________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૭) ૯. રાયતાં
(મદ્રાસી રીતનાં). ૧. કેળના વચલા ગરનું રાયતુ પચીસ રૂપિયા ભાર કેળના થંભના બારિક કકડા કરી વ. ચલા ગરબનાં પીતાં કરી ખાંડણુમાં ઘાલી કૂટવાં. પછી તે કૂટેલા કકડા નિચોવી નાખી પાણીમાં ધોવા, ને તે પાણી નિચોવી નાખવું. પછી તેમાં અછેર ખાટુ દહીં, એક રૂપિયા ભાર મીઠું અને છ માસા મેથીને ભૂકો નાખવો. પછી તેમાં બે રૂપિયા ભા૨ ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું અને પાંચ સૂકાં મરચાંના કકડા, એને વઘાર કરી રાયતું એકસાન કરી હલાવવું.
૨. કેળાંનું રાયતું. પાંચ પાકાં કેળાંનાં પીતાં કરી તેમાં પંદર રૂપિયા ભાર દહીં મેળવવું. પછી આ રાયતામાં બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા -રાઈ, એક માસે મેથી, બે માસા જીરૂં, અને એક માસ દળેલી હળદર નાખી તેને વઘાર કરી હલાવી નાખવું.
૩. કોથમીરનું રાયતુ. છ રૂપિયા ભાર દહીંમાં પાંચ રૂપિયા ભાર કેથમીરનાં ઝીણું સમારેલાં પાંદડાં, ચાર માસ મીઠું અને એક માસે વાટેલી વરિયાળી નાખી બધું હલાવી નાખવું. પછી તેમાં એક રૂપિયા ભાર.
૧ લોવિન (માટી). २ वाळतंड कुजमीर (मद्रासी). ૨ વબૂરું પડી (મદ્રાસી ). જ nિ જે ૪
( ઇરાહ),
For Private and Personal Use Only