________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
૧૦ મકે.
સંકે ના લોટની રેલી:–ઉત્તર દેશમાંના નેલ્લર જીલ્લામાં પાકતા મંકે લાવી પાણીમાં પલાળી રાખવા. પલળ્યા પછી બારીક ખાંડી નાખી તેની રોટલી કરી ખાવાથી થતી અને સર–કંઈક ગરમી લાગી શેષ વધારે પડે છે, રૂચિકર હોવાથી વધારે ખાવાનું મન થાય છે, સુખદાયક, બળવર્ધક, ધાતુપુષ્ટ, ઠંડી પ્રકૃતિ વાળને ગુણકારક છે, ને ગુદમાં કેવી લાવે છે, પરંતુ શરીરમાં માંદ્ય–મંદતા લાગે છે. ઉપાયઃ-માખણ ખાવું અથવા દૂધ પીવું.
મકેને ભાત–ઉત્તર દેશમાંના નેલુર જીલ્લામાં પાતા મકેનાં કણસલાં લાવી તેના દાણા કાઢી ખાંડવા. પછી સૂપડે વતી ઝાટકી નાખી તેનો ભાત કરી ખાધાથી થતી અસર–સમશીતેણુ છે; રૂચિકર નથી; આ ખાવાથી પેટ મોટું થાય છે, શરી૨પર અળાઈ થાય છે ને ખંજવાળ આવે છે; શરીરમાં ગરમી કરે છે ને આમ પડે છે. ઉપાય--દૂધ અને ઘી ખાવું.
૧૧. જુવાર. જાવાર ભાત ––ઉપર જણાવેલા પ્રદેશમાં પાકેલી જુવાર લાવી ઉપર કહ્યા મુજબ તૈયાર કરી તેને ભાત કરીને ખાવાથી થતી અસર-ગરમી કરે છે, શોષ પડે છે, ચાખું લેહી ઉત્પન્ન થાય છે, ખાવામાં આ રૂચિકર નથી.
૧ ફર્ઝ (મા). ૨ રાઝે માવજ . (મદા ). ૩ સુશોર્ટ્ઝ (મામ ). ૪ માઇઝ રસા ( મદ્રાસી ). ૬ શોઝારં ( માસ ).
For Private and Personal Use Only