SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) ખાટી દ્રાક્ષ –ઉપર જણાવેલી જગ્યાએ પાકતી ખાટી દ્રાક્ષના ગુણ–શીતળતા તથા રૂક્ષતા કરે છે; સ્વાદિષ્ટ લાગતી નથી; આ ખાવાથી શરીરમાં તેજ આવે છે, અને ઝાડાને કબજે થતું હશે તો તે દૂચ થાય છે; પરંતુ સુસ્તી લાગી કેટલીક વાર તાવ પણ આવે છે. ઉપાય –મધ અને આદુ ખાવું. - દ્રાક્ષ –એડન વગેરે ગામમાં પાકતી દ્રાક્ષ ખાવાના - —એ સમશીતોષ્ણ તથા ખાવામાં રૂચિકર છે એનાથી ગરમી કમી થાય છે; મળની શુદ્ધિ થાય છે ને તેથી શરીર સતેજ બને છે. અંજીર–યુરોપમાં અંજીર ઘણું જ થાય છે. એના ગુણ–સમશીતોષ્ણ, ખાવામાં રૂચિકર, જેને પેટને રેગ હોય. તેને આ ફળ વિશેષ ગુણકારક છે. ઝાડા નિયમિત થઈ રસ ને ધાતને વધારે કરે છે; ગરમી કમી કરે છે, શરીરમાં તેજ ને કૈવત આવે છે; હૃદયમાંને રેગ નાશ પામે છે; અને છાતી તથા ગળામાંની રૂક્ષતા જાય છે. - સૂકાં અંજીરના ગુણ –સમશીતોષ્ણ અને ખાવામાં સ્વાદિષ્ટ છે. આ ખાવાથી છાતી અને ગળામાંની રૂક્ષતા દૂર થઈ તલ્લીને ઘણે ગુણ કરે છે. બેદાણ –ગુણ–સમશીતોષ્ણ અને ખાવામાં બેસ્વાદ છે; એથી શરીરમાં તેજ આવે છે ને મળની શુદ્ધિ થાય છે. હરસ અને ઉધરસ વાળાને તથા ઘાંટે બેઠે હોય તેને ગુણ કરે છે, પરંતુ ઉદર રોગવાળાને બાધક છે. ઉપાય–આમલી ખાવી. १ पुळिप्पु कोडी मुंदिरी चंपळं ( मद्रासी ). ૨ દ્રાક્ષ % (મદ્રાસી ). ૩ સામૈ મત્તારું (મદ્રાસી ). ૪ વિારા મિરા (મદ્રાસી ). - For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy