________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ) નિકળી જઈ ઉપર આવશે તે કાઢી નાખવું. પછી તે બરણી એક દિવસ તેમની તેમ રહેવા દેવી, અને બીજે દિવસે તેમાંની બધી કેરીઓ કાઢી લઈ વા ખાતી મૂકવી. કેરીઓમાંની કાઢી રાખેલી ગોટલીઓ ઝીણું વાટી તેમાં સાડાચાર રૂપિયા ભાર વરિયાળી, તેટલોજ અજમે, તેટલાંજ છોડાં કાઢી નાખેલા ધાણું, એક રૂપિયા ભાર લવિંગ, પાશેર છેલેલું લસણ, સાડાત્રણ રૂપિયા ભાર કલેંજી, ચાર રૂપિયા ભાર એલચીના દાણુ, સાડાચાર રૂપિયા ભાર શહાજીરૂં, સાત રૂપિયા ભાર સત્વાસુંઠ અને બે રૂપિયા ભાર મરી, એ બધે મસાલે વાટી એકઠે કરો. પછી આ મસાલે ઉપરની કેરીઓમાં છેડે થેડે ભરી તેને સૂતરથી લપેટવી. પછી ઉપરની બરણીમાંથી કેરીઓનું કાઢી નાખેલું પાણી તેમાં પાછું રેડી દઈ તેમાં ઉપરની કેરીઓ મૂકવી, અને તે બરણીનું ઢાંકણું ઢાંકી, તેના ઉપર લુગડાને કકડે બાંધી, તેના ઉપર માટીથી લિપી લેવું. પછી આ બરણી દરરોજ તડકામાં રાખતા જવી, અને તેને રેજ તળે ઉપર હલાવવી. પછી તેમાંનું પાણી સૂકાઈ જઈ કેરી કેરી પડે એટલે અથાણું ખાવાના કામમાં લેવું.
બીજો પ્રકાર,
૫ શેર કાચી કેરી.
આ શેર મીઠું. ૨ શેર કાચી કેરીઓ છેલીને બા કાબુલી ચણા.
છીણી નાખી કરેલ ગોળે. ૨ રૂ. ભાર એલચી. ૩ રૂ. ભાર કલેછે. વા શેર છોલેલી બદામ. ૦ શેર બેદાણા.
oો શેર આદુ. Oા શેર છોલેલું લસણ. ૬ માસા નારંગીની છાલને સૂ ૦ શેર નારંગીને ગર.
કવી ખાંડી, તેને કરેલે ભૂકે૫ રૂ. ભાર મરી.
૪ બાટલીઓ અંગુર (લીલી ૦ શેર સરસિયું.
દ્રાક્ષને) સરકે.
For Private and Personal Use Only