________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૧૩૦)
મીઠું` નાખી ચાળી મૂકવાં. પછી હાથવતી તેને નિચેાવી, તેમાંથી પાણી કાઢી નાખવુ અને તે પીતાં દસ રૂપિયા ભાર ઘીમાં તળી નાખવાં. પછી દોઢ શેર પાણીમાં અઢી રૂપિયા ભાર આમલી ચાળી, તેમાં નવ માસા મીઠુ' નાખવુ; અને તે પાણીમાં ઉપરનાં પીતાં નાખી ચૂલા ઉપર મૂકવું: પીતાં ચઢે એટલે તેમાં એ રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, એક માસા મેથી, બે માસા જીરૂ અને દસ સૂકાં મરચાંના કકડા, એને વઘાર કરવા.
૩૦ રૂ. ભાર કારેલાં.
૫ રૂ. ભાર છાશ. ૩ રૂ. ભાર ઘી.
૧૦ સૂકાં મરચાં.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે પ્રકાર.
ચણાની દાળ ભેળવીને.
૩ રૂ. ભાર આમલી.
છણા રૂ. ભાર ઘી.
૧ મીઠા લિબડાની ડાંખળી.
૧ રૂ. ભાર મીઠું. ૧પાા રૂ. ભાર ચણાની દાળ. ૧ મૂઠી ધાણા.
૬ માસા મીઠું.
૧ રૂ. ભાર અડદની દાળ.
૩ રૂ. ભાર લસણું.
૧ પાણીછટુ (પાણીચુ')નાળિયેર.
૧૫ રૂ. ભાર કાંદા.
૫ રૂ. ભાર ઘી.
ત્રીસ રૂપિયા ભાર કારેલાં સમારી તેનાં પીતાંમાં એક રૂપિયા ભાર મીઠું તથા પાંચ રૂપિયા ભાર છાશ નાખી, ચૂલા ઉપર મૂકી ચઢવા દેવુ', અને થાડી ઘેાડી વારે હલાવતા જવું. પાણી મળી જાય એટલે ખીજા વાસણમાં તેપીતાં કાઢી લેવાં. તેમજ સાડાપ’દર રૂપિયા ભાર ચણાની દાળ માફી સખવી. પછી ત્રણ રૂપિયા ભાર ઘીમાં દસ સૂકાં મરચાં અને એક મૂઠી ધાણા સાંતળી નાખી વાટીને કરેલા ભૂકા, ત્રણ રૂપિયાભાર આમલીનું પાણી
For Private and Personal Use Only