________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૯) ખાંડ નાખી ચૂલા પર મૂકી તેની ત્રણતારી ચાસણી કરવી. પછી તેને નીચે ઉતારી લઈ હલાવી ટાઢી પડે એટલે તેમાં ઉપર જણાવેલી મગની વાટેલી દાળ, પાશેર બદામને છેલી સમારેલ મગજ, તેટલાજ છેલીને સમારેલાં પસ્તાં, તેટલાજ સાફ ધોયલા બેદાણું અને અચ્છેર ઘી, એટલી ચીજો નાખી તબેથા વડે એકસરખું હલાવી દાણું પડે એટલે તેના લાડુ વાળવા.
૯ રવાના લાડુ ૨૫ રૂ. ભાર ર.
૨૫ રૂ. ભાર ઘી. ૨૦ રૂ. ભાર ખાંડ
૪ માસા એલચીને ભૂકે. પચીસ રૂપિયા ભાર રવો તેટલાજ ઘીમાં શેકી, તેમાં વીસ રૂપિયા ભાર ખાંડને ચાર માસા એલચીનો ભૂકો મેળવી તેના લાડુ વાળવા.
૧૦. કેળાના મગજના લાડુ ૧રા રૂ. ભાર કેળાને મગજ. ૬ રૂ. ભાર ઘી.
૧રા રૂ. ભાર ખાંડ. એક કેળું લાવી તેમાંથી બિયાં કાઢી છોલી નાખવાં. પછી તે બિયાંમાંથી સાડાબાર રૂપિયા ભાર મગજ લઈ છ રૂપિયા ભાર ઘીમાં તળવે, અને પછી સાડાબાર રૂપિયા ભાર ખાંડની ચાસણી કરી તેમાં તે મગજ નાખી લાડુ વાળવા.
૧૧. તુવેરના લોટના લાડુ ૧૨ રૂ. ભાર તુવેરની ૧રા રૂ. ભાર ખાંડ
દાળને લેટ. ૧ર રૂ. ભાર ઘી. સાડાબાર રૂપિયા ભાર તુવેર શેકી તેની સ્વચ્છ દાળ કરવી.
For Private and Personal Use Only