________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) વી, આ અથાણું એક મેટા માટલામાં ભરવું. પછી આ માટલાનું
બંધ કરી હમેશાં તડકામાં મૂકવું અથાણું અથાય એટલે તે કાઢીને ખાવું. ચોમાસામાં જે દિવસે તડકે પડે તે દિવસે આ અથાણું તડકામાં મૂકવું જોઈએ.
અથાણું ( અચાર). ( મુસલમાની રીતનાં) ૧૧. કેરીનું અથાણું.
પહેલો પ્રકાર, ૫ શેર જીણું ન બાઝેલી બા શેર મીઠું.
હોય તેવી કેરી. ૪ રૂ. ભાર વરિયાળી. ૪ રૂ. ભાર અજમે. ૪ રૂ. ભાર છેતરાં કાઢી ૧ રૂ. ભાર લવિંગ.
નાખેલા ધાણ. શેર લસણ. ૩ રૂ. ભાર કલેજી. ૪૩. ભાર એલચી દાણ. ૪ રૂ. ભાર શહાજીરૂં, ૨ રૂ. ભાર મરી.
૭ રૂ. ભાર સત્વાસુંઠ. પાંચ શેર કેરીને છોલી નાખી તેના લાંબી બબે ફાડના દાબડા કરવા, અને તેમાંથી ગોટલીઓ કાઢીને જાદી રાખી મૂકવી. પછી તે કેરીઓમાં પણ શેર મીઠું ભરી પહોળા ની બરણીમાં તેને ભરવી. પછી તેના ઉપર એક સ્વચ્છ ધોયેલે પથરે મૂકી, તેનું હેડું એક લુગડાના કકડાથી બાંધી, તેને એક દિવસ રહેવા દેવી. બીજે દિવસે લુગડાને કકડે છેડી, પેલા પથરાપર બીજે એક પથરો દબાવીને મૂકો, અને બરણીનું હેડું પાછું લુગડાંના કકડાથી બાંધી લેવું એટલે એક દિવસમાંતે કેરીઓનું બધું પાણી
૧ ટળવી (મરાઠી).
For Private and Personal Use Only