________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) ૮ રૂ. ભાર ઘી.
૨ રૂ. ભાર ચોખાને ૧ શેર ઘી.
લેટ (ઝીણે). એક શેર ઘઉંની પરસુદીમાં બે રૂપિયા ભાર ચેખાને લેટ અને દસ રૂપિયા ભાર ઘી નાખી પાણી રેડી તેને ગંદી રાખી મૂક. એક કલાક પછી તેને ઢીમચા પર મૂકી સારી પેઠે ફૂટવે. પછી તેની પેંડા જેવડી ગોળિયે વાળી, આખળિયા ઉપર છેડે કરો લોટ ભભરાવી તેના ઉપર પેલી ગળી મૂકી કાંદાના પડ જેવડી પાતળી વણવી. પછી આ પૂરીઓ ઉપર એક સ્વચ્છ રૂમાલ ઢાંકી મૂકો. પછી બે રૂપિયા ભાર ચેખાને લોટ અને આઠ રૂપિયા ભાર ઘી ભેગું ફીણી તે પૂરીઓને ચોપડી ત્રણ ત્રણ પૂરીઓ એક ઉપર એક મૂકી, પછી ફરીથી પેલા ઘીને હાથ દઈ તેને વિટ કરે. પછી તે વિંટાના નાના નાના કકડા કરી કરી તેનાં નાનાં નાનાં મેળ ખાજા વણવાં. પછી દરેક પાજાની વચમાં આંગળીથી કાણું પાડવું. એ રીતે બધાં ખાજા તટ ૪ થાય એટલે ચૂલામાં ધીમે તાપ કરી એક શેર ઘીમાં ધીરે ધીમે તળવાંઅને દોઢ શેર ખાંડની ચાસણી કરી તેમાં તેને ન મી દઈ ચાસણી પી રહે એટલે તેને કાઢી લેવાં. રંગ બેરંગી ખાજા કરવાં હોય તો પલાળેલા મેદામાં કેસર અથવા હિંગળક સુમાર પ્રમાણે નાખી ઉપર પ્રમાણે ખાજા કરવાં
(મુસલમાની રીતને)
સાઠો. * (ખાજાને લગાડવા માટે). ઘઉની પરસુદીમાં પાણી નાખી તેને પલાળી બાંધી તેને ઘટ્ટ ગોળ કરે, અને તેમાંથી લુ લઈ તેની ભાખરી કરવી.
* (મદ્રાસી ).
For Private and Personal Use Only