________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) ૬. કાચી આમલીનું અથાણું”. ૨૫ શેર કાચી આમલી. રપ શેર પાકી આમલી. શેર મીઠું.
૪ રૂ. ભાર મેથીને ભૂકે. ૬ો શેર લીલાં મરચાં, ૨ રૂ. ભાર હિંગ. ૩ શેર મીઠું તેલ.
પચીસ શેર કાચી અને તેટલીજ પાકી આમલી એકઠી કરી ભાગી તેમાંથી કચુકા કાઢી નાખવા. પછી આ આમલીના ગોળા કરી તે એક માટલામાં ભરવા; અને તે માટલાનું હોં બંધ કરી એક અગર બે દિવસ એમનું એમ રાખી મૂકવું. પછી સવાછ શેર મીઠું, તેટલાંજ લીલાં મરચાં, ચાર રૂપિયા ભાર મેથીને ભૂકે, એ ત્રણ રકમ એકઠી કરી ઉપરના માટલામાં નાખવી. તેવીજ રીતે તેમાં ત્રણ શેર મીઠું તેલ અને બે રૂપિયા ભાર ખડેલી હિંગ નાખવી. પછી તે માટલાનું મહતું બંધ કરી એક મહિના સુધી રાખી મૂકવું, પરંતુ વચ્ચે વચ્ચે દર અઠવાડિયે તેને તડકે મૂકતા જવું.
૭. ચિચોરટીનું અથાણું. માગશર અને પિષ મહિનામાં સે ચિચોરટી લાવી ઉના પાણીથી ધોઈ નાખવી. પછીતે દરેકની દીટા સૂધી ચચ્ચાર ચીરિય કરી, તેમાં પાંચ રૂપિયા ભાર મીઠું, ત્રણ રૂપિયા ભાર અજમે અને તેટલીજ મેથી, એ ત્રણ જણ વાટી તેનો ભૂકે ભર (દાબી દે છે. પછી તે ચિચોરટી બરણીમાં ભરી તેનું મહીં બધ કરી રાખી મૂકવી. આ અથાણું અથાય ત્યારે કાઢીને દહીં ભાત સાથે ખાવામાં લેવું.
૧ પુરિમાણ તો (માલા ). २ शकुगाय उर्घाय ( मद्रासी ).
For Private and Personal Use Only