________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૧ )
એક વાસણમાં એક શેર ખાંડ તથા પાંચ રૂપિયા ભાર ગુલાબજળ અને બાકીનું સાદું પાણી નાખી ચૂલાપર મૂકી ચાસણી કરવી. પછી તે ટાઢી પડે એટલે એક રતીભાર કસ્તુરી અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં ખલ કરી તે પાણી તેમાં નાખી તે રહેવા દેવી.
પછી ઘઉંના એક શેર ચાળેલા મેદામાં ચાર શેર દૂધ નાખી ચૂલાપર મૂકી તેની પાતળી રાખડી કરવી, ને તેમાં અઢી રૂપિયા ભાર ગુલાબજળ નાખી એક ઉભરે આવે એટલે એક થાળીમાં એક રૂપિયા ભાર ઘી ચોપડી તેમાં રાખડી રેડી દેઇ પાથરવી. પછી તે ઠરી જાય એટલે તેના નાના નાના કકડા કાપી તેને સવા શેર ઘીમાં તળી ઉપરની ચાસણીમાં નાખી દેવા, અને તે ઘટ્ટ થવા આવે એટલે તેમાં અચ્છેર લેલાં પસ્તાં ખાંડી નાખવાં, અને ઉપર મુજબ તેના કકડા કરવા.
મીએ પ્રકાર
ના શેર ઘી.
ન શેર છેલેલાં પસ્તાં.
૧ શેર ઘઉના મેદો.
ન શેર છેાલેલી બદામ. ન શેર ઘી.
૨૫ રૂ. ભાર ગુલાબજળ રા રૂ. ભાર દૂધ.
૧ રતી ભાર કસ્તુરી. ઘઉંના એક શેર મેટ્ઠો અચ્છેર ઘીમાં શેકી તેને જરાક સુરખી આવે એટલે તેને નીચે ઉતારી લેઇ ટાઢો થવા દેવા. પછી પાશેર છેલેલી બદામ અને તેટલાંજ લેલાં પસ્તાં પાશેર ઘીમાં સાંતળી ખાંડી નાખવાં, અને પછી તે ઉપરના મેદામાં નાખી દે તે રહેવા દેવા. તેજ પ્રમાણે અઢી રૂપિયા ભાર ગુલાબજળમાં એક રતી ભાર કસ્તુરી ઘેાળી નાખી તે તૈયાર કરી રાખવુ.
પછી એક શેર ખાંડમાં પદર રૂપિયા ભાર અગર સુમાર પ્રમાણે પાણી નાખી તે વાસણ ચૂલાપર મૂકવુ', અને ચાસણી
For Private and Personal Use Only