________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૭) ૨. ચટણીઓ.
મદ્રાસી રીતની. ૧. બિરિયાની ચટણું.
પહેલે પ્રકાર ત્રણ રૂપિયા ભાર છોલેલું આદું, તેટલાજ શેકેલા ચણા, દેઢ રૂપિયા ભાર છોલેલું લસણ, તેટલેજ કુદને, સાડા સાત રૂપિયા ભાર કે પરૂં, છ રૂપિયા ભાર ખસખસ, અને બે રૂપિયા ભાર ધાણા, એ જણસો જુદી જુદી વાટીને એકઠી કરી તેમાં છ રૂપિયા બાર ઝીણા સમારેલા કાંદા, ઝીણા સમારેલાં ચાળીસ લીલાં મરચાં, અને છ રૂપિયા ભાર મીઠું મેળવવું. પછી તેમાં નવા રૂપિયા ભાર તર સાથેનું મેળું દહીં નાખી ચટણી બનાવવી. તેમાં દસ કાગદી લિંબુને રસ મેળવી તે પુલાવ વગેરે પદાર્થની સાથે ખાવી.
બીજો પ્રકાર, ત્રણ રૂપિયા ભાર કુદને, તેટલી જ ખસખસ, ચાર રૂપિયા ભાર કે પરૂં, ત્રણ માસા આદું, તેટલું જ લસણ અને અરાઢ લીલાં મરચાં, એ સર્વ જણસ જૂદી જૂદી વાટીને એકઠી કરી તેમાં બે રૂપિયા ભાર મીઠું મેળવવું. પછી આ ચટણમાં એક કાગદી લિંબુનો રસ ભેળવી હલાવીને પીરસવી.
૨. કોથમીરની ચટણી”. છ રૂપિયા ભાર કોથમીર, દેઢ રૂપિયા ભાર કોપરું, અને
૧ મિસ્ત્રી સ્વથ (મદ્રાણી).
For Private and Personal Use Only