________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦)
૨૬. પાકાં કોઠાંની ચટણી’. ચાર અગર પાંચ પાકાં કઠાં ભાગી, તેના ગરમાં આઠ માસા મીઠું અને ત્રણ માસા મેથીને લેટ ભેળવી, તે સઘળું નિસા ઉપર મૂકવું. પછી તેમાં એક રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ એક માસે જીરૂં, પાંચ સૂકાં મરચાં અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર રેડી સઘળું વાટી નાખી ચટણી બનાવવી.
૨૭. કાચાં કોઠાંની ચટણી. પાંચ કાચાં કેઠાં શેકી તેમાં ગર કાઢી તે ગરમાં આઠ માસા મીઠું, બાર લીલાં મરચાં, મીઠા લિંબડાનાં દસ પાંદડાં અને ને આઠ માસા કોથમીર નાખી ચટણું વાટવી. પછી આ ચટણમાં બે રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ અને એક માસ જીરૂં, એને વઘાર કરી હલાવીને ખાવી, અથવા કોઠાંના ગર શિવાય બાકીની સર્વ જણસ બે રૂપિયા ભાર ઘીમાં તળી ગરમાં મેળવી ચટણી વાટવી. આ ચટણ ખાધાથી ચક્કર આવતા હોય તે બંધ પડે છે.
૨૮. તુરિયાની ચટણી.
પહેલો પ્રકાર, બે તુરિયાને છોલી નાખી તેના એકેક તસુ જેવડા કકડા કરવા. પછી ચૂલા ઉપર પેણમાં એક રૂપિયા ભાર ઘી નાખી, તે કકડતાં જ તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ, પાંચ સૂકાં મરચાંના કકડા અને બે ચેખા ભાર હિંગ નાખી, તેના વઘારમાં ઉપરના શાકના કકડા નાખી દેવા અને તેમાં આઠ માસા મીઠું
૧ વિઝાં પૐ વયર(મદ્રાસી ). ૨વિવાઅવર (માહી).. રેવિંગ રાયણ (મકાઈ).
For Private and Personal Use Only