SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) ભદ્રા એ પ્રસિદ્ધ નદીઓનાં પાણીથી પાકેલા કે અને બાજરીના સાંઠા ખાઈ પુષ્ટ થયેલી ગાય, ભેંસ, અથવા બકરીનું દૂધ કાઢી, લાલ થાય ત્યાં સૂધી ઉનું કરી તેમાં આદ્રકણ નાખી ઢાંકી મૂકવું. બીજે દિવસે તે દહીં લેવી તેમાંથી માખણ કાઢી લઈ રહેલી છાશ સાથે ભાત ખાવાના ગુણ –ઠંડી લાગી શરીરમાં જુસ્સા આવે છે, પેટમાં ગરમી નરમ પડીને પિત્તાશ કમી થઈ શરીરની અંદર લાગતો દાહ શાંત પડે છે; આંખમાં ઠંડક લાગી પિત્તને લીધે આવતા ચક્કર બંધ પડે છે; તરસ છીપે છે; થાક ઉતરે છે; ગરમ પ્રકૃતિવાળાને ઘણી ગુણકારક છે, શરીરમાં તાવ અને માથું દુખતું નરમ પડે છે; સગર્ભા સ્ત્રીને અને નાના છોકરાને અવગુણ કરે છે. ઉપાય –લેટું તપાવીને છાશમાં બોળવું અને તે છાશ પીવી–ગાય, ભેંસ, બકરી અને ઉ°ટણ એના દૂધની છાશના ગુણ અવગુણ ઉપર પ્રમાણે સમજવા. છાશની કાંજી :--સારા ચોખાની કાંજી સિજતી હોય તે વખતે તેમાં સુમાર પ્રમાણે છાશ નાખી કાંજી થાય કે તે પીવી. ગણ–ચંડી લાગી શરીરમાં જુસ્સો આવે છે, શરીરમાંની ગરમી નરમ પડે છે; બંધકોષ જ રહે છે, પેટ ચડ્યું હોય તે તે ઉતરે છે; કઠામાંની ગરમી જતી રહી તે મજબૂત થાય છે; થંડી પ્રકૃતિવાળાને તે નિરૂપયેગી છે. ઉપાય – આદુ અને કુદને ખાવ. ગાયના દૂધની મલ–ગાયનું દૂધ કાઢી ગરમ કરી તેના ઉપર બંધાતી તર જેને મલે કહે છે તેના ગુણ –સમશીતેણુ અને રૂચિકર છે, શરીરમાં કૈવત આવે છે ને તેથી કાન્તિ ૧ મો ની (મદ્રાસી ). ૨ (પાસ). રૂ પવન પાટાડૅ (મદ્રાસી). For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy