________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦) મીઠું અને એક રૂપિયા ભાર પલાળીને વાટેલી ચણાની દાળ નાખી રાયતું બનાવવું.
. (મુસલમાની રીત).
૮. કચનાલાનું રાયતું. ૧ શેર કચવાલાનાં ૫ રૂ. ભાર રાઈ
કુલની કળિયે. ૪ રૂ. ભાર મેળું ચક્તાવાળું ૩ રૂ. ભાર મીઠું.
દહીં. કચનાલાનાં કુલની એક શેર કળિને પાણીમાં બાફી. કાઢી ચઢવા દેવી. પછી પાંચ રૂપિયા ભાર રાઈમાં પાછું નાખી. વાટી તે પાણીને ગાળી લેવું. પછી ચાર શેર મેળા ચક્તાંવાળા. * દહીંને કપડછાણ કરી તેમાં ઉપરની રાઈનું પાણી નાખી દેવું, અને તેમાં બાફેલી કળિ નાખી દઈ એક ઘડી સુધી રહેવા દેવું. રાયતાને રાઈ ચઢી ખટાશ આવે એટલે તેમાં ત્રણ રૂપિયા ભાર મીઠું નાખી ખાવામાં લેવું.
૯દુધીનું રાયતું. દુધીના એક શેર ગરના કકડા કરી અગર તેને છીણી નાખી. પાણીમાં બાફવા. પછી તેમાં ઉપરની રીત પ્રમાણે ચીજો નાખી રાયતું કરવું. કાકડીનું રાયતું પણ એજ પ્રમાણે થાય છે.
૧૦. શેલ (સફરજન)નું રાયતું. ૫ રૂ. ભાર ચણાની ૧પસા ભાર દહીં. દાળને લેટ.
૨ માસા મીઠું. ૧ માસે તજ.
૧ માસે લવિંગ. ૧ માસે એલચી. - ૬ માસા આદું.
૫ રૂ. ભાર ધી.
For Private and Personal Use Only