________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૭) ભાર ઘી, ત્રણ માસા રાઈ, અને બે માસા જીરૂં, એને વવાર કરી ચટણી ઉપર રેડીને એકઠું કરવું.
૧૯. કેળના ફૂલની ચટણી'. કેળનાં પૂલ સાફ કરી તેમાંનાં દાંડી તથા સફેદ પડ કાઢી નાખવાં. પછી સાફ કરેલાં પૂલમાંથી સાડાબાર રૂપિયા ભાર પૂલ લઈ ઝીણું સમારી તેમાં ત્રણ માસમાં મીઠું મેળવવું. પછી તેને ખાડણીમાં નાખી ફૂટવાં. પછી કાઢી લઈ તેમાં પાણી નાખી દેવાં. પછી તે નિચેવી કાઢી એક થાળીમાં પાથરી દઈ ડી વાર સૂધી રાખી મૂકવાં. પછી તેમાં ત્રણ રૂપિયા ભાર મીઠું મેળવીને, બે રૂપિયા ભાર ઘી, એક રૂપિયા ભાર અડદની દાળ અને પાંચ સૂકાં મરચાં, એને વઘાર કરી તેના ઉપર રેડ. પછી આ ચટણી નિસા ઉપર ડું પાણી નાખી વાટવી. આ ચટણી ખાધાથી આમને નાશ થાય છે.
આજે પ્રકાર-આમલી નાખીને. સામાન અને કરવાની રીત ઉપર પ્રમાણે જાણવી. માત્ર વઘારમાં બે રતી હિંગ નાખવી. તેમજ પા ચટણી વાટતા પહેલાં તેમાં એક રૂપિયા ભાર આમલીનું પાણી મેળવવું. રાત્રે વાળું કરતી વખતે એ ચટણી ખાવી. ૨૦. કાચી આમલીમાં કેળના મૂળના ગડા નાખી
કરવાની ચટણી, બાર રૂપિયા ભાર કાચી આમલી લાવી તેમાં દસ લીલાં મરચાં, એક માસ દળેલી હળદર, અને છ માસા મીઠું મેળવી, છે વા વા (મદ્રાસી ). २ पुळियकायं वाळकड्यं शेरंद पचडी (मद्रासी).
For Private and Personal Use Only