________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) બપેરે અગર રાત્રે જમતી વખતે ખાવામાં આવે છે. આથી મેઘરેગ નાશ પામે છે.
૧૩. ફણસ:–આ ઝાડ બાગમાં રાનમાં તથા પર્વતની તળેટી આગળ, તેની બખોલમાં, અને તેના શિખર ઉપર થાય છે. સિત્તરે એટલે ચિત્ર માસમાં આ ઝાડને નાનાં નાનાં ફળ લાગે છે, ને જેઠ માસમાં તે મેટાં થઈ પાકે છે. નાનાં હોય છે ત્યારે આ ફળનું શાક થાય છે. કુમળાં ને નાનાં ફણસ લઈ તેની ઉપરના કાંટા નાઢી નાખી તેમાં ગર કાઢવામાં આવે છે. આ ગર પાણીમાં બાફી સુમાર પ્રમાણે આમલી ને ખાંડ નાખી તેનું શાક કરવામાં આવે છે. પાકેલા ફણસનું શાક કરવામાં આવે છે તે તેને માં ફક્ત આમલીજ નાખે છે. આ ફળ સઘળાને ભાવે છે. આ ખાધા પછી તરત મીઠું તેલ અગર ઘી પીવું, એટલે ચેટ રહે નહીં, ગરમ પડે નહીં, ને જલદીથી પાચન થાય.
૧૪. વેગણ–આની ત્રણ જાત છે. ૧ મલવારી કારિકકાય. આ જાતનાં વેગણ રેતાળ જમીનમાં પાકે છે. એની અંદર બિયાં હતાં નથી. ૨ નિરકત્તરિકકાય. આ પાણીના ભાગ હેય તેને કાંઠે થાય છે. ૩ કપૂંર કરારિકકાય. (જોળાં વિગણ)–બાગાયત જમીનમાં તથા ખેતરમાં સામાન્ય રીતે એની વાવણી કરે છે. મેર આવ્યા પછી ચાળીસ અથવા પચાસ સાઠ દિવસમાં પુષ્કળ વેગણ થાય છે. તેમાં વળી પહેલા ફાલનાં વેગણુ ઘણાં સ્વાદિષ્ટ લાગે છે. સાદા પાણીમાં, આમલીના પાણીમાં અથવા ઘીમાં એનું શાક કરે છે. આ શાકના પુષ્કળ
ન પાથ (મદ્રાક્ષ ). ૨ રાય (મદ્રાસી ). રૂ (મદ્રા). ૪ (મદ્રા). પ (મદ્રાસી ).
For Private and Personal Use Only