________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩ )
ઝીણુ` સમારી રાખવુ; તથા આઠ રૂપિયા ભાર મગની દાળ પાણીમાં પલાળી મૂકી, પછી તે કાઢી લેઈ ઉપરના શાકમાં નાખવી. પછી આઠ માસા મીઠું તથા એક કાગદી લિંબુના રસ નાખવા. બીજો સામાન તથા કરવાની કૃતિ ઉપરના પંડાળાના રાયતા પ્રમાણે સમજવી. જોઇએ તેા રાયતામાં મગની દાળ ન નાખતાં સાડાપ`દર રૂપિયા ભાર ચણાની દાળ શેકી જરાક ખાફીને નાખવી. તેવીજ રીતે કાકડીના રાયતામાં ચાસલાંવાળુ દહીં કિવા આમલી સુમાર પ્રમાણે નાખી રાયતું કરવુ’.
૧૨. કાયરાનુ' રાયતુ
એક પાણીચું નાળિયેર ભાગી ખમણીને, તેમાં સુમાર પ્રમાણે ચાસલાંવાળુ દહીં તથા મીઠું નાખી રાયતુ કાલવવું. પછી તેમાં ઉપરના રાયતા પ્રમાણે વઘાર કરી ખરાખર કાલવી ઉપચાગમાં લેવું.
દા રૂ. ભાર કોથમીર. ૮ માસા મીઠું.
૮ માસા થી.
મીજી રીત.
એક પાણીચા નાળિયેરને ખમણી, તેમાં સવાછ રૂપિયા ભાર રાતી ખાંડ તથા ચાર માસા એલચીના ભૂકા નાખી કાલવીને ઉપયેાગમાં લેવું.
૧૩. કોથમીરનું રાયતું,
૧૬ માસા લીલાં મરચાં.
૧૨ા રૂ. ભાર ખાટું દહીં. ૪ માસા અડદની દાળ. ૧૫ માસા હિં‘ગ
૪ માસા રાઈ.
સવાછ રૂપિયાભાર કેથમીર તથા સેાળ માસા લીલાં મરચાં, એને ઝીણાં સમારી તેમાં આઠ માસા મીઠું નાખી, તેને મસળી નાખવાં. પછી તેમાં સાડાબાર રૂપિયા ભાર ખાટુ દહીં
૨૦
For Private and Personal Use Only