SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર રામ મીઠું અને રાજાના કકડા નાખી (૫) બીજે પ્રકાર-ઘી નાખીને ઉપર પ્રમાણે અળવી બાફી તેના ઝીણું કકડા કરવા. પછી એક વાસણ ચૂલા ઉપર મૂકી તેમાં છ રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડે એટલે તેમાં દસ સૂકાં મરચાંના કકડા, બે રૂપિયા ભાર અડદની દાળ અને ઉપરના અળવીના કકડા નાખી તળવા. પછી તેમાં ચાર માસ મીઠું અને તેટલી જ આમલી મેળવી, નિસા ઉપર કેરી ચટણી વાટવી. એ ચટણ વાત અને પિત્તને નાશ કરે છે. ૧૬. સૂરણની ચટણી'. પહેલો પ્રકાર–સાદી. ત્રણ રૂપિયા ભાર સૂરણ લેઈ પાણીમાં બાફી ઉપરનાં છેતરાં કાઢી નાખવાં. પછી દેઢ રૂપિયા ભાર અડદની દાળ અને ત્રણ સૂકા મરચાંના કકડા બે રૂપિયા ભાર ઘીમાં તળી તેમાં ઉપરનું સૂરણ અને ત્રણ માસા મીઠું નાખી ઝીણી ચટણી વાટવી. આ ચટણી રાત્રે વાળુ કરતી વખતે ખાવી. બીજે પ્રકાર–આમલી નાખીને. સામાન અને કરવાની રીત ઉપર પ્રમાણેજ સમજવી, તથાપિ બાફવાને બદલે શેકવું. તેમજ આ ચટણીમાં ચાર માસા આમલી મેળવીને વાટવી. ત્રીજે પ્રકાર ઘી નાખીને. છ રૂપિયા ભાર સૂરણના ઝીણા કકડા કરવા. પછી છ રૂપિચા ભાર ઘીમાં બે રૂપિયા ભાર અડદની દાળ, પાંચ સૂકાં મરચાં, - ૧ ફળ શિશ્ચંગ ત્રણ (મદ્રાસી ). For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy