________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીચે ઉતારવા, ને તે ટાઢો પડવા આવે એટલે તેના નાના નાના ચપટા ગાળા કરવા, ને ખરેખર ટાઢા થયા પછી તેને એક કલાઈવાળા વાસણમાં ઘાલી તે દરરોજ માકસર ખાવાનું રાખવું
૪૦. ચણાના હલવા.
ના શેર ઘી.
૧ રૂ. ભાર્ એલચી.
૩!! રૂ. ભાર ઘઉને મેદો. ૪ માસા કેસર.
૧ શેર ચણાના લોટ. ૧ શેર ખાંડ
॥ શેર છેલેલાં પસ્તાં.
૧ રતી ભાર કસ્તુરી. અચ્છેર ઘી ગરમ કરી તેમાં એલચીના એક રૂપિયા ભાર દાણા નાખી, ઘી કકડે એટલે તેને નીચે ઉતારી લેવુ. પછી આ ઘીમાંથી પાંચ રૂપિયા ભાર ઘીમાં ઘઉના સાડાત્રણ રૂપિયા ભાર મેદ્દા સાંતળવા, ને બાકી રહેલા ઘીમાં ચણાના એક શેર લેટ સારી રીતે સાંતળવા. પછી પાશેર પાણીમાં ચાર માસા કેસર અને એક રતી ભાર કસ્તુરી ખલ કરી તે પાણી એકશેર ખાંડમાં નાખી તેની ચાસણી કરી તે જાડી થવા આવે એટલે તેમાં ઉપરના મેદો, ચણાને લાટ, અને પાશેર છેલીને ખાંડેલાં પસ્તાં નાખવાં. આ હલવાને કડછીથી વારે વારે હલાવી ઘી નિતરવા માંડે એટલે તેને નીચે ઉતારવા, અને ટાઢો પડે ત્યારે એક ચિનાઇ વાસણમાં ભરી રાખવા.
For Private and Personal Use Only