________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૩)
૫. સાર. (મદ્રાસી રીતના).
૧. મરીનો સાર'.
પહેલો પ્રકાર આમલી નાખીને. ૪ રૂા. ભાર મરી. ૪૩. ભાર તુવેરની દાળ. ૨ મીઠા લીંબડાની. ૨ રૂ. ભાર ઘી. ડાંખળીઓ
૪ રૂ. ભાર આમલી. માં રૂ. ભાર મીઠું. ૩ માસા રાઈ. ૨ રૂ. ભાર ધી.
૪ સૂકાં મરચાં.
૧ માસે મેથી. ચાર રૂપિયા ભાર મરી ને તેટલી જ તુવેરની દાળ અને બે મીઠા લિંબડાની ડાંખળીનાં પાંદડાં, એ ત્રણ જણ બે રૂપિયા ભાર ઘીમાં તળી નિસા ઉપર વાટી તેને ઝીણે ભૂકો કરે. આ ભૂકે, દઢ રૂપિયા ભાર મીઠું, અને ચાર રૂપિયા ભાર આમલીનું પાણી એ ચાર શેર પાણીમાં નાખી, તે પાછું ચૂલા ઉપર ઉકળવા મૂકવું. સાર બળીને તૈયાર થાય એટલે તેમાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, એક માસ મેથી, ચાર સૂકાં મરચાં, એને વઘાર દેવો. આ સારથી ખાવાની રૂચિ થાય છે.
બીજે પ્રકાર. કાગદી લીંબુનો રસ નાખી કરેલ સાર. ૨ રૂ. ભાર તુવેરની દાળ. ૧ મૂઠી મીઠા લિબડાનાં પાંદડાં. ૧ રૂ. ભા૨ ઘી.
૩ માસા રાઈ
(મદ્રાક્ષ).
૧ મિસ્ત્રી ૧૫
For Private and Personal Use Only