________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫) એક રૂપિયા ભાર ઘીમાં તળીને નિસા ઉપર વાટી તેને ભૂકે કર. આ ભૂકે અને એક રૂપિયા ભાર મીઠું, એ બે જણસે એક શેર પાણીમાં નાખી તે પાણી ચૂલા ઉપર મૂકવું. આસરે છે કલાક ઉકળ્યા પછી તેમાં આઠ રૂપિયા ભાર ચણું જૂદા બાફી નાખવા. પાંચ મિનિટ પછી તે સારને એક રૂપિયા ભાર ઘી, બે માસા રાઈ, એક માસે જીરૂં, બે માસા ધાણા, બે રતી હિંગ અને મીઠા લિબડાની એક ડાંખળીનાં પાંદડાં, એને વઘાર દેવો.
૨. ચિકા ખાઈ તથા મરીને સાર'. ૧૩. ભાર મરી.
૧ રૂ. ભાર તુવેરની દાળ. ૪ સૂકાં મરચાં.
૧ મીઠા લિંબડાની ડાંખળી.. ૬ રૂ. ભાર ચિકા ખાઈના પાંદડાં. ૨ રૂ. ભાર મીઠું. ૩ માસા રાઈ.
૨ રૂ. ભાર ઘી. ૨ માસા જીરૂં.
૧ માસે મેથી. એક રૂપિયા ભાર મરીને તેટલી જ તુવેરની દાળ, ચાર સૂકાં મરચાં અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં, એ ચાર જણસે વાટીને સવાછ શેર પાણીમાં નાખી તે પાણી ચૂલા ઉપર ઉકળવા મૂકવું. પછી તેમાં ચિકાબાઈના છ રૂપિયા ભાર પાંદડાં નાખી ત્રણ ઉભરા આવ્યા પછી તે સારમાં બે રૂપિયા ભાર મીઠું નાખવું. પછી બે રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું અને એક માસ મેથી. એને વઘાર દે, અને તે હલાવી પિરસવું. એ સારથી પિત્ત બેશી જાય છે.
૩. કેરીનાં આંબળયાંને મરી નાખી કરેલ સાર', ૬ રૂ. ભાર કેરીના આંબળિયાં. ૧ રૂ. ભાર મરી. ૫ સૂકાં મરચાં..
૧ રૂ. ભાર અડદની દાળ. ૧ મિઝઘની (માલ ). ૨ માય બિઝપનીર (મદ્રાસ):
For Private and Personal Use Only