી ભાર કસ્તુરી ખલ કરી તેનું પાણી ઉપરની ચાસણીમાં નાખી દેવું. વળી અછેર બદામની મીજે અને એક શેર પસ્તાં પાશેર ઘઉંના લોટમાં શેકી કાઢી, તેને ઝીણાં સમારી ઉપરની ચાસણીમાં નાખી દેવાં. પછી થાળીમાં તેને એકસરખો પાથરી કરે એટલે તેના બદામની આકૃતિ જેવા કકડા કાપી કાઢવા અને દરરોજ ખાવા. ૩૮. સુંઠનો હલવો. ૪ માસા કેસર. ૨ રૂ. ભાર સુંઠ. ૫ રૂ. ભાર છોલેલી બદામ. ૫ રૂ. ભાર લેલાં પસ્તાં. ઘઉનો એક શેર મેદે તેટલાજ ઘીમાં શેકી, તે રતાશ પડતો થાય એટલે તેને નીચે ઉતારી લઈ ટાઢ પડવા દે. પછી એક શેર ખાંડની ચાસણી કરી, અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં ચાર માસા કેસર ખલ કરી તેનું પાણી તેમાં નાખવું, અને તુરત જ તેમાં ઉપરને મેદો અને બે રૂપિયા ભાર ખાંડેલી સુંઠ નાખી, ચમચાવડે હલાવ હલાવ કરી, હલ ચઢી તૈયાર થાય એટલે એક કલાઈવાળી થાળીમાં ઠાલવી લે. પછી તેને ચમચાથી એકસરખે પાથરી તેના ઉપર પાંચ રૂપિયા ભાર છોલેલી બદામ અને તેટલાંજ છોલેલાં પસ્તાં ઝીણું સમારીને ભભરાવી, ઠરે એટલે તેના કકડા કાપી ખાવામાં લેવા. ૩૯ સેજીનો હલવો. ૫ રૂ. ભાર સાલમમિશ્રી. ૫ રૂ. ભાર સફેદ ગુંદર. ૫ રૂ. ભાર ચુનીઓ ગુંદર. ૫ રૂ. ભાર સમુદ્રશેષ. For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૪) ૭ રૂ. ભાર મચરસ ૭ રૂ. ભાર બલબીજ. | (સોપારીનાં ફૂલ.) ૨ પૈસા ભાર ધળી મુસળી. ૫ રૂ. ભાર ઉટીગણીનાં બીજ. લા રૂ. ભાર લવિંગ. ૨ પૈસા ભાર કાળી મુસળી. ૧ રૂ. ભાર પીળી તેદ્રી. ૭ રૂ. ભાર મીઠા ઇંદ્રજવ. ૧ રૂ. ભાર પાનની જડ. ૧ રૂ. ભાર લાલ તાદ્રી. ૭ રૂ. ભાર મોટા એલચી ૧૫ . ભાર સફેદ તેદ્રી. ૧ રૂ. ભાર ચિનીકબાલા. 'ના રૂ. ભાર એખરે. ૭ રૂ. ભાર એલચી. ૫ રૂ. ભાર આસન. ૩ રૂ. ભાર તજ. ૫ રૂ. ભાર બચીની. ૫ રૂ. ભાર મરી. ૧૧ માસા સુંઠ. ૭ રૂ. ભાર પીપળી મૂળ. ૫ રૂ. ભાર જાયફળ. ૧ રૂ. ભાર કપુરકાચલી. ૧ રૂ. ભાર નાગકેસર. ૫ રૂ. ભાર જાવંત્રી. ના શેર છોલેલા તલ. સા રૂ. ભાર લવિંગનાં ફૂલ. વ શેર સફેદ ખસખસ. ૧ શેર મધ. oો શેર અખેડને ગર. ૫ રૂ. ભાર ચાંદીના વરખ. ૨ રૂ. ભાર સોનાના વરખ. ૫ શેર ખાંડ. ૭ રૂ. ભાર બદામનું તેલ. ૧ શેર ઘઉન મેદ. શેર નિશાસ્તો. ૩ શેર ઘઉંનું સત્વ. ૨ શેર ઘી. ૦ શેર સતાવરી. ૦ શેર કાસનીનાં બિયાં. વા શેર ખરફાનાં બિયાં. પાંચ રૂપિયા ભાર સાલમ, પાશેર સતાવરી, પાંચ રૂપિયા ભાર ચુનીઓ ગુંદર, સાત રૂપિયા ભાર મચરસ, પાંચ રૂપિયા ભાર સમુદ્રશેષ, તેટલાજ ઉટીગણીનાં બીજ, સાત રૂપિયા ભાર મીઠા ઇંદ્રજવ, સાડાત્રણ રૂપિયા ભાર લવિંગ, પિણાબે રૂપિયા ભાર પીળી તોદ્રી, તેટલીજ લાલ ને તેટલી જ ધોળી તદ્દી, તેટલીજ પાનની જડ, તેટલાજ ચિનીકબાલા, સાત રૂપિયા ભાર For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૫) મોટા એલચીદાણા, તેટલીજ એલચી, પણ બે રૂપિયા ભાર એખર, સાડાત્રણ રૂપિયા ભાર તજ, પાંચ રૂપિયા ભાર આસન, તેટલાંજ મરી, સાત રૂપિયા ભાર પીપળી મૂળ, પાંચ રૂપિયા ભાર ચોબચીની, પોણાબે રૂપિયા ભાર કપૂરકાચલી, અગિયાર માસા સુંઠ, પાંચ રૂપિયા ભાર જાયફળ, તેટલી જ જાવંત્રી, પશુબે રૂપિયા ભારનાગકેસર, સાડાત્રણ રૂપિયા ભાર લવિંગનાં ફૂલ, અચ્છેર છોલેલા તલ, તેટલી જ ખસખસ, એક શેર લેલી બદામ, અચ્છેર છોલેલાં પસ્તાં અને તેટલેજ અખેડને ગર, એ બધી જણસે જુદી જુદી ઝીણી વાટી કપડછાણ કરી ભેગી કરવી, અને તેમાં બશેર મધ, બે રૂપિયા ભાર સેનાના વરખ, પાંચ રૂપિયા ભારચાંદીના વરખ અને બદામનું સાત રૂપિયા ભાર તેલ નાખી, એ બધાને એક ઘડી સૂધી ખલ કરે. પછી પાંચ શેર ખાંડમાં પાછું રેડી તેની એક તારી ચાસણી કરવી, અને ઘઉને એક શેર મેદે, અર નિશાસ્તો, અને ત્રણ શેર ઘઉંને સત્વ, એ ત્રણે જણ ભેગી કરી તેમાં બાર શેર પાણી નાખી ચૂલા પર મૂકી આશરે ચાર ઘડી સૂધી ચઢવા દે. અને તે સારો ચઢે એટલે તેમાં અશેર ઘી અને ઉપરની ચાસણી નાખી દઈ તેને ફરીથી બે ઘડી સૂધી વારે વારે હલાવી ચઢવા દે. પછી પાશેર કાસનીનાં બિયાં અને તેટલાંજ ખરફાનાં બિયાં, એ બંને જણાને એક શેર પાણીમાંથી થોડું થોડું પાણું નાખી ઝીણી વાટવી, ને તે બાકી રહેલા પાણીમાં નાખી તે પાણી ગાળી લેઈ તેને ઉપરના હલવામાં રેડી દેવું. પછી નીચે તાપ ઓછો કરી તે ડીવાર ચઢે એટલે તેમાં ખલ કરી રાખેલે ઉપરને મસાલે નાખવે, અને આ હલ તબેથાથી હલાવી હલાવ કરી, ચઢી તૈયાર થાય એટલે * ઘઉંને પાંચ દિવસ સુધી પલાળી રાખવા, અને તેને ફણગા ફૂટે એટલે તેને તડકામાં સૂકવવા. પછી તેને ઝીણા વાટી અગર દળી તેને લેટ કપડછાણ કરે તે ઘઉંને સત્વ કહેવાય છે. For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીચે ઉતારવા, ને તે ટાઢો પડવા આવે એટલે તેના નાના નાના ચપટા ગાળા કરવા, ને ખરેખર ટાઢા થયા પછી તેને એક કલાઈવાળા વાસણમાં ઘાલી તે દરરોજ માકસર ખાવાનું રાખવું ૪૦. ચણાના હલવા. ના શેર ઘી. ૧ રૂ. ભાર્ એલચી. ૩!! રૂ. ભાર ઘઉને મેદો. ૪ માસા કેસર. ૧ શેર ચણાના લોટ. ૧ શેર ખાંડ ॥ શેર છેલેલાં પસ્તાં. ૧ રતી ભાર કસ્તુરી. અચ્છેર ઘી ગરમ કરી તેમાં એલચીના એક રૂપિયા ભાર દાણા નાખી, ઘી કકડે એટલે તેને નીચે ઉતારી લેવુ. પછી આ ઘીમાંથી પાંચ રૂપિયા ભાર ઘીમાં ઘઉના સાડાત્રણ રૂપિયા ભાર મેદ્દા સાંતળવા, ને બાકી રહેલા ઘીમાં ચણાના એક શેર લેટ સારી રીતે સાંતળવા. પછી પાશેર પાણીમાં ચાર માસા કેસર અને એક રતી ભાર કસ્તુરી ખલ કરી તે પાણી એકશેર ખાંડમાં નાખી તેની ચાસણી કરી તે જાડી થવા આવે એટલે તેમાં ઉપરના મેદો, ચણાને લાટ, અને પાશેર છેલીને ખાંડેલાં પસ્તાં નાખવાં. આ હલવાને કડછીથી વારે વારે હલાવી ઘી નિતરવા માંડે એટલે તેને નીચે ઉતારવા, અને ટાઢો પડે ત્યારે એક ચિનાઇ વાસણમાં ભરી રાખવા. For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંચનારને બે ખોલ. શ્રીમત ગાયકવાડ સરકાર તરફથી પુસ્તક પ્રસિદ્ધિના કામમાં થતા પ્રયત્ન. વાંચનારાઓની આગળ આવતાં આ પુસ્તક શ્રીલંત ગાયકવાડ સરકાર્ એમના હુકમથી તૈયાર થયલાં છે, તેથી ભાષાની વૃદ્ધિ કરવાના કામમાં શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમના તરફથી જે પ્રયત્ન ચાલે છે તે લોકોમાં મહુશૂર થાય એ ઇષ્ટ જણાયાથી નીચે દર્શાવવામાં આવે છે. ૧. પુસ્તક :રૂ હોય તે તેને આશ્રય આપવાના નિયમ શાળાખાતા તરફથી ઠરેલા છે તે પ્રમાણે તે આપવામાં આવે છે. ૨. શ્રીમત મહારાજા સાહેબ એમની સ્વારી કડી પ્રાંતમાં ગઇ હતી, તે વખતે પાટણમાં સરકૃત ગ્રંથ ભડાર તેમના જોવામાં આ ન્યા. તે ઉપરથી તેમાંના ઉપયોગી ગ્રંથોની પસદ્ગુગી કરવી, અને સારા માલુમ પડે તેના જ્ઞાનના લાભ જે લેાકેાને સસ્કૃત આવડતુ ન હોય તેમને સહજ મળી શકે, એવા હેતુથી (૧) ઇતિહાસ, (૨) શાસ્ત્ર, (૩) નાટક, (૪) ધર્મ, આ ચાર વિષયા ઉપર, સસ્કૃતમાંથી ભાષાંતર કરાવવાના હુકમ કરવામાં આવ્યા, તે અન્વયે તે તૈયાર થચાં, અને હજી ખીજા પુસ્તકાનાં ભાષાંતર કરવાનુ કામ ચાલે છે. શ્રાંવણ માસની દક્ષણા સરખા ફંડમાંથી નવીન પુસ્તકો અને નિખયેા તૈયાર કરવાની તજવીજ થયલી વાંચનારને માલુમ હશેજ. ૩. આ રાજ્યનાં હૃદાં જૂદાં ખાતાને ઉપયોગમાં આવે તેવાં પુસ્તકે ઇતર ભાષામાંથી તરન્નુમા કરી કિવા નવીન તૈયાર કરી For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) છાપવામાં આવે છે, અને હવે પછી તેવાં બીજા તૈયાર કરવાને હુકમ આપવામાં આવ્યે છે. માટે ૪. નિયમ રૂપે છાપવામાં આવતાં કેટલાંક પુસ્તકા જૂદાં જાદાં ખાતાં માટે કરવામાં આવ્યાં છે, તથાપિ તેને પણ મુખ્ય ઉદ્દેશ એવે છે કે તેથી કરીને લેાકેાને પદ્મતસર કામ કરવાની ટેવ પાડવી. આ પ્રકારે પદ્ધતસર કામ કરવાની ટેવની આપણામાં કેટલી ખામી છે, તે કહેવાની જરૂર નથી. સરકારવાડા સ`બધી થયેલાં પુસ્તકાના પણ ઉદ્દેશ એવા છે. ૫. સેક્રેટરીની મારફત જે પુસ્તકે આશ્રય માટે આવે છે, તેમાંથી કેટલાંકને ખાનગી ખાતામાંથી સવડ પ્રમાણે આશ્રય આપવામાં આવે છે. ૬. આ પ્રમાણે જૂદાં જૂદાં ખાતાંના નિયમ અન્વયે તૈયાર થતાં પુસ્તકે ઉપરાંત શ્રીમત સરકાર મહારાજા સાહેબ વખતેાવખત વિશેષ હુકમ આપી તથા નવીન સૂચના કરી પેાતાની દેખરેખ નીચે પેાતાની હન્નુરમાં રહેનાર માણસા પાસે પુસ્તકા લખાવી છપાવે છે. આ રીતે હાલમાં ભાષા વિષય, ઇતિહાસ, શાસ્ત્રીચ વિષય, પાકશાસ્ત્ર, ગૃહશાસ્ત્ર, કાયદા, ક્રીડાશાસ્ત્ર, અન્ધકળા વગેરે વિષય ઉપર પુસ્તકા પ્રસિદ્ધ કરવાના ક્રમ ચાલે છે. સામાન્ય વિષયેાપર જરૂરની માહિતીવાળા ગ્રંથ મહારાષ્ટ્ર ગ્રંથમા લા નામની માળામાં પ્રસિદ્ધ થાય છે, અને તે ઉપરાંત રાષ્ટ્ર કથામાલા નામની બીજી એક ઐતિહાસિક ગ્રન્થેાની માળા પ્રસિદ્ધ થાય છે. ‘ઇન્ટર્નેશનલ સાયન્ટિફિક સીરીઝ’ નામની માળામાંના અંગ્રેજી ગ્રંથેના નમુના પ્રમાણે જાદા જૂદા શાસ્ત્રીય વિષયે ઉપર સહેલાં સહેલાં પુસ્તકે જે તે વિષયેામાં પ્રવીણ ગૃહસ્થા પાસે લખાવવાનું કામ કલાભવન નામની શિલ્પશાળાના મુખ્ય ગુરૂને For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) સોંપેલું છે. આ કામને માટે એક મોટી રકમ ખરચ કરવાનું સરકારે ઠરાવેલું છે, તે જ પ્રમાણે પાકશાસ્ત્ર ઉપર પણ દેશી ભાષામાં ગ્રંથે લખવાનું કામ ચાલે છે. આ વિષયની ગ્રંથમાળામાં મરાઠી, હિંદુસ્તાની, ફારસી, મદ્રાસી અને અંગ્રેજી વગેરે પાકક્રિયાના ગ્રંથનો સમાવેશ કરેલ છે. આપણે સ્વદેશી રમતોને પ્રચાર બંધ ન પડે તેટલા માટે તેને એક મેટ સંગ્રહ છપાય છે, અને જરૂરના અંગ્રેજી ખેલના સંગ્રહ છપાયા છે. ઉ ભાષામાં પણ કેટલાક ગ્રંથ છાપવાનું કામ ચાલે છે. આ સર્વ પુસ્તકો ગુજરાતી તથા મરાઠી, એ બન્ને ભાષામાં પ્રસિદ્ધ કરવા બાબત સરકારને હુકમ છે. આ ઉપરથી શ્રીમંત મહારાજા સાહેબ એમની સમદ્રષ્ટિ કેટલી છે, અને દરેક ઉપયોગી વિષયનું લોકેને શિક્ષણ આપવા તરફ તથા ભાષાની અભિવૃદ્ધિ કરવા તરફ તેમનું કેટલું લક્ષ છે તે સ્પષ્ટ સમજાય છે. શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમને દ્રવ્યની અનુકૂળતા હેવાથી આવાં કામ કરવાને હુકમ કીધા એટલે બસ, તે ઉપરાંત બીજો કોઈ શ્રમ મહારાજા સાહેબને લેવો પડતો નથી, એવું કદાચ કોઈનું ધારવું હોય તો તે ભૂલ ભરેલું છે. કોઈપણ માણસ એકાદ કામ પિતાને માથે લઈ તે કરવા માંડે એટલે તેમાં સેકડે પ્રકારની ભાંજગડના સવાલો કેવી રીતે ઉઠે છે, તે તો તે પિતેજ જાણી શકે છે. શ્રીમંત મહારાજા સાહેબને આ હેતુ આજ ઘણા દિવસને છે, અને તે પાર પાડવાના કામમાં તેઓ પોતે પુષ્કળ શ્રમ લે છે, તે પણ તે હજી જોઈએ તેટલે દરજજે ફળિભૂત થયે નથી. શ્રીમંત મહારાજા સાહેબ એમને વખત અત્યંત અમૂલ્ય હોવાથી તેઓ આવા વિષયે તરફ આટલું બધું લક્ષ આપે છે, એજ વિશેષ છે. શ્રીમંત મહારાજા સાહેબના આ ઉદ્યોગને For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) ઉપગ સઘળાઓએ કરી લીધે, એવું એમને માલમ પડશે એટલે પિતાના શ્રમ અને પૈસાનું સાર્થક થયું એવું તેઓ માનશે. - આ ઉદ્યોગ સંબંધી વધારે લખી વાચકવર્ગને વખત લે બરોબર નથી, તેમાંના ગુણદોષ જેવાનું કામ વાચકવર્ગનું છે, તે તેઓ પોતાના સારા ભાવથી બજાવશે તે શ્રીમંત સરકાર મહારાજા સાહેબ એમને ઘણો સંતેષ પ્રાપ્ત થશે. શ્રીમંત સરકારના હુકમથી તૈયાર થયેલા અને તૈયાર થતાં ઉપર જણાવેલાં કેટલાંક પુસ્તકોની યાદી આ સાથે આપવામાં આવે છે. For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only શ્રીમંત સરકાર મહારાજા ગાયકવાડ એમની આજ્ઞા અન્વયે તૈયાર થતાં પુસ્તકા. મુંબઇ, પુના વિગેરે ઠેકાણેથી વેચાતાં મળશે. भित. ગ્રંથકત્તાનું નામ. भराठी. इराण कार्थेज.. तुर्कस्थान गुन्राती. इजिप्स પુસ્તકનું નામ. १. राष्ट्रकथामाला. ( Story of the Nations Series. ) (छपाई तैयार ) .... .... .... .... .... .... भराठी. फ्रान्सचा जुना इतिहास, स्पॅनिश मूरलोक .... रा. शंकर विष्णु पुराणिक, बि ए. रा. नागेश आबाजी काथवटे, बि. ए. रा. रावजी भवानराव पावगी, बि. ए. .... रा. मणिशंकर रतनजी भट्ट, बि. ए. ( छपाय छे.) ... रा. कृष्णा अर्जुन केळूसकर... रा. रामकृष्ण सखाराम आठवले, एम ए. ...r .... **** ..... **** ३. १ १२० 39 93 29 99 "" " "1 99 79 91 19 "" ટપાલખર્ચ. " >> ૦ ૨ ૬ ० ० ० AA २. • ० & Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #253 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only जर्मनि असिरीया भराठी. रोम राशिया પુસ્તકનુ નામ. ...A .... .... .... .... .... ... **** ** ગ્રંથકત્તાનું... નામ. रा. हरि सदाशिव बेलवलकर, बि. ए. रा. शिताराम रामचंद्र गायकवाड. ( तैयार थाय छे.) रा. विनायकराव कोंडदेव ओक. सर्जन मेजर कीर्तिकर २. महाराष्ट्र ग्रंथमाला. राजधर्म, (Machiavelli's Prince.) ( छपाई तैयार. ) ( मराठी ) ( गुनराती ) भराठी. विचार रत्नाकर ( Bacon's Essays ) रा. वासुदेव नरहर उपाध्ये. इंग्लंड देशाचा विस्तार (Expansion of England ) .... .... रा. गोविंद सखाराम सरदेसाई, बि.ए. रा. छगनलाल ठाकोरदास मोदी, बि. ए.. ... रा. गोविंद सखाराम सरदेसाई ...... કિમત ३. १. १२‍ Halad 0900 ० १ १ ० १६ 0190 ~ टिपास M O ० • Po mm ० ० ४६ ( ३ ) Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra For Private and Personal Use Only मार्कस ऑरेलीअस बादशाहची बोध | वचनें. ( Meditations of Marcus | मि. सिमियन बेंजामिन. .... ...| १ १२० Aurslius ) ... प्राच्य व पाश्चात्य देशांतील ग्रामसंस्था (Maine's Village Communities ) रा. महादेव राजाराम बोडस, एम. ए. ....| १ १२००२ (छपाय छे.) रोम व कार्थेज ( from Epochs of Ancient History ) रा. गणश अनत लल, बा. ए. .... गृहिणी शंकानिरसन (Housewife's Reason Why ) रा. केशव बाळकृष्ण परांजपे. .... घरव त्याच्याभोवतालची जागा(House| and its surroundings) रा. भानु केशव गांगनाईक. .... ... गुन्हा व त्याची कारणे (Crime and its causes )... .... ... रा. रामचंद्र हरि गोखले, बि. ए, एल एल. बी. (७) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #255 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only પુસ્તકનું નામ. सूपशास्त्र अंक १ भाग १ ला (मद्रासीचालीचे पदार्थ. ) अंक १ भाग २ रा ( मांस मिश्रित मद्रासी, इंग्रजी व मुसलमानी पदार्थ. अंक २ रा (तंजावरी चालीचे पदार्थ. ગ્રંથકત્તાનું નામ. भराठी पाश्चिमात्य पाकशास्त्र ( Culinary Jottings for Anglo-Indian Exiles) रा. भानु केशव गांगनाईक. भाग १, भाग २, भाग ३. .... ३. पाकशास्त्र. છપાઇ તૈયાર. रा. बळवंतराव रामचंद्र मराठे. .... .... : भित. ३. ८ O ० ટપાલખર્ચ, ० ४ ६ O O W ( >) Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #256 -------------------------------------------------------------------------- ________________ - Shri Mahavir Jain Aradhana Kendra ०४० - .०८0030 - For Private and Personal Use Only अंक ३ भाग १ ला ( मुसलमानी चालीचे पदार्थ..) रा. बळवंतराव रामचंद्र मराठे. अंक ३ भाग २ रा (मुसलमानी चालीचे पदार्थ.) अंक ४ ( अलवाने न्यामत.) ४. क्रीडामाला. (छपाई तैयार.) (भ२।४1) कमान चेंडूचा खेळ (क्रोके Croquet.) रामचंद्र सखाराम आठवले, एम. ए. चेंडू दांडूचा खेळ (क्रिकेट Cricket.) कुबडी चेंडू अथवा डांगचेंडू (गॅॉफ Golf. ) . झल चेंडू (लॉन् टेनिस Lawn Tennis.) चौरंग गोट्यांचा खेळ ( बिलियर्ड्स Billiards.) www.kobatirth.org | ० ० ४ ० ० ०६ ० ० ० ०3० ०/०६ ० Acharya Shri Kailassagarsuri Gyanmandir | ० १२ ०.०२० Page #257 -------------------------------------------------------------------------- ________________ टपालन्य. પુસ્તકનું નામ, ગ્રંથકાનું નામ. Shri Mahavir Jain Aradhana Kendra ० ० 3०/० ०/६ ० ० ० ० ० ० ० ० For Private and Personal Use Only ०८००६ ०८००६ (०१) पाट नांवाचा पत्यांचा खेळ ( बिझिक Bezique.). | रा. गोविंद सखाराम सरदेसाई. - मुद्रा परिवर्तन अथवा उलटापालटीचा खेळ ( Reversi.) अंधक (मगिन्स Muggins.) उताणा. रुपाया ( Pitch and Toss.) ( गु०२ती ) कमान दडानो खेळ (क्रोके Croguet.) रा. छगनलाल ठाकोरदास मोदी, बि, ए. दडीमारनी रमत (क्रिकेट Cricket. ) गेडीदडानी रमत ( गॉफ Golf. ) जाळदडानो खेळ ( लानटॉनिस Lawn Tennis.) www.kobatirth.org ० ० w na ०.०... www ० Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #258 -------------------------------------------------------------------------- ________________ વિધિવી નાની નાની રમત (વિક્ષિા| રા. છગના કોરા મોરી, વિ. .૦ ] ૩ ૦ ૦ ૦ ૬ Bezique. ) Shri Mahavir Jain Aradhana Kendra પ. વ. For Private and Personal Use Only ( ૧૧ ) www.kobatirth.org વિરસા (દેવનાગરી સ્ટિમ)રીરી વહે રામ મૌવા વાવ હેવ - ૧ || ૧૬ ઈન્ટર્નેશનલ સાયન્ટિફિક સીરીઝ' નામની ગ્રંથમાળાના નમુના પ્રમાણે શ્રીસયાજી શાનમંજુષા એ નામની નવિનચંથમાળા તૈયાર કરવાનું કામ ચાલે છે. ઉપર જે પુસ્તકોના ગુજરાતી તર્જમા થયા નથી તેના તે ભાષામાં તર્જુમા કરવાનું કામ ચલાવવાનું છે. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - Page #259 -------------------------------------------------------------------------- ________________ દેશી કેળવણીખાતા મારફત તૈયાર થયેલાં અને તૈયાર થતાં પુસ્તકે. સરકારી પુસ્તકો, (મળવાનું ઠેકાણું વડોદરા સરકારી કિતાબખાનું.) . | કિંમત. ટપાલખર્ચ. પુસ્તકનું નામ. ગ્રંથકર્તનું નામ Shri Mahavir Jain Aradhana Kendra આના. આના ૦. For Private and Personal Use Only ( ૧૨ ) www.kobatirth.org હ : : : : : : : : ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ K K G K ૦ X ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 이이이이이이이이이이 છપાઈ તૈિયાર થયેલાં પુસ્તકો. ગુજરાતી. નીતિ વાક્યામૃત. રામકૃષ્ણ હર્ષજી શાસ્ત્રી. ગેરક્ષશતક • મણિલાલ નભુભાઈ દિવેદી. તર્કભાષા. .. ભેજપ્રબંધ... બુદ્ધિસાગર. . અનુભવ પ્રદીપિકા સમાધિશતક. શ્રુતિસારસમુદ્ધરણ , શિશુશિક્ષણ ( કિગાર્ટન પદ્ધતિ સં- 1 (ભાષાન્તર કરનાર) મિસિસ ટેમસ. બંધી. ) . .. | (સુધારનાર) છગનલાલ ઠાકોરદાસ મોદી. | ૧ | ઉન્નતિ વિષે નિબંધ. . ... | છગનલાલ ઠાકોરદાસ મોદી. 0 | ૧ ૦ ૦ ૦ ક ક w w Acharya Shri Kailassagarsuri Gyanmandir - w -૦ A _૦ ૦ w Page #260 -------------------------------------------------------------------------- ________________ anna Shri Mahavir Jain Aradhana Kendra ૦. કાવ્યક૯પલતા. For Private and Personal Use Only ૦ સ્ત્રીશિક્ષણ. . . . .. છગનલાલ ઠાકોરદાસ મેદી. .. બાળવિવાહ ઉપર વ્યાખ્યાન. ... | છગનલાલ ઠાકોરદાસ મોદી. .... દયાશ્રય. • • ” • | મણિલાલ નભુભાઈ દ્વિવેદી. . ષદર્શનસમુચ્ચય. . પાકશાસ્ત્ર–(મુસલમાની તિજોરી મદ્રાસી ચાલીના મરાઠી સૂપશાસ્ત્ર ઉપરથી નિરામિષ ભાગ. ભાગ ૧ લ.).. છગનલાલ ઠાકોરદાસ મોદી. ... ... | ૧૨ ૦ ૦ ૨ ૦ મરાઠી. નીતિવાક્યામૃત. . ” - નારાયણ બૅડદેવ ખાંડેકર. ... ...પંડિત વામન શાસ્ત્રી ઈસલામપુરકર. ...! ૨ ૮ ૦ ૦ ૨ છાપવાને મોકલેલાં પુસ્તક. દેશી રમત-સચિત્ર.- - - છગનલાલ ઠાકરદાસ મોદી તથા જીભાઈ | કળદાસ. • • કુમારપાળપ્રબંધ. . મગનલાલ ચુનીલાલ વૈદ્ય. વિકમચરિત્ર .. .. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. નરસિંહ મહેતાનું મામેરું. - બ. કૈલાબક્ષ મારફત. ભગવંત ગરબાવળી. ... ગાયનનું પુસ્તક બીજુ. (૧૩) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #261 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only ગાયનનું પુસ્તક ત્રીજી ચેાથું પાંચમુ • હ "" પુસ્તકનું નામ. "" ,, સગિત પારિજાત. ચતુર્વિ‘શતિ પ્રખંધ. ગુજરાતના ઇતિહાસ—( સંસ્કૃત પુસ્ત કાને આધારે) • િિવક્રમચરિત્ર. નીતિપણું, ... : : : : : ... ... ... નવરત્ન. પાકશાસ્ત્ર-( મુસલમાની, તંજોરી, મદ્રા સી ચાલીના મરાઠી સૂપશાસ્ત્ર ઉપરથી ગ્રંથકત્તાનું નામ. પ્રા. માલાખક્ષ મારફત. "" "" "" કૃષ્ણશાસ્ત્રી યજ્ઞેશ્વરશાસ્ત્રી. તૈયાર થતાં પુસ્તક. મણિલાલ નભુભાઇ દ્ભિવેદી. "" વાસુદેવ નરહર ઉપાધ્યે. છગનલાલ ડાકારદાસ મેદી. ܕܐ . .... ... ... *** :::: કિમત. ટપાલખર્ચ. ( ૧૪ ) Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #262 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only નિરામિષ ભાગ. ભાગ ૨ અને ૩). સગિતરત્નાકર. | કૃષ્ણુશાસ્ત્રી યજ્ઞેશ્વરશાસ્ત્રી. ખાનગી માલકીનાં પુસ્તકા ખાસ મદદ આપી તૈયાર કરાવેલાં પુસ્તકા. ( મળવાનું ઠેકાણું—વડાદરામાં સરકારી કિતાબખાનામાંથી તથા કત્તા તરફ્થી ). ... પુત્રીશિક્ષા, નીતિબંધ. સ્ત્રીભૂષણ. એ બેહેના. સવિતાસુંદરી. શિવાજી અને રાજગુરૂ કેાંડદેવ. અ‘ધિવમાચન. ખાલશિક્ષણમાલા. સૃષ્ટપદાર્થનિયમ અને સુધારણા સંગિતાનુભવ. ... ... ... .. ... ... ... ... ... ... ... ... ... ... છગનલાલ ઠાકેારદાસ મોદી. ,, નારાયણ ભાસ્કર પ`ડિત. હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા. ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ. છગનલાલ લલ્લુભાઇ શાહ. દત્તાત્રય દાજી. જેહરરાય કપિલરાય મુનશી, પરમાનંદ ભાળાભાઈ પારેખ પ્રે, માલાબક્ષ મારફત, 600 ... ... ... ... ... *** ... ... ... ... ... ... ... ... ... .... . ° . . . . . . ... α ૪ ૬ ૪ ૧૨ ૪ ? ૦ .. | ૧ ૦ ૩ ૦ . ૦ ૦ . O ૧ ૧ - ૧ - - - - ( ૧૧ ) Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #263 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only પુસ્તકનું નામ. ગાયનની ચીજોનુ' પુસ્તક. સિતાર શિક્ષક. તાલપદ્ધતિ... માલાસ ગિતમાલા ( ગુજરાતી ). ખલાસ ગિતમાલા ( મરાડી )... સગિતાનુસાર છંદોમ’જરી... *** .10 અખલેાન્નતિ લેખમાલા ભાગ ૧ લે. સ’સાર માર્ગે પદેશિકા, જાપાનનુ વર્ણન. ોટા વેપારી. વધુએધ સ્રીહિતશિક્ષા. ... ... .. ગ્રંથકત્તાનુ નામ. પ્રેા. માલાબક્ષ સારફત, .. ખાસ મદદ માટે તૈયાર થતાં પુસ્તક. ચુનીલાલ આપુજી મેાદી. દામાદર અ‘માઇદાસ પારેખ... વાસુદેવ નરહર ઉપાધ્યે. ---: ગણપતરામ મુગટરામાં દામુભાઇ ડાહ્યાભાઇ મહેતા. નારાયણ હેમચંદ્ર. ... ... ... *** ::: કિમત. m . ૧ ૧ . ૩ O _*l-le પે. repr ૧. ટપાલખય. ૩૦૭ ܘ ܘ ܘ . *1*1}e ૭૦ × ૦ ૦ ૧ ત લ (૧૬) Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir біло уgeqолд ирuеurA6 EED910 uspysur Buradas For Private and Personal Use Only