________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) તેમાં સુમાર પ્રમાણે મીઠે લિબ મેળવી તે સઘળાને ભૂકે કરી રાખવે. આમલીને સાર (રસ), દહીં અને છાશ આ પ્રત્યેક પદાર્થમાં સુમાર પ્રમાણે આ ભૂકે નાખી તેને ઉપયોગ કરો. આ ભૂકે એક અઠવાડિયા સુધી સારો રહે છે. - કાનડા દેશમાંની ભાજણી –અઢી રૂપિયા ભાર - ખા, બે રૂપિયા ભાર તુવેરની દાળ, દોઢ રૂપિયે ને દેઢ માસા ભાર મરી, તેટલાંજ મરચાં, પણ ચાર રૂપિયા ભાર હળદર, તેટલું જ જીરું અને મૂઠી ભરી મીઠા લિંબડાનાં સૂકાં પાંદડાં, એ સઘળા પદાર્થ શેકી તેને ભૂકે કરી શાકમાં નાખે છે. આવા મસાલાથી શાક ઘણું સ્વાદિષ્ટ લાગે છે. | મરીના સારામાં નાખવાની તુવેરની ભાજણી – સાડા ચાર રૂપિયા ભાર મરી, સવા બે રૂપિયા ભાર જીરૂ, બે રૂપિયાભાર તુવેરની દાળ, સવા રૂપિયા ભાર ધાણા, અને બે મૂઠી મીઠે લિબડે, એ સઘળા પદાર્થને શેકી તેને ભૂકે કરી રાખે છે. આ ભૂકે આઠ દિવસ સૂધી સારો રહે છે.
આમલીવાળા મરીના શાકમાં નાખવાની ભાજણી:–અઢી રૂપિયાને દેઢ માસા ભાર હળદર, એક રૂપિયે ને દોઢ માસ ભાર મેથી, તેટલાં જ મરચાં, તેટલું જ જીરું અને એક મૂઠી ભરી મીઠા લિંબડાનાં સૂકાં પાંદડાં, એ સઘળા પદાર્થ જૂદા જૂદા શેકી તેને ભૂકો કરે; પછી આ બધાને એકઠો કરી રાખવે.
મરીને સાર અને પરિચય કેળ બુમાં નાખવાની દ્રાવિડી ભાજણી –સવા બે રૂપિયા ભાર મરી, એક રૂપિયે ને દોઢ માસા ભાર મરચાં, પણું રૂપિયા ભાર જીરૂં, એક મૂઠી મીઠા લિંબડાનાં સૂકાં પાંદડાં, એ સઘળી વસ્તુ એકઠી
१ मिळघनीर तुवरै पोरिमा ( मद्रासी ). २ पुळिरसं शेरंद मिळघनीर पोरिमा ( मद्रासी ). ३ मिळघनिर पोरिच्च कोळवू इयै हळक उपयोघ पंडु तामिल पोरिमा(मद्रासी)
For Private and Personal Use Only