Book Title: Jambu Jinalay Shuddhikaran
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities
Catalog link: https://jainqq.org/explore/005564/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | II Èી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુકુરુ સ્વાહા II લીલિયા શુ કર નકળં જિનાલ - ભૂષણ શાહ emes waajuine borav org mm - જF in Entrie-lion Internetoch Y e : 39 ) 17 ) Se; Page #2 -------------------------------------------------------------------------- ________________ : પ.પૂ.આ.ભ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના અંતેવાસી દર્શન પ્રભાવક, શ્રુત સ્થવીર, કલિકાલ કલ્પતરૂ હોદેવ પો. 21243 TAK પ્રવર્તક મુનિરાજ શ્રી જમ્બવિજયજી મહારાજાના Jain Education Inચરણોમાં કોટીશ વંદનાવલી jainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ 8 a છ એ છે , - ૐ હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કુરકુરુ સ્વાહા. હું રાસદ..) જબૂ છે કે જિનાલય 0િ શુદ્ધિકરણ - ભૂષણ શાહ પ્રાપ્તિસ્થાન - પ્રકાશક ચન્દ્રોદય ચેરીટીઝ બી-૪૦૫-૪૦૬, સુમતિનાથ, બાબાવાડી, માંડવી (કચ્છ) ૩૭૦૪૬૫ ૨ મો. : ૯૬૦૧૫૬૯૫૧૯, ૮૪૯૦૦૫૧૩૪૩ Jain Education Internation&or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન ચન્દ્રોદય ચેરીટીઝ બી-૪૦૫-૪૦૬, સુમતિનાથ, બાબાવાડી, માંડવી (કચ્છ) - ૩૭૦૪૬૫ મુંબઈ : બી-૧૨, ગ્નેટ વિક્રાંત, પોદાર રોડ, સાંતાક્રુઝ (વે.) રાજકોટ : પૂર્વીબેન, ૨, પાર્શ્વધારા, સુભાષનગર, રૈયા રોડ સુરત : ધર્મેન્દ્ર શાહ, ડી-૧/૬૦૧, ડીનલ એપાર્ટ., કૈલાશનગર, સરગમપુરા અમદાવાદ: સંવેગ, મેડીલીંક વાળી ગલી, સેટેલાઈટ અમદાવાદ : એ-૯૦૨, સત્યમ્ સ્કાયલાઈન, એઈસી સર્કલ, નારણપુરા બેંગ્લોર : સુરેશભાઈ ચૌહાણ, ડી-૦૦૧, આદર્શ રેસીડન્સી, જયનગર, ચોથો ક્રોસ, બેંગ્લોર ચેન્નાઈ : કોમલ શાહ, બી-૧૩, કેન્ટ એપાર્ટ., ૨૬ રેશેડન રોડ, વેપેરી જયપુર : આકાશ જૈન, એ-૧૩૩, નિત્યાનંદનગર, ક્વીન્સ રોડ બાડમેર : રાકેશ બોથરા, સરદારપુરા માર્ગ નં. ૧, બીસાલા રોડ નોંધ : પત્રથી મંગાવનાર માત્ર માંડવીના સરનામેથી પુસ્તક મેળવી શકે છે. or Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ૐૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરૂ સ્વાહા । દેવલોકથી દિવ્ય સાનિધ્ય પ.પૂ સંઘ સ્થવીર આ.સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા ૫. પૂ વ્યાખ્યાન વાચસ્પતિ આ.રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૫. પૂ અધ્યાત્મયોગી આ.કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજા પ.પૂ આગમપ્રજ્ઞ પ્રવર્તક જમ્બૂવિજયજી મહારાજા સતત શુભંકર સાનિધ્ય પ.પૂ વર્તમાન ગચ્છાધિપતિ આ.પુણ્યપાલસૂરિજી મહારાજા પ.પૂ દીક્ષાદાનેશ્વરી આ.ગુણરત્નસૂરિજી મહારાજા પ.પૂ સૂરિમંત્રસમારાધક આ.રાજશેખરસૂરિજી મહારાજા સાહિત્ય દિવાકર આ.કલાપ્રભસાગરસૂરિજી મહારાજા પ.પૂ પંન્યાસપ્રવર પુંડરિકરત્ન વિ. મહારાજા પ.પૂ પ્રશાંતસ્વભાવી ગ.તીર્થભદ્ર વિ. મહારાજા ૫.પૂ ગુરૂદેવ મુનિવર્ય તીર્થનંદન વિ. મહારાજા or Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણા દાત્રી પ.પૂપ્રવર્તિનીમહારા સા.ચન્દ્રોદયાશ્રીજી મ. (બા.મ.) પ.પૂસાહમશ્રીજી મ., પ.પૂ.સા.ચંદ્રાનનાશ્રીજી મ.સા. પ.પૂ.સા. પુષ્પા-હંસકીર્તિશ્રીજી મ, પ.પૂ.સા.નંદીયશાશ્રીજી મ, પ.પૂ સા.મુક્તિ-મોક્ષ-આગમરત્નાશ્રીજી મ. સંપાદક શાહ ભૂષણ નવિનચંદ્ર er Personal & Private Use Onl Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા • પ્રસ્તાવના ૨. સંપાદકની કલમેથી ૩. મહાપુરૂષનું જીવન દર્શન ૪. નિવેદન ૫. પ્રભુ ભક્તિ પધારો... ૬. ૭. ૮. ૯. જિનાલય શુદ્ધિકરણ પ્રભુ દર્શન - પૂજન ભવિષ્યમાં જૈનોનું મંદિર છે શી રીતે ખ્યાલ આવશે. ૧૦. જિનાલય શુદ્ધિકરણનું મહત્ત્વનું અંગ ૧૧. શિલ્પશાસ્ત્ર અને વિધિ વિધાન સંબંધી ૨૧ મુદ્દા ૧૨. મારો અભિપ્રાય ૧ ૪ ૯ ૨૧ ૨૪ ૨૬ ૬૩ ૭૮ ૧૨૨ ૧૩૪ ૧૪૬ ૧૫૩ or Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૩. વિશેષ-૧ ૧૪. વિશેષ-૨ ૧૫. વિશેષ-૩ ૧૬. વિશેષ-૪ ૧૭. અંતે અંતરની વાત... ૧૮. જિનાલય સંબંધિ વિશેષ માહિતી છોડવા જેવું સંસાર લેવા જેવું સંયમ મેળવવા જેવું મોક્ષ... ૧૫૮ ૧૬૧ ૧૬૪ ૧૬૭ ૧૭૨ ૧૭૩ or Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૐ હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા | પ્રસ્તાવના...... જિનાલય શુદ્ધિકરણ” “દાસોડહમ” આ શબ્દો સાંભળી રોમાંચિત થઈ જવાય છે. હે પ્રભુ! હું તારો દાસ છું. દાસ્ય ભક્તિ મારે કરવી છે. હું તારો દાસ બની તારા જિનાલયનું શુદ્ધિકરણ કરી યાવદ્ મારા આત્માનું પણ શુદ્ધિકરણ કરવા માંગુ છું જેથી મારો ઈષ્ટફલ મુક્તિ-મોક્ષ જલ્દી થી જલ્દી મને મળે. સુશ્રાવક ભૂષણભાઈ એ મહેનત કરી તો આજે ફરી એકવાર અમદાવાદની પોળોના જિનાલયો જાગતા થયા. વિશાળ પાયે જિનાલયોનું શુદ્ધિકરણ કરાવ્યું. અનેક નિકાચિત કર્મોને દાહ આપ્યો તો પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કર્યું. તેમનું વિરલ જીવન - શાસન દાઝ - શાસન ભક્તિ - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ - આદિ ગુણો ખરેખર અનુમોદનીય છે. નાની ઉંમરમાં ઘણા ગ્રંથોના સર્જક, ઘણા પૂજ્યોના તથા શ્રાવક-શ્રાવિકાઓના ધર્મમાર્ગે માર્ગદર્શક બન્યા છે. નાની ઉંમરે ઉચ્ચકોટીની વિદ્વતાને પામ્યા છે. તે ખરેખર આનંદનું વિષય છે. પૂર્વભવમાં ખુબ જ સુંદર આરાધના - જ્ઞાનસાધના કરી આવ્યા છે. આ ભવમાં પણ સુંદર સાધના કરી રહ્યા છે શાસનદેવ તેમને સદાય માટે સહાય કરતા રહે અને તેઓ જલ્દીથી જલ્દી મુક્તિપુરીને પામે એજ એક સદા માટેની શુભાભિલાષા... જિનાલય” માત્ર નામ સાંભળતા રોમે રોમ પુલકીત બને છે તો આ જિનાલય કેવું હોવું જોઈએ? શું - શું વિશેષ કરી શકાય? કઈ કઈ આશાતનાઓ થઈ રહી છે? જિનાલયનું શુદ્ધિકરણ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે કરશો ? જિનાલયની વિશેષ યાદી કેવી હોવી જોઈએ ? વગેરે પ્રશ્નોના ઉત્તર આ લઘુગ્રંથમાંથી મળશે. પં. પુંડરિકરનવિજય... -- - - - - જિનાલય શુદ્ધિકરણ પરિવાર રાજનગરના પ્રથમ તબક્કાના સહયોગી મારા કલ્યાણમિત્રો શેઠ રાજે શ માકુભાઈ, નીરવભાઈ શાહ (સાશ્વત પરિવાર-વાસણા) નીરવભાઈ શાહ (સાબરમતી) ને કેમ ભૂલાય. ત્યારબાદ જ અનેક લોકો આવ્યા અને સુંદર કાર્ય થયું. - 3 Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ 35 હૂ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા ! સંપાદકની કલમેથી..... ચિન્તામણ્યાદિ કલ્પસ્ય સ્વયં તસ્ય પ્રભાવતઃ કૃતો દ્રવ્યસ્તયોડપિસ્યા કલ્યાણાય તર્થિના ૩ ll યોગસાર દ્રવ્ય સ્તવ સ્વયં ચિંતામણી રત્ન સમાન છે. તેના પ્રભાવથી મોક્ષાર્થી પૂજકોને મોક્ષ પ્રાપ્ત થાય છે. પ્રભુની દ્રવ્યપૂજા એ યાવદ્ મોક્ષફલ આપનાર ગણાય છે. પ્રભુજીની પૂજા માટે આપણા પૂર્વજો એ અસંખ્ય જિનમંદિરો ઉભા કર્યા હતા. સમ્રાટ સંપ્રતિ, કુમારપાળ વગેરેના દેતો સાંભળ્યા હશે. ત્યારબાદ પણ અનેકાનેકજિનાલયોના નિર્માણ થયા. વિધર્મિઓના આક્રમણથી હજારો જિનમંદિરો તુટ્યા પરંતુ ફરી-ફરિ જિનમંદિરો બંધાયા. જિનમંદિરોની કોતરણીના ટાંકણાની સુંદર સુરાવલી T Jain Education Internationaor Personal & Private Use Onl Page #13 -------------------------------------------------------------------------- ________________ જેનશાસનમાં ક્યારેય અટકી નથી, અને અટકશે પણ નહીં! આજે લાખો જિનમંદિરો દૃષ્ટિગોચર થાય છે. પરંતુ હાલત કેવી છે. મારવાડ -મેવાડ - પાલિતાણા નવટુંક - પૂર્વભારત - ઉત્તર ભારત - કલ્યાણકભૂમી - જેસલમેર વગેરે કલ્પવૃક્ષ સમાન તીર્થોમાં રહેલા હજારો જિનમંદિરોને આજે કોઈ સંભાળનાર નથી. પૂર્વજો નો આ વારસો આપણે સાચવી શક્યા નથી, તે આપણા પૂર્વજોના આપણા પરના વિશ્વાસનો સૌથી મોટો વિશ્વાસઘાત છે. નવા જિનમંદિરો અને તેનો વાંધો નથી પરંતુ જુના તો સંભાળો. આપણા ઘરની જેમ નવો બાબો કે બેબી આવ્યા પછી ઘરડી માં ને પૂછવાનું કોઈને ટાઈમ નથી ! અરે હજારોની સંખ્યામાં જિનમંદિરો અજેનો, દિગંબરોએ પચાવી પાડ્યા છે કારણ એક માત્ર નિષ્ક્રિયતા. અમદાવાદ જેવી જૈનોની રાજધાનીમાં પણ પોળોના દેરાસરને - 5 Jain Education Internationæor Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સંભાળનાર કોઈ નથી. ભવ્યાતિભવ્ય જિનબિંબો જોઈ આંખમાંથી અશ્રુ આવ્યા વગર ન રહે. આવી જ એક દર્શનયાત્રા સમયે મને મનમાં ઘણા વિચારો આવ્યા તે વિચારો મેં અહીં લખ્યા છે. વળી આ વિચારોનો વટવૃક્ષ અમદાવાદના ઐતિહાસિક ‘જિનાલય શુદ્ધિકરણ’માં પરિણમ્યો. માત્ર વિચાર હતો શુદ્ધિકરણ કરાવવાનો નાના પાયે. પછી સાધ્વીજી મૈત્રીરત્નાશ્રીજી મ. એ સાથ આપ્યો ને બાદ તો વિશાળ પાયે જિનાલયોનું શુદ્ધિકરણ થયું. પાછળના ભાગમાં જિનાલય શુદ્ધિકરણ સમયે છપાવેલ મેટરને થોડું લોકભોગ્ય શૈલીમાં અને સર્વત્ર ભોગ્ય બને તેવી રીતે લેવામાં આવ્યું છે. અમુક મુદ્દાઓ પ.પૂ. પ્રવચન પ્રભાવક આ. કીર્તિયશસૂરિજી મ.સા. તથા મારા માટે સદાય કૃપા વરસાવનાર મારા પરમહિતચિંતક પ.પૂ.આ.હર્ષવર્ધનસૂરિજી મહારાજાએ આપ્યા હતા. આપને કૃતજ્ઞભાવે વંદના. 6 or Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આ કાર્યમાં સહયોગી થનાર મારા ભાઈ હેરતનો ઋણ સ્વીકાર કરું છું. તેમના વગર તો મારા કાર્યો નિર્વિઘ્ન પાર પડતા નથી. મારા ગુરૂદેવ પ. પૂ. મુનિરાજ તીર્થનંદનવિજયજી મ. ને કેમ ભૂલાય ? આપનું વાત્સલ્ય તથા સાનિધ્ય મને ભવો ભવ મળે અને યાવદ્ મુક્તિપુરીએ પહુંચાડે એ જ ભાવના. પ્રસ્તાવના આદિ લખી આપનાર મારા સદાય સહાયક પ.પુંડરિકરત્નવિજયજી મ.સા. ને વંદનાવલી... એવં મારા સ્વ બહેન અ.સૌ. ભાવિની ધીરેનભાઈ શાહને સદાય શ્રધ્ધાંજલી. લી. ભૂષણ શાહ એક નાના શુદ્ધિકરણ ના મારા વિચાર બાદો માલવા, જેસલમેર, સુરત, અમદાવાદ, મેવાડ, મારવાડ ઠેઠ મુંબઈ, દિલ્હી સુધી શુદ્ધિકરણો થયાહતા. અને હવે અનેક જગ્યાએ શુદ્ધિકરણો થવાના છે. જેની યોજનાઓ અમુક સંસ્થાઓએ છપાવવી છે. Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. આપનું આપને જ સમર્પિત જેસલમેર અને જિનાલય શુદ્ધિકરણ પરિવાર અમદાવાદ જિનાલય શુદ્ધિકરણ જેના નામથી થયું એવા પરમોપકારી પરમ હિતચિંતક મારા પર અસીમ કૃપા વરસાવનાર મારા કુલગુરૂ સાથે પરમગુરૂ સહજાત્મ સ્વરૂપ, આગમદિવાકર જંગમ યુગપ્રધાન તુલ્ય પ્રવર્તક જમ્બુ વિજયજી મ. ના કરકમલોમાં તથા જેમના મધુરવચનો જેમનું વાત્સલ્ય અને જેમનું પીઠબળ મને સર્જનયાત્રા + શાસનપ્રભાવના આરાધનામાં સદૈવ સહાયક બન્યા છે એવા મારા પરમોપકારી ભાઈ હેરત ના કરકમલોમાં સાદર સમર્પિત...... ભૂષણ... Jain Education InternationHor Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા || પ.પૂ. પરમોપકારી, આગમ દિવાકર, શ્રુત સ્થવીર, દર્શન પ્રભાવક પ્રવર્તક મુનિરાજ જબ્બવિજયજી મહારાજા... નાનકડી પણ ધૂપસળી આસમંત ને સુવાસિત જ નહીં પરંતુ અધ્યાત્મિક બનાવી દે છે. નાનકડો પણ દિપ ઓરડાને પ્રકાશમાન જ નહીં પરંતુ ઉષ્માભર્યો બનાવી દે છે. નાનકડું પણ ચંપકનું પુષ્પ માત્ર નાકને જ નહીં, દિલને ય તરબતર કરી દે છે. ઝીંઝુવાડા ગામે જન્મેલો બાળ ચીનુ ખુદ પણ દિયો જિનશાસનને દિપાવ્યું એણે! વિક્રમની ૧૯૭૯ની સાલ, મહા સુદી ૧ ના રોજ જ્યારે સર્વે ગ્રહો ઉચ્ચ સ્થાને હતા ત્યારે દિવ્ય પ્રકાશમય પુત્રનું માતા મણીબેનની કુક્ષીએથી Jain Education Internationālor Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અવતરણ થયું. નામ પડ્યું ચીનું. પિતાશ્રીનું નામ ભોગીલાલભાઈ (પછી થી પૂ.ભુવનવિજયજી મહારાજા). માતા મણીબેન (પછીથી સા. મનોહરશ્રીજી મહારાજ). નાનપણમાં ચીનના લલાટે ચંદ્રમણીનો આકાર હોવાથી લોકો બીજલ તરીકે બોલાવતા. ૫ ધોરણ સ્કુલમાં ભણ્યા પછી પિતાશ્રીએ રજા લેવડાવી લીધી. ત્યારબાદ માત્ર ૧૪ વર્ષની ઉંમરે વિક્રમ સંવત ૧૯૯૩માં વૈશાખ સુદી ૧૩ શનિવાર તા. ૨૫-૫-૧૯૩૭ના રોજ રતલામ મધ્ય પ.પૂ.આ.ભ.ચંદ્રસાગરસૂરિજી મ.સા. પૂ. ભુવનવિજયજી મ.સા. આદિના વરદહસ્તે ૫.પૂ. બાપજી મ.સા.ની આજ્ઞાથી દીક્ષા આપવામાં આવી. ગુજરાતમાં બાળદીક્ષા પ્રતિબંધ હોવાથી મધ્યપ્રદેશ રતલામમાં દીક્ષા થઈ. દીક્ષા બાદ પૂજ્યશ્રીને રણના મુસાફીરને અમૃતનું ઝરણુ મળે તે ન્યાયે પોતાના પિતાશ્રીનો શરણું મળ્યું. પિતાશ્રીએ સુયોગ્યપુત્રને tor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ ખુબ જ ભણાવ્યો. અભયાસ એવું સુંદર કર્યું કે થોડા સમયમાં ઉચ્ચકોટીના વિદ્વાનોમાં ગણના થવા લાગી. પં. સુખલાલજી, પં. બેચરદાસે કરેલા પોતાના બુધ્ધિના પ્રદર્શન સમા ગ્રંથોમાંથી પૂજ્યશ્રીએ અનેક ભૂલો કાઢી આપી. તેમની બુદ્ધિ પ્રતિભાને પાળખી પ.પૂ. આગમ માર્તડ મુ. પુણ્યવિજયજી મહારાજાએ સંશોધનના કઠીન કામો સોંપવાનું નક્કી કર્યું. તેમાંથી એક છે દ્વાદશાર નયચક્ર. પોતાની સાહિત્ય યાત્રા સાથે તેઓ વડીલોની સેવા કરવા દ્વારા વડીલો ના પણ અંતેવાસી બન્યા. પ.પૂ. સંઘસ્થવીર સિદ્ધિસૂરિજી મ.સા. (પૂ.બાપજી મ.)ની એટલી બધી સુંદર સેવાઓ કરી તેમના પાસેથી તપાગચ્છની મૂળ પ્રણાલિકાઓ, વિશેષ ગુપ્ત આમ્નાયો વગેરે મેળવ્યા. વળી તેઓ પ.પૂ. બાપજી મહારાજાના અંતેવાસી તરીકે પ્રસિદ્ધ થયા. બાપજી મહારાજાની સેવા દ્વારા પૂજ્યશ્રીજી - - or Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ને પૂ. બાપજી મહારાજ જેવી વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ જેના અનેક ઉદાહરણો છે. પૂ. શ્રીજીને પૂ. સાગરજી મહારાજા જેવી આગમસિદ્ધિ, પૂ. નેમિસૂરિજી મહારાજા જેવી ચારિત્ર્યશુદ્ધિ, પૂ. વલ્લભસૂરિજી મહારાજ જેવી યુગદષ્ટિ, પૂ. લબ્ધિસૂરિજી મહારાજા જેવી કવિત્વશક્તિ, પૂ. આત્મારામજી મહારાજા જેવી તાર્કીકદષ્ટિ, પૂ. બુદ્ધિસાગરસૂરિજી મહારાજા જેવી યોગસાધનાઓ, પૂ. ભદ્રસૂરિજી મહારાજા જેવું દિર્ધાયુપણું, પૂ.કનકસૂરિજી મહારાજા જેવી સાત્વિક દૃષ્ટિ, પ.પૂ. આ. ભ. રામચંદ્રસૂરિજી મહારાજા જેવી શાસનદાઝ અને સમર્પિતતા, પ.પૂ. આ.ભ. કલાપૂર્ણસૂરિજી મ., પ.પૂ. પં.ભદ્રંકરવિજયજી, પ.પૂ.પં.અભ્યસાગરજી મ. આદિ જેવી પ્રભુભક્તિ, જપયોગ, નવકાર મહામંત્ર સિદ્ધિ વગેરે આપના જીવનમાં સહેજે જોવા મળતી. '• અંતરિક્ષ તીર્થ રક્ષાર્થે આપે અને પુરાવા - 12 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ આપી તીર્થરક્ષાનો અજોડ કાર્ય કર્યો હતો. ૦ અનેક યુનિવર્સિટીઓમાં જૈન ધર્મમાં પીએચ.ડી. થતા લોકોના આપ માર્ગદર્શક બન્યા હતા. ૦ હજારો-લાખો મુંગા ઢોરોના આપ સાચા જીવનદાતા તથા જીર્ણ અનેક પાંજળાપોળોના નવજીવન દાતા બન્યા હતા. ૦ આપના સ્વહસ્તે અનેક જગ્યાઓએ અદ્વિતિય, ચમત્કારીક પ્રાણપ્રતિષ્ઠાઓ થઈ હતી. ૦ આપે જેસલમેર, ખંભાત, પાટણ, કચ્છકોડાય, દિલ્હી, જયપુર, રતલામ, ઉજ્જૈન વગેરે અનકે જ્ઞાનભંડારોનો જીર્ણોદ્ધાર કર્યો હતો. વળી એક પણ પ્રત પર્સનલ સંગ્રહમાં મુકી નથી. માત્ર ઝેરોક્ષો આદિનો સંગ્રહ કર્યો. ૦ આપે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક દીક્ષાઓ આપી હતી. અનેકોના સંયમને સાચવ્યા જ 13 - - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ હતા. ૦ આપ પ.પૂ. બાપજી મ., પ.પૂ. આ. પ્રેમસૂમ. તથા પ.પૂ.આ.ભ. રામચંદ્રસૂરિશ્વરજી મહારાજા આદિના પરમ કૃપાપાત્ર તથા તેમના હૃદયમાં સ્થાન પામ્યા હતા. • વિશાળ શિષ્ય પરિવાર તથા વિશાળ સાધ્વી પરિવાર હોવા છતાં આપ સદાય નિર્લેપ હતા. ૯ અનેક વિદેશીઓને ભણાવ્યા બાદ ગુરૂદક્ષિણારૂપ તેમના જીવનમાં માંસાહાર વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરાવ્યો હતો. - ૦આપે અનેક ગ્રંથોના શુદ્ધિકરણ કરાવ્યા સાથે દ્વાદશાર નયચક્ર આદિ હજારો ગ્રંથો જિનશાસનના ચરણે ધર્યા. ૦ આપની પાસે ઘણા મિનીસ્ટરો, રાજકારણીઓ, ફિલ્મ નેતાઓ, પરદેશી વિશેષ મહેમાનો - અબજોપતિઓ આવતા, તેમને આપ - 14 - Jain Education Internationałor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ માંસાહાર આદિ છોડાવતા જૈન ધર્મ સમજાવતા છતાં સસ્તી પ્રસિદ્ધિ માટે આપે ક્યારેય તેમની સાથે ફોટા પડાવ્યા નથી કે છપાવ્યા પણ નથી. તપ પણ એવો કાયમી એકાસણા પછીથી છુટું હોવા છતાં અમુક જ દ્રવ્યો વાપરતા. વળી દર મહિને અઠ્ઠમ તપ સાથે અન્ય ઉપવાસ - અઠ્ઠમ તો ખરા જ. દરરોજ ૧૦૮ ખમાસમણા આપવા દ્વારા આપ ખરેખર એક ઉચ્ચકોટિના યોગી બન્યા હતા. પાલીતાણા, શંખેશ્વર વગેરે સ્થાનોએ આપના મુખમાંથી નિકળતી દાદા-દાદાની ધ્વની - ભક્તિ સૌ લોકોએ માણી છે. ૭ આપ જે-જે કાર્યો કરતા તે ૨૦૦-૫૦૦ વર્ષને ધ્યાનમાં રાખીને કરતા હતા અને અનેકાંતવાદ આપનો સિદ્ધાંત હતો. તિથિ પ્રશ્ન પણ આપ સદાય માટે શ્રીસંઘને 15 or Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ મતભેદ દૂર કરવા જણાવતાં રહ્યા. આપ ખુદ સત્ય તથા સિદ્ધાંતોને વફાદારી રહ્યા. - જૈનો લઘુમતીમાં ન જાય તે આપના નિર્ણયને સકળશ્રી સંઘે વધાવી લીધો. જૈનો હિન્દુ સમાજમાં જ સુરક્ષિત છે. ૦ દિગંબર મંદિરમાં ભક્તિ કરતા હો તો પ્રભુમાં બધા મતભેદો ભૂલી એકાકાર થઈ જતા. જણાવતા આંખ ખુલી હોય કે બંધ પ્રભુ તો એ જ છે ૦ પાલીતાણા, કચ્છમાં પડેલા દુષ્કાળો અભિષેકાદિ દ્વારા કરાવવા પૂર્વક આપે દૂર કર્યા હતા. આપ ખરેખર મંત્રપ્રભાવક પણ હતા. ૦ અષ્ટાપદગિરિની શોધમાં આપ ચાલતા ચાલતા બદ્રિનાથ સુધી પહોંચી ગયા હતા. જે જૈન શાસનમાં એક રેકોર્ડ હતો. આપે આપના દીર્ઘદીક્ષા પર્યાયમાં ક્યારેય - 16 જ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ પણ વહીલચેર કે ડોળી વાપરી નથી. અંત સમય સુધી પાદ વિહાર તે પણ સૂર્યોદય પછી જ. આવી આપની સંયમશુદ્ધિ હતી. ૦ આપે આપના શિષ્ય પરિવારને પણ ગુરૂ મંદિર આદિ ન કરવા પ્રતિજ્ઞા આપી છે. આપ પણ વિશાળકાય તોતીંગ ગુરૂમંદિરોના વિરોધી હતા. દેવદેવીના પણ અતિશ્યોક્તિપૂર્વક બનતા મંદિરોનો પણ આપે ખૂબ જ વિરોધ કર્યો હતો. પ્રતિમાયતન આપનું સપનું હજુ યાદ છે. • આપના શિષ્ય પરિવારમાં પ.પૂ.મુ. દેવભદ્રવિજયજી મ., પ.પૂ.મુ. ધર્મચંદ્ર વિ.મ., પ.પૂ.પં.પ્ર. પુંડરિક રત્નવિજયજી મ. (વર્તમાનમાં આપની પાટ્ટને આપના જ સિદ્ધાંતો દ્વારા દિપાવી રહ્યા છે) આદિ ૧૪ શિષ્યો આપને હતા તથા અનેક સાધ્વીજીઓ આપની આજ્ઞામાં હતા. અરે પૂ. બાપજી મહારાજા આદિના વિશાળ સાધ્વી પરિવારને આપે Jain Education Internation&or Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞામાં લીધા નહતા. કારણ આપ અલિપ્ત રહેવા માંગતા હતા. ૦આટલા બધા ગ્રંર્થો છપાવ્યા છતાં ક્યારેય જાહેર વિમોચન સમારોહ રાખ્યો નથી. ૦ આપ દરેક આચાર્યોને મળતા, ઘણા આચાર્યો સામેથી મળવા આવતા છતાં આપે ક્યારેય દંભ કર્યો નથી. ક્યારેક કોઈ આચાર્ય ભૂલ કરે પણ આપ ક્યારેય આપની મર્યાદા તોડતા નહીં. ૦ આપનું જીવન આ હરિભદ્રસૂમ, આ.હેમચંદ્રસૂ મ, પૂ. દેવર્ધિગણિક્ષમાશ્રમણ, પં. યશોવિજયજી મ., પૂ. આનંદઘનજી મ. વગેરેની યાદ અપાવતું હતું. આજે પદવીઓ માટે ધમપછાડા થાય છે. અયોગ્ય-અજોગીયાપદવી લઈ લે છે આપે અનેક વિનંતિ હોવા છતાં પદવી લીધી નથી. - ૦ આપ સદેહે અને વિદેહે અમને સતત સહાય કરનારા, અનેક પ્રશ્નોમાં આપની - 18 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ દિવ્યકૃપાઓ અમારું પીઠબળ બની રહી છે. આપના એ પત્રો હજુ પણ અમને જીંદગીનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપે જણાવ્યું હતું તે આપની ઈચ્છા મુજબ હું અણગાર ન બની શક્યો તેનું સદાય દુઃખ રહેશે. પણ આપ આશીર્વાદ આપો આપ જલ્દીથી જલ્દી મને ઓધો આપવા પધારશો. આપના અંતિમ વચનો, ઈચ્છાઓ અમને યાદ છે. તે મુજબ કાર્યો ચાલી રહ્યા છે. ૦ નાકોડા પાસે માત્ર આપનું અકસ્માત આપને ખતમ કરી દેવાનું વૈશ્વિક ષડયંત્ર હતું. આ અકસ્માત જૈન શાસનના એક મહાન વિભૂતીને ખતમ કરવાની યોજના હતી. આપ કાળધર્મ પામ્યા જ નથી તેથી તે અંગે હું ક્યારેય લખી નહીં શકું. આપ હજુ જીવિત જ છો. આપના શિષ્ય પરિવાર આદિ માટે “સાહેબ” સતત જીવો છો, હાજર છો. સહાય કરો છો. માત્ર આપ ક્યાંય ચાલ્યા ગયા – – – 19 - or Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ છો. ખબર મોકલતા નથી... ચંદ્રમાં ને રવિ, તારલા ઓ સવિ મારા વ્હાલા ગુરૂની, ખબર લાવજો... ખબર લાવજો... ખબર લાવજો... પ.પૂ.પં.પ્ર.પુંડરિકરત્નવિજયજી મ. આદિ... પ.પૂ.પ્ર.સા.જિનેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ... તથા આપનો બાળ ભૂષણ આપે મને જણાવ્યું હતું કોઈ ના દૃષ્ટિરાગી થવું નહીં. શાસન અનેકાંતવાદ-સ્યાદ્વાદ ના સિદ્ધાંતોથી શોભે છે. દરેકના ગુણાનુરાગી થવું બધાના નાનામાં નાના ગુણો જોવા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો. જ્યારે આજે જે શ્રાવકો દૃષ્ટિરાગી હોતા નથી તેમને સામેથી સાધુ ભ. પૂછે છે તમે કોના ? અરે ગચ્છો - સમુદાયો હવે શ્રાવકોમાં પણ હોય છે? w 20 or Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરુ સ્વાહા || નિવેદન... આપણા શ્રી સંઘોમાં દેવમંદિરને ટપી જાય તેવા જિનમંદિરો છે. સુંદર પરિકરો સાથે પવિત્ર પ્રતિમાજી આપણા કલ્યાણ માટે ગાદીએ બિરાજ્યા છે. હવે આ પ્રતિમાજી, પરિકરો, જિનમંદિરનાં નાના-મોટા કાર્યો, વિભાગો, વહીવટ, વ્યવસ્થા, સંચાલન, દૈનિક ભક્તિ, પૂજા-સેવા, વિશેષ પર્વ દિવસનાં આયોજનો આદિ અનેક બાબતોમાં ઝીણવટભરી કાળજી આપણે રાખવાની જરૂર છે. આપણા સાતેય ક્ષેત્રો આદિની ભક્તિ કરીને તરવાની મહાન તક આપણે મળી છે. તે જ્ઞાન વિના સાધવી શક્ય નથી. માટે પ્રત્યેક જિનભક્ત - ગુરૂભક્તે શ્રાવકશ્રાવિકાએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. 21 × or Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ • જિનાલય શુદ્ધિકરણ કરવામાં કોઈપણ સાધુ સાધ્વીજીએ માર્ગદર્શન આપવું નહીં કારણ કે નાની મોટી દરેક વસ્તુઓમાં પડવાથી ચારિત્ર્યનું પતન થાય છે. કોઈપણ મીટીંગો સાધુ-સાધ્વીજી ભગવંતે સંચાલન કરવી નહીં કે રાત્રે ક્યારેય સાધ્વીજીના ઉપાશ્રયમાં પુરૂષોને બોલાવવા નહીં. સાધુ-સાધ્વીજીની હાજરીમાં મીટીંગ કરવી નહીં. શુદ્ધિકરણ પ્રભુજીના પુણ્યપ્રભાવથી થશે. લોકો આપો આપ ભેગા થઈ જશે. કોઈ સાધુ કે સાધ્વીજીએ આ કાર્યનું પ્રોજેક્ટ ઉપાડવું નહીં કે ફોનો કરાવવી કોઈને પ્રેરણાઓ કરવી નહીં અથવા તો લેપટોપ આદિ પર સીડી બનાવી નિહાળવી નહીં. કારણ આ સાધ્વાચાર નથી. શુદ્ધિકરણ આદિના કાર્ય દ્વારા કોઈ સાધુ - સાધ્વીજીએ પોતાનું પ્રચાર પોતાના ગુરૂદેવ - 22 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ વગેરેના ફોટાઓ, પોતાના ગુરૂદેવોની નામના વધે ખાતર પોતાના જ સાધુને બોલાવવા, મહત્વકાંક્ષા બતાવવી, સી.ડી., ડી.વી.ડી. કે છાપામાં છપાવવાની જરૂરત નથી આ કાર્ય શ્રાવકોનું છે. સાધુ-સાધ્વીજી ભગવંતોનું નથી. પ્રભુના શાસનમાં વળી નામનાની શી કામના છે? શાસ્ત્રોમાં તો એટલે સુધી લખાયું છે કે માત્ર જિનાલયના નાના કાર્યમાં જો સાધુ-સાધ્વીજી આદેશ ભૂલથી આપે તો પ્રાયશ્ચિત આવે. માત્ર શ્રાવક-શ્રાવિકાઓએ અલગથી ભેગા થઈ મિટીંગ કરી લેવી અને આયોજન ગોઠવી દેવું. તથા જિનાલય શુદ્ધિકરણા દિ ના ફંડ આદિનો સંપૂર્ણ હિસાબ શ્રીસંઘને આપવો જ જોઈએ. જિનાજ્ઞા વિરૂદ્ધ - આશય વિરૂદ્ધ લખાયું હોય તો મિચ્છામીદુક્કડમ્. ભૂષણ - 23 -- Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ 3 હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કર કુરૂ સ્વાહા | - પ્રભુ ભક્તિ... ભગવદ્ભક્તિના નવ પ્રકાર (૧) શ્રવણભક્તિ (૨) કીર્તન સ્તવન ભક્તિ (૩) સ્મરણ ભક્તિ (૪) વંદન ભક્તિ (૫) પાદ સેવન ભક્તિ (૬) અર્ચનભક્તિ (૭) દાસ્યભક્તિ (૮) સખ્યભક્તિ (૯) આત્મ નિવેદન ભક્તિ. ૧. શ્રવણભક્તિ ઃ ભગવાનનાં ગુણો સાંભળવા. | (ચરિત્રો સાંભળવા વગેરે.) ૨. કીર્તન સ્તવન ભક્તિ ઃ સ્તુતિ વિ. દ્વારા ભગવાનની સ્તવના કરવી. ૩. સ્મરણભક્તિઃ જપ યોગ દ્વારા પ્રભુનું સ્મરણ ન કરવું. નવકાર મંત્ર વિગેરે દ્વારા જાપ કરવો. ધ્યાન યોગ દ્વારા ભગવદ્ભક્તિ કરવી. પિંડસ્થ - પદસ્થ - રૂપસ્થ- રૂપાતીત એ ચાર પ્રકારની ભાવના, આજ્ઞા – અપાય - વિપાક- સંસ્થાન વિમય દ્વારા (ધર્મધ્યાનના ચાર પાયા) મૈત્ર્યાદિ --- 24 - Jain Education.Internationaor Personal & Private Use Onl Page #33 -------------------------------------------------------------------------- ________________ ચાર ભાવનાઓ પંચ પરમેષ્ઠિનું ધ્યાન, નવપદનું ધ્યાન વગેરે આ સર્વેનું આલંબન લઈને ધ્યાન ધરવું. ૪. વંદન ભક્તિ ઃ કાયા દ્વારા ત્રણ પ્રકાર (૧) અંજલિબદ્ધ પ્રણામ (૨) અર્ધાવનત પ્રણામ (૩) પંચાગ પ્રણિપાત ૫. પાદસેવન ભક્તિ : પ્રતિમાના દરેક અંગોને ભક્તિપૂર્વક આશાતના ન થાય તે રીતે સ્પર્શવા. ૬. અર્ચન ભક્તિઃ આ ભક્તિમાં પ-૮-૧૭-૨૧ ર૭-૧0૮ પ્રકારે ભગવાનની ભક્તિ કરવી. (દ્રવ્યપૂજા) . દાસ્ય ભક્તિ દાસની જેમ ભક્તિ કરવી. દેરાસરનો કચરો કાઢવો વગેરે. સખ્ય ભક્તિ મિત્રની ભાષામાં પ્રભુ સાથે વાતચીત કરવી મીઠો ઠપકો આપવો. ૯. આત્મ નિવેદન ભક્તિ : આત્મનિંદા દ્વારા ભક્તિ કરવી. -- 25 જ Jain Education Internationdor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ છે હીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કરૂ કરૂ વાહા II પધારો ... જિનાલય શુદ્ધિકરણ કરી આત્માનું શુદ્ધિકરણ કરીએ दर्शनद् दुरितध्वंसी, वंदनाद् वांछितप्रदः। पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रमः ॥ પરમોપકારીઓએ પરમાત્માને જે સ્વરૂપે માણ્યા તેને અનેક ગ્રંથો દ્વારા સાધક આત્માઓ પણ માણે એ માટે પ્રકાશિત કર્યું છે. કલ્પવૃક્ષ સાથે પ્રભુની સરખામણી. કલ્પવૃક્ષના સાનિધ્યમાં રહેનારની કામના પરિપૂર્ણ થાય તેમ પરમાત્માના સાંનિધ્યમાં રહેનારની કામના પરિપૂર્ણ થાય. સાચા ભાવથી દર્શન કરે તેના કર્મો - પાપો દૂર થાય. પાપ કરાવનાર પાપોને દુરિત કહેવામાં આવે છે. એવાં દુરિતોનો નાશ દર્શનથી થાય છે. પાપ જાય તો દુઃખ આપોઆપ જાય જ. - 26 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ બંને પ્રકારના પાપોનો મૂળમાંથી નાશ કરે છે. પ્રભુની વંદના વંદકના વાંછિત પુરે છે. વિશિષ્ટ પ્રકારે ઈચ્છાયેલી વસ્તુ વાંછિત છે. એકાંતે આત્મકલ્યાણમાં પરિણમે તે છે વાંછિત.. પ્રભુ પૂજાથી પૂજકને શ્રી-લક્ષ્મી મળે છે. આત્મિક - લક્ષ્મી મળે છે, તેમ બાહ્ય લક્ષ્મી પણ મળે છે. પ્રભુની પૂજાના અનેક પ્રકારો છે. એક પ્રકારીથી લઈ એક સો આઠ પ્રકારી. એમ નવ પ્રકારી ભક્તિ પણ જણાવેલી છે. નવા પ્રકારની ભક્તિમાં દેરાસરની તમામ ભક્તિ - સેવા - વૈયાવચ્ચે આવી જાય છે. ટ્રસ્ટી -આગેવાનોની એક પ્રકારની જવાબદારી હોય છે. સંઘના પૂજારી - કર્મચારીઓની બીજા પ્રકારની જવાબદારી હોય છે અને આરાધક, - 27 -- or Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ દર્શક - પૂજકની ત્રીજા પ્રકારની જવાબદારી હોય છે. ત્રણ વિભાગ પોત પોતાની જવાબદારી સમજે અને નિભાવે તો ત્રણ વિભાગને ભવ તરવાનું સુલભ બને. દેરાસરના બાંધકામનાં કામો આયોજનબદ્ધ થવાં જોઈએ. પ્રતિષ્ઠા સુધી ઝડપભેર થાય છે અને પ્રતિષ્ઠા બાદ ધીમી ગતિએ થાય છે. એ યોગ્ય નથી. બધુ આયોજનબદ્ધ થવું જોઈએ. સંપૂર્ણ દેરાસર પૂર્ણ થાય ત્યારે ચૈત્ય અભિષેક થાય છે. ચૈત્ય અભિષેક એટલે જિન મંદિરની પ્રતિષ્ઠા. પ્રતિમાની પ્રતિષ્ઠા થાય પછી ટાંકણાં ન મરાય. ઘસરકો ન પહોંચાડાય તેમ દેરાસર પૂર્ણ થાય.ચેત્યાભિષેક થાય પછી એ દેરાસરને ખીલા ન મરાય, ઘસરકો ન પહોંચાડાય ચૈત્યાભિષેક થયા બાદ જિનાલય ધબકતું ચેતનવંતુ થાય. - 28 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ • જો જિનાલયને પ્રાચીન પ્રતિમાજી વગેરે મળે તો સહર્ષ સ્વીકારી લેવા. પરિવાર વધારવું નથી તેમ બોલવાથી પ્રભુજીની અશાતના થાય. દિગંબર - અજેન આદિ પ્રતિમાજી હોય તો લેપ આદિ કરાવવી શ્વેતાંબર મૂર્તિપૂજકપ્રણાલીકા અનુસાર પ્રભુ બનાવી લેવા જોઈએ. પ્રતિષ્ઠિત પ્રભુ હાલવા ન જોઈએ. નાના ભગવાનને ટેકા - લોઢીયા તાત્કાલિક મુકાવા જ જોઈએ. નહિતર હાલવાથી પ્રભુ પ્રતિષ્ઠા નકામી જાય. નેણ-ચક્ષુ નીકળી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સ્થિર થાય ત્યાં સુધી કાળજી પુરી રાખવી જોઈએ. ભક્તિ માટેની સુવિધા આયોજન ટ્રસ્ટીઓએ ગોઠવવા જોઈએ અને આરાધકોએ તે મુજબ સહકાર આપવો. or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ જિનાલય ખોલવા - મંગળ કરવાનો સમય, કાજો લેવાવો, પરઠવાવો, દીવાઓ કરાવવા, સુયોગ્ય સ્થાને ગોઠવવા, પ્રક્ષાલાદિની સુયોગ્ય વ્યવસ્થાઓ ગોઠવતી આ આગેવાનોનું કર્તવ્ય છે. ♦ દેરાસરનું બધુ કામ દીવાના પ્રકાશમાં થાય તો સારૂં. લાઈટના નહીં. દીવા-પ્રકાશ પુરતા હોવા જોઈએ. સુયોગ્ય સ્થાને મુકાવા જોઈએ. એક પણ દીવો ખુલ્લો ન હોવો જોઈએ. ♦ જિનાલય ખુલે કે કાજો કાઢનાર પુણ્યાત્મા હોવા જોઈએ. આરાધકો પુરતી સંખ્યામાં ન હોય તો સ્ટાફ લે તો કાળજી - ધ્યાન રાખનાર શ્રાવકો જોઈએ. – કાજો ઉંઘો ન લેવાય, દ્વાર તરફ જ લઈ જવાય, સાવરણી સુંવાળી જ હોવી જોઈએ. કાજો બહેનો લઈ શકે, બહેનોનાં કામ બહેનો 30 or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ જ કરે. ભાઈઓના કામ ભાઈઓ જ કરે. ભેગાં થઈને આવા કામો ન કરવા. વાસણો નવાં ચકચકિત જોઈએ. સારા તિજોરીમાં રહે તે નબળા વપરાય ને તિજોરીમાં પડેલા જૂના થાય પછી નીકળે એવું ન ચાલે. દરેક જિનાલયના મૂળનાયકને સુંદર પરિકર હોવો જોઈએ. પરિકરથી શ્રીસંઘની ઉન્નતિ થાય છે. દરેક જિનાલયમાં ભમતિમાં સમોસરણની કલ્પના માટે મંગલમૂર્તિ અવશ્ય હોવી જોઈએ. દેરાસરમાં પ્રભુના ચક્ષુતિલક સુંદર હોવા જોઈએ. નયનરમ્ય હોવા જોઈએ. પ્રભુજી પર છત્ર ત્રયી હોવી જોઈએ. પ્લાસ્ટીક, સ્ટીલ, એલ્યુ.ની એક પણ સામગ્રી જિનાલયોમાં ન હોવી જોઈએ. ૭ અંગલુંછાણા સૂકવવા પ્લાસ્ટીકની ડોરી ન 31 or Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ રાખવી. એ સૂકે ત્યાં કોઈની માથા ન અડવા જોઈએ. ખભે ન નખાય. બારણે ન ટીંગાળાય, થાળીમાં જ રાખવી જોઈએ. દેરાસરમાં સસ્તી વસ્તુઓ લાવી - રાખવાની ભૂલ ન કરવી. ઊંચામાં ઊંચી સામગ્રી જ લાવવી. પ્રત્યેક પૂજા સ્વદ્રવ્યથી જ કરવી - એમ કહેવું પણ ઉચિત નથી લાગતું. બહારગામવાળા માટે સુવિધા રાખો. તમારે તો તમારો દીવો પણ પોતાની માચીસ પેટીથી પ્રગટાવવો જોઈએ. સાધારણમાં લખાવ્યા છે તો વાપરીએ તેમ ન રાખવું. બીજા વાપરે તેનો લાભ મળી ગયો છે. તમારે તો સ્વદ્રવ્ય જ વાપરવું જોઈએ. પ્રભુજીના નિર્માલ્ય ઊતારવાથી લઈ પ્રક્ષાલની કાળજી લેવાવી જોઈએ. • વાસક્ષેપ પૂજા કરનાર વિવેક રાખે. સાધુની પુજા Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ કરે ત્યારે ય વિવેક ન રાખે તો પ્રભુની પૂજામાં ક્યાંથી એમનામાં વિવેક હોય ? જ્યાં ત્યાં વાસક્ષેપ ન કરાય. નવ અંગે નાની ચપટીમાં લઈ વાસક્ષેપ કરાય. આંગી વિરૂપ ન બનવી જોઈએ. મોરપીંછી કોમળ, ભરચક જોઈએ. વાસક્ષેપ બરાબર સાફ થવો જોઈએ. બધા જુના પુષ્પો આદિ કાળજીથી લેવાવાં જોઈએ. સૂક્ષ્મ જીવો તેમાં હોવાનો સંભવ હોય તેથી સીધું કેશપોતું ન કરાય. આ જયણા કર્યા બાદ જ કરવું. વાળાકુંચી વાપરવી ફરજિયાત નથી. વિધિ - જયણાપૂર્વક જુનું કેસર કાઢવા પાણીમાં બોળી પોચી કરેલ વાળાકુંચી જ વાપરવી જોઈએ. પોતાના દાંતમાંથી અન્નકણ જે કાળજીથી કઢાય તેવી કાળજી જોઈએ. જ 33 - Jain Education Internationaor Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ • અંગલુંછણા પર્યાપ્ત મોટા જોઈએ. પાણી ન ચૂસે તેવાં ન જોઈએ. અમુક ટાઈમ થાય કે જૂનાં સેટો કાઢી નાંખવા, નવા સેટો મુકવા જોઈએ. પ્રક્ષાલ પત્યા બાદ અંગલુંછણાં ધોવાનો લાભ બહેનો લઈ શકે. મોટી ઉંમરની બહેનો આ લાભ લે. ને જ્યાં માથાં વગેરે ન અડે ત્યાં તે સુકવે. ને પછી મોટી ઉંમરના શ્રાવકો તે સુકાયા બાદ ભેગા કરી વાળી સુયોગ્ય સ્થાને ગોઠવે. બધું વ્યવસ્થિત હોવું જોઈએ. ધીના ગ્લાસ સાફ કરવા, બોયા મુકવા, ધી ભરવું, યોગ્ય સ્થાને ગોઠવવા વગેરે કામશ્રાવકો કરે તો સાંજે માત્ર પ્રગટાવવાનું જ રહે. રાત્રિનો દરબાર ઝાકઝમાળ બને. કોઈ પડે નહીં. કોઈ ગરબડ રહે નહીં. ઓરસીયા ટંકાય નહીં તેમાં કેસર ભરાઈ જાય. - નિગોદના પડ બાઝે. સવારે એ નિગોદ વરાઈ જ 34 - tor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ જાય. મુલાયમ કેસર હોવું જોઈએ. રવાદાર - પાણીદાર ન જોઈએ. ૦ કેસર ઘસતાં ઓરસીયા ધોવાવા જોઈએ. સુખડ ધોવાવા જોઈએ. ♦ બહુ મોટા ઓરસીયા ચોંટાડાય પણ નાના નહીં. સાફ થવા જોઈએ. ♦ નાના ટુકડા સાચવી રાખવા, વેચવા. વાસક્ષેપ બનાવવો પણ જેમ તેમ ન નંખાય. ♦ વધેલ સુખડ - કેસર નાંખી ન દેવાય. સૂકવવું અને વાસક્ષેપ બનાવવા ઉપયોગ થવો જોઈએ. ૭ બાદલું વરખ - આંગી ઉતારો બરાબર નિકળવો જોઈએ. સુરક્ષિત રહેવો જોઈએ અને એમાંથી દેવદ્રવ્ય ઉપજાવવું જોઈએ. ♦ જિનાલયમાં બને ત્યાં સુધી જૈન (બોડેલીસરાક)માંથી જ પુજારી લાવવા. મેં પોતે તેમની વિશેષ ભક્તિના અનુભવો કરેલા છે. તેમના હોવાથી આપણા મંદિરો વિશેષ સચવાઈ રહેશે. 35 or Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ કોઈ વિદ્વાન સાધુ ભગવંત પાસે જિનાલયના દરેક પ્રતિમાજીના લેખો લખાવવી મૂકી રાખવા જોઈએ જેથી પ્રાચીનતાની ખબર પડે. ♦ જિનાલયમાં પ્રભુજી સામે ફોક્ષ લાઈટ મુકવી યોગ્ય નથી. ♦ પ્રભુજીને વગર કારણે લેપ - ઓપ કરાવવો યોગ્ય નથી. ૦ નિર્માલ્ય વેચવા - પધરાવવાની સુયોગ્ય વ્યવસ્થા જોઈએ એ પણ પરમાત્માની શ્રેષ્ઠ પુજા છે. ♦ દીવા મૂકવા - લેવા આદિમાં પણ ઘણી કાળજી જોઈએ. કાળો મેશ જામે, ધાબા લાગે એ ન હોવું જોઈએ. અલગ અલગ પુણ્યાત્મા અલગ અલગ વિભાગો લઈ લે. અઠવાડિયે એક દિવસ આવીને બધો એના વિભાગ કાચની જેમ સાફ 36 or Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ કરે. એક બાવો બાઝવો ન જોઈએ. મોરપીંછ હળવા બ્રશ અરીઠાના પાણીથી ધોવાવું જોઈએ. જેથી વિરાધના ન થાય. શ્રાવકો તૈયાર ન થાય તો બે માણસ એવા રાખેલા હોય કે વારા ફરતી દેરાસર શુદ્ધ ને સ્વચ્છ કરે જ. અઠવાડિયામાં એકવાર તો સાફ સફાઈ બધે થઈ જ ગઈ હોય. ગભારો સૌથી શ્રેષ્ઠ પવિત્ર ત્યાં જરાપણ ગંદકી - કાળાશ ન હોવી જોઈએ. છત પણ ઉજળી રહેવી જોઈએ. પાટલો મૂકવાની જગ્યાફિક્સ જોઈએ. નેવેદ્ય, ફળ, અક્ષત જ્યાં મૂકવાના હોય ત્યાં જ મૂકાય. બારેય મહિનાદેખરેખ કરનાર શ્રાવક જોઈએ. બધાને પ્રેમથી કહેતા રહે તો ધીમે ઈ થશે. • ચોપડીઓ માત્ર સ્તવન, સ્તુતિની જ રાખવી. – 37 Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #46 -------------------------------------------------------------------------- ________________ બાકીની નહીં. બાકીની જ્ઞાન ભંડારમાં જમા કરાવવી. તમારે ત્યાં ચા પીવાની રકાબી કપ અલગ અલગ શેપમાં કેમ? લાગણી જન્મ માટે ! તો પ્રભુ પુજાની સામગ્રી કેવી જોઈએ. એકવાર જુનો ભંડાર કાઢો. બધું જુવો - નિકાલ કરો અને નવી સામગ્રી વસાવો. જિનાલયની બહાર અથવા નજીક લોકોને ખ્યાલ આવે તેવો વ્યવસ્થિત બોર્ડ હોવો જોઈએ. વળી જિનાલયની અંદર દરેક પ્રભુજીની ગાદી પર તે- તે પ્રભુજીના નામ સુવ્યવસ્થિત રીતે લખેલા હોવા જોઈએ. આ બધું કામ સંઘના સભ્ય - આગેવાન - ટ્રસ્ટીએ કરવાનું છે. કામ માણસો પાસે ભલે લેવાય પણ દેખરેખ આપણી જોઈએ. ગ્રંથની ભક્તિ માટે દેવ-ગુરૂની ભક્તિ માટે જ 38 or Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ રૂમાલો વગેરે મૂકાય તે પણ મેલા - ગંદા હોય તો શ્રુત - ભક્તિ નથી. બધી નવી સામગ્રી જોઈએ. પ્રભુનું ત્રિગડું ચકાચક જોઈએ. એકે વસ્તુ મેલી ન ચાલે. • પાંચ - દસ વ્યક્તિ એલર્ટ જોઈએ. તેમને સત્તા પણ અપાય તે યા બધા કામો કરતી રહેવી જોઈએ. કામ કરે તેની ભૂલ થવાની જ. ભૂલને આગળ ન કરવી. ઉપેક્ષા ન રાખવી. કાળજી રાખવા છતાં ભૂલ થાય તો સુધારવી. ૦ બેનરો લાગવાં જોઈએ. કામ પત્યે નીકળી જવાં જોઈએ. • એક એક કાર્ય માટે એક એક પુણ્યાત્મા ધ્યાન આપે. • જરૂર પડ્યે એક બે મિટીંગ કરી ને આવી જ 39 , Jain Education Internationailor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ જવાબદારી સોપો. મોટી મોટી બહેનોને દીકરાની વહુઓ ઘરમાં હોય તેથી બપોરે નિરાંત હોય. તે આ મંદિર - ઉપાશ્રયો ટનાટન રાખી શકે ને ? જરાક જવાબદારી એમને પણ સોપી દો. બે થી ચાર વાગ્યા સુધીની જવાબદારી એ સંભાળે. પ્રક્ષાલના કળશમાં ગંધ મારતી હોય. નાળચામાં મેલ - ચીકાશ જમાતી હોય. તે ભગવાનને પ્રક્ષાલ થાય તો આશાતના થાય. માટે નાળચા સાફ થવા જોઈએ. સળીયા નાંખીને કચરો કઢાવો જોઈએ. સંસારી માટે ભવ તરવાનું આ આલંબન છે. માત્ર મંડળ રચીને પુજા ભણાવવી ને જાજમ ઉપાડવા માણસ બોલાવવો પડે તેવાં મંડળો શું કામના? દાસ્ય ભક્તિ છે તે કરીને તરાય છે. તમે એમ ન કહો કે “કચરો કાઢવા માટે આવો” - 40 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ પણ ભગવાનની દાસ્ય ભક્તિ' કરવા પધારો તેમ લખવું - જણાવવું. ઉપાશ્રયનો કાજો કાઢતાં અવધિજ્ઞાનને કેવળજ્ઞાન થાય તો મંદિરનો કાજો કાઢતાં શું ન થાય ? એ કાજો કાઢનારને હરિજન - ભંગીના અવતાર ન મળે અને કોઈનો કાજો લેવાનું કામ કરવું ન પડે. ઉચ્ચ નામ - ગોત્ર બંધાય છે. દેરાસરમાં નવકારવાળી ન ગણાય તેવું નથી. સાધુ માટે અમુક નિષેધ છે. તમારા માટે વધુ સમય બેસવાનો નિષેધ નથી. સાધુ - સાધ્વીને અસ્તાનવ્રત છે મલમલિન ગાત્ર હોવાથી માત્ર દેવવંદન વિધિ સુધી જ મંદિરમાં રહેવાની વિધિ છે, તમારા માટે જિનભક્તિના ઘણા પ્રકારો છે. તેમાં ટાઈમ જાય જ. જિન મંદિરમાં પલાઠીનો નિષેધ નથી પણ પલ્લહઠી સોરઠી લોકો કસુંબો ધોવી પીવે તેવા 41 or Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ આસનમાં ન બેસાય. આજે પલાઠી બોલીએ તે સુખાસન કે સ્વસ્તિકાસન છે. તે તો નિષેધ નથી જ. ૦ દ્રવ્ય સપ્તતિકામાં ફળ નૈવેદ્યને સુયોગ્ય મૂલ્ય વેંચવું તેવી વાત છે. ફળ નૈવેદ્ય ઈત્તરોને પ્રસાદ રૂપે વહેંચણી કરી શકાય. પરંતુ પૂજારી ને ન જ અપાય. • કાર્યસૂચી થાય, તેના પર વિમર્શ થાય, મિટીંગ થાય ને બધા સંઘના કાર્યોમાં વગદાન આપે. એની ભાવના ધરાવતા પુણ્યાત્મા પોતાના નામો નોંધાવે. તેમની મિટીંગ થાય. તેમને રસ પડે તેવાં કામો સોંપાય. તો આજે જે છાપ બધે છે તેનાથી ય સવાઈ પડે. અભિષેકનો સમય નક્કી થાય. ઠાઠથી શંખ ભેરી વાજિંત્ર સૂર તાલ સાથે સકલ સંઘ ભેગો મળી અભિષેક કરે અને સંધ્યા આરતી પણ – 42 - Jain Education Internationaor Personal & Private Use Onl Page #51 -------------------------------------------------------------------------- ________________ સમૂહમાં આવી જ રીતે સંગીત સાથે કરાય. તો ભાવોલ્લાસ કેટલો વધે ? આરતી, અભિષેક આદિનો ચોક્કસ ટાઈમ હોવો જોઈએ. જેનું આંગણું ચોખ્ખું એનો વિકાસ સારો. એમ વાસ્તુશાસ્ત્ર કહે છે. જિન મંદિરનું આંગણું કેવું જોઈએ. દેરાસરની સામે કાટમાળ ન જોઈએ. દેરાસર - ઉપાશ્રયમાં આવનારને સ્થાન ઉલ્લસિત લાગવું જોઈએ. ભાવધારામાં વૃધ્ધિ થવી જોઈએ. ઉપાશ્રયનું ઈલેવેશન પણ એવું જ થવું જોઈએ. એક દિવસ કે અઠવાડિયાનો જિનાલય પૂજા - સેવા, સ્ટાફ પગાર, રખરખાવાનો અંદાજ કાઢે ને તે જાહેર થાય તો લાભ લેનાર પરિવારો તે તે દિવસે હાજર રહી ભક્તિનો લાભ મેળવી શકે. ૦ તમારા બાબાની વર્ષગાંઠ કેવી ઉજવો છો? કેવી 43 or Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ કેવી તૈયારી કરો છો? તેમ પ્રભુની વર્ષગાંઠ ઉજવાવી જોઈએ. પાલીતાણા - નંદપ્રભા પ્રાસાદની પ્રતિવર્ષની ઉજવણી જુવો ! કેટલો ખર્ચો ! એક વર્ષની ઉજવણી પતે કે તુરત ત્રણ દિવસમાં પરિવાર બેસી પ્લાનિંગ કરે. ને એની તૈયારીમાં વર્ષ જાય. દર વર્ષે... નવી પત્રિકા નવું આયોજન. રચના - સ્વામિવાત્સલ્યો - અનુકંપા - જીવદયા - આંગી - આભૂષણો - દીવા - રચના બધું જ અંજન - પ્રતિષ્ઠા મહોત્સવની જેમ થાય છે. સંઘ લોકોત્તર છે. આવા અનુષ્ઠાનો જે બે વ્યક્તિ કરે તે જ કરે તેમ ન થવું જોઈએ. સંઘજનો આમાં પડાપડી કરે. આવી પડાપડી કરે તેને ક્યાંય પડાપડી ન કરવી પડે. જિનાલયમાં જો પંચધાતુના પ્રતિમાજીનો વિશેષ પરિવાર હોય તો એક ચોક્કસ કબાટ બનાવી, tor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ દિવાલ સાથે લેખ ન ભૂંસાય તે રીતે વ્હાઈટ સિમેન્ટથી ફીટ કરાવવા. તેના ઉપર નીચે તાંબાની પટ્ટીઓ લગાવવી. જેથી પ્રતિમાજીને કોઈ જલ્દીથી લઈ ન શકે. પાષાણના પ્રતિમાજી ખુબ નાજુક છે એના પર વરખ સીધો લગાડવાની મનાઈ કરવી. ખોખાં પર લગાવી શકાય. ધાતુના પ્રતિમાજીઓને વરખની રજા આપવી. સોનું ચડાવેલ પ્રતિમાજીને વરખ ન લગાડવા અંગે બોર્ડ મારવું. ભગવાનના પ્રક્ષાલના પાણીનો ઢાળ પૂર્વ તરફ યા ઉત્તર તરફ કરવો. દક્ષિણ - પશ્ચિમમાં ન ચાલે. દરેક બારણે દરવાજા કરાવવા જોઈએ. ચોરીનો ડર ન રહેવો જોઈએ. • દરેકબારીઓમાં પણ કામ કરાવવું. ગ્રીલ વગેરે જ 45 - or Personal & Private Use Onl Page #54 -------------------------------------------------------------------------- ________________ લાગવી જોઈએ. ચોરી - વ્યવસ્થા આદિ માટે. દેરાસરની ગેલરી આદિમાં કઠેડાના કામો વ્યવસ્થિત કરાવવા જોઈએ. મંગલમૂર્તિઓને રોજ ભીના પોતાથી સાફ કરી એક પુષ્પ ચડાવવું જોઈએ. દેરાસર -શિખર ઉપરનો માંચડો જલ્દી કઢાવી નાંખવો જોઈએ. માંચડાથી સંઘનો વિકાસ થતો નથી. આંગી-મહાપૂજામાં ધીના કે દીવેલના દીવા ખુલ્લા મુકાય નહીં. રોજ પણ ખુલ્લા મુકાય નહીં. એક પણ દીવો ખુલ્લો ન રહે. હાંડી કે ફાનસમાં જ રહે તેવું આયોજન સમગ્ર દેરાસરમાં કરાવવું જોઈએ. દર્પણથી પ્રકાશ વધારવાની વ્યવસ્થા સારી છે. ધીના કે દીવેલના દીવાના ગ્લાસો જેમ - તેમ મુકાય તો ધાબા પડે એટલે ગ્લાસો કાચનો જ 46 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ રકાબીઓમાં જ મૂકાવવાની સીસ્ટમ પાડવી. જેથી માર્બલ ન બગડે. ડાઘા દૂધી સાફ થાય તેની કાળજી લેવરાવવી. દેરાસરમાં પ્લાસ્ટીકના નળા વગેરે લઈ જવાય છે તે બંધ કરાવવા છેક ગભારામાં લઈ જાય છે, ફૂલ તેમાં નંખાય છે. એના બદલે ડેકોરેટીવ છાબો બનાવરાવી - વપરાશ કરાવવો. વજન ઓછું અને આકર્ષક લાગે. એલ્યુમિનિયમની પરાતો ઠેર ઠેર મૂકેલી હોય છે. ફળ - નૈવેદ્ય લેવા તે બંધ કરાવવી. એના બદલે ડેકોરેટીવ થાળા ચાલુ કરાવવા. જેથી શોભા વધે. જૂની તૂટેલી - ફૂટેલી સામગ્રી કાઢીને વેચીને રકમ ઉપજાવવી અને ઓછી જગ્યામાં સમાય એવી કલાત્મક સામગ્રી વસાવવી. ભંડાર - કોર્નર ટેબલો - ધૂપસ્ટેન્ડ-દીવાનું સ્ટેન્ડવગેરે. - 47 -- or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ દરેક દ્વાર ઉપર (ગભારાના) તોરણો બનાવી ફીટ કરાવવા. તાળા મારી શકાય. ચાંદીના હોય તો ઉત્તમ. લેપ કરેલા ભગવાનની પૂજા માત્ર સવારે પ્રક્ષાલદિપૂર્વક એક વ્યક્તિ કરે. બાકી તરત કાચનું કબાટ વાળી મંગલ કરવું. બાકીના દર્શન કરે અને ધૂપ - દીપાદિ પૂજા કરે. નહિતર અમૂલ્ય પ્રતિમાજી વારંવાર વિરૂપ બનશે. નાના પ્રતિમાજી-સ્ફટિક પ્રતિમાજી આદિ માટે બુલેટપ્રુફ કાચના કબાટની વ્યવસ્થા તત્કાળ કરવી. કમાડ બનાવવા. દેખી શકાય પણ સ્પર્શ ન કરી શકાય તેવા. નાના પ્રતિમાજી અને લેપવાળા પ્રતિમાજીના લંછનો ચાંદીમાં બનાવી રાળથી લંછન સ્થાને ફીટ કરાવવા. જેથી ભવિષ્યમાં ઓળખ રહે. અગર તે તે સ્થાને પ્રભુના નામો કોતરાવી - - 48 - or Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ કિલર ભરાવવો. ચોવીશીમાં ક્યા ક્યા ભગવાન ક્યાં ક્યાં સ્થાને છે તે ખબર પડતી નથી માટે પ્રભુની પ્રતિમાનો જ ફોટો બનાવી તે તે પ્રભુના નામ ગાદી પર મોટા ટાઈપમાં ગોઠવી તે તે ગભારાની બહાર પ્લાસ્ટીક - લેમીનેશન કરીને લગાડવું. જેથી દર્શક - પૂજક થોડા દિવસમાં ટેવાય. ઉંબરા-શંખાવટમાં કોતરણીમાં અક્ષતો - કચરો ભરાયેલ રહે તે રોજે રોજ પૂજા પત્યાં બાદ સાફ સફાઈ થવી જોઈએ. અક્ષત ખાવા ઉંદર આવે, કિીડીઓ થાય. વિરાધના થાય. કોતરણી ઝાંખી થાય. કોતરણીની પૂતળીના હાથ - પગમાં ક્યારે પણ કોઈ દોરી, વાયરો વગેરે બાંધવા - લટકાવવા નહીં. દેરાસરમાં પ્લાસ્ટીક -આદિની નવકારવાળીઓ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ લઈ લેવી. રાખવી જ હોય તો ઉત્તમ સુખડની કે કાષ્ટની રાખવી. નવકારવાળી અલાયદા સ્થાનમાં હુકો લગાડી એમાં ટીંગાડી રાખવી. અગર ડબ્બીઓ રાખી તેમાં પ્રત્યેક ડબીમાં એક એક એમ ગોઠવીને એક સ્થાને ટ્રેમાં મૂકી રાખવી. ત્યાં બોર્ડ મારવું. પ્રાચીન-અર્વાચીન પ્રતિમાજીના મુખ મંડળ કે શરીર પર અત્તર કે સુખડ તેલનો પ્રયોગ બંધ કરાવવો. એનો રસ માર્બલ ચૂસે છે. પ્રતિમાજી શ્યામ પડી જાય છે. ધોળે - શ્વેત માર્બલ થોડા જ વર્ષોમાં વિવર્ણ ક્રીમ પડી જાય છે. માર્બલના પડ પણ ઉખડવા લાગે છે. ધાતુની પ્રતિમા પર બાધ નથી. પ્રભુના અલંકારો મુગટ, આંગી વગેરે ક્યાંય જમીન પર ન મૂકાય. મોટા થાળામાં જ મૂકાય તેની સૂચના અને અમલ કરાવવો. - 50 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ આંગી કરનાર પણ મુખકોશ બાંધીને જ કરે. આંગી કરનાર પણ ખોળીયા - મુગટ વગેરે થાળામાં જે બાજોઠ પાટલા પર મૂકીને જ કરે. આંગીના વરખના કાગળો જ્યાં ત્યાં ઉડે એ ન ચાલે. એકખોખું બોક્ષ આપવું જેમાં ભરતા રહે. આંગીનો ઉતારો તડકે મૂકી તરત સૂકવવો જોઈએ નહિતર નિગોદ ફંગસ થાય વિરાધના થાય. કંથુઆ થઈ જાય. સૂકાયા બાદ થોડા થોડા મહિનાઓ બાદ ગળાવી ચાંદી - સોનું જુદુ કરાવી દેવદ્રવ્ય ખાતે જમા કરાવવું જોઈએ. આનો પાકો પ્રબંધ ગોઠવવો. • દેરાસરની કોતરણી પૂતળીઓ વગેરેમાં ઘણી ધૂળ જામી જાય છે. તે રોજ અગર અઠવાડિયે અઠવાડિયે સાફ સફાઈ કરાવવી. . કોતરણીમાંથી ધૂળ કાઢવા ચામડાની મશક બનાવી તેનાથી પવન નાખી શકાય. એવી મશકો – 51 જ or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #60 -------------------------------------------------------------------------- ________________ આબુ - રાણકપુરમાં છે. (વેક્યુમક્લીનરના પાપથી બચવા) • થાળી - વાટકી એક સ્પેશ્યલ ડીઝાઈનની બનાવવી. અહીં આવી જ હોય તેમ સૌને લાગે. બાકીની જુની થાળી વાટકીઓ વેચીને આ નવી વસાવી શકાય. પુષ્પો મૂકવાની ચંગેરી (છાબ) વગેરે આકર્ષક જોયા કરીએ તેવી બનાવવી. આરતી - મંગળદીવો વગેરે પણ મોટા અને આકર્ષક આકારના નવા બનાવવા. અંગલુછણા નાના ભગવાન માટે નાનાને મોટા ભગવાન માટે મોટા જોઈએ. અંગલુંછણા થાળીમાં મુકાવા જોઈએ. પબાસણ પર પડેલાં રાખવા નહીં. અંગલુછણા ધોવાની વ્યવસ્થા વ્યવસ્થિત હોવી જોઈએ. – 52 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ અંગલુંછણા - પાટલુંછણા સાથે ન ધોવાવા જોઈએ. અલગ અલગ સ્થાને અલગ અલગ માણસ પૂવે તો બરાબર વિવેક થાય. અંગલુછણા ધોવા દેસી સાબુનો ઉપયોગ કરવો. અંગલુંછણા ધોવા જરૂર પડે ગરમ પાણીનો ઉપયોગ કરવો. પ્રભુને નવાંગીયા વગેરે લગાવવા નહીં. ચાંદીના ખોખા, હાર, બાજુ બંધરાળથી ફીટ કરાવવા નહીં. અંગલુંછણા ધોયેલું પાણી પણ ગટરમાં ન જવા દેવું. પ્રક્ષાલની સાથે જ પરઠવવાની વ્યવસ્થા ગોઠવવી. ચાંલ્લો કરવા માટે અરીસા ત્રણ થી ચાર સ્થાને હોવાં જોઈએ. એમાં એક-બે બહેનો માટે જ અને એક-બે ભાઈઓ માટે જ અલાયદાં રાખવાં. તેની ઉપર ભાઈઓ માટે -બહેનો માટે - 53 - or Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ એમ સૂચના લખવી. સુખડ વાટવાના ઓરસીયા કૂબડીના પથ્થરના હોવા જોઈએ. જે ટાંકવાની જરૂર નથી પડતી. લીસ્સે સુખડ - કેસર મળે. ૦ ઓરસીયા નીચેથી ફીટ કરાવવા જેથી પાણી ન જાય. • નાના ઓરસીયા ફીટ ન કરાવવા. રોજ ચારે બાજુથી સાફ કરીને મૂકી શકાય. પૂજારીઓને રૂમોમાં અજૈન ફોટા મૂર્તિ વગેરે મૂકવા દેવા નહિ. સુખડના કટકા જ્યાં ત્યાં ન મૂકવા. પેઢીમાંથી ધસવા આપો ત્યારે નંબરીંગ કરીને આપવા અને ધસવાનું કામ પત્યે કબાટમાં તાળામાં બંધ કરી રાખવા. જેથી ચોરાઈ ન જાય. કટકા નાના થઈ જાય એટલે પાછા જમા કરી ચોપડે નોંધી અલગ સ્થાને રાખવા. કોઈને વ્યક્તિગત જોઈએ તો - 54 - or Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ વેચી શકાય અગર અગ્નિ સંસ્કાર આદિ પ્રસંગે વેચી શકાય. ટુંકમાં જેમ તેમ રખડતા ન હોવા જોઈએ. ધીમાં કપૂર મેળવીને વાપરવું. સુવાસી બને. કોઈ ખાઈ ન શકે અને જલ્દી ન બગડે. અંદર કલર પણ મેળવી શકાય. આંગીમાં પ્લાસ્ટીક સ્ટોન વપરાય છે તો બંધ કરાવવા. આંગીમાં પેરાશૂટની દોરી વપરાય છે તે બંધ કરાવવી. આંગીમાં ઉન વાપરવાની મનાઈ કરવી. આંગી રૂ વાપરવાની મનાઈ કરવી (વરખ ચોંટાડવા વાપરી શકાય.) આંગીમાં રેશમ શુદ્ધ - ઊંચુ મળે તેવું જ વાપરવું. વરખ-બાદલું નકલી ન આવે તેનું ધ્યાન રાખવું. આંગીમાં શો માટે પણ પ્લાસ્ટીકના ફૂલો ન વાપરવા. મહાપૂજામાં પણ પ્લાસ્ટીક ફૂલો ન વાપરવાં. - 55 - or Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ થોડા પણ રીયલ વાપરવા. • દેરાસરોમાં તોરણો આદિમાં પીળો નારંગી ગલગોટોન વપરાય. જૈન દેરાસરમાં ગલગોટો ન વપરાય. બહાર આંગણામાં વાપરી શકાય. સ્નાત્રનું નારીયેળ રોજ બદલવું. નવું લાવવું. સ્નાત્ર માટે પેટી - તબલા સાથે ભણાવવા એવી કાયમી વ્યવસ્થા ગોઠવવી જેથી રાડારાડન થાય ને મધુર સ્વરે સ્નાત્ર ગવાય. એનો ટાઈમ વ્યાખ્યાનને બાધા ન આવે તેવો રાખવો. દરેક પ્રભુજીની પાછળ છોડ ઉપર ચંદરવો બાંધેલો હોવો જ જોઈએ. આરતી - મંગલ દિપકના પૈસા દેવદ્રવ્ય ખાતે શત્રુંજય - શંખેશ્વરની જેમ જવા થવા જોઈએ. અંગ લુંછણા એક જગ્યાએ થાળીમાં રાખવા જોઈએ. - 56 - or Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ જે પ્રતિમાજીને ઓપ કરેલ છે તે પ્રતિમાજીને શરૂઆતમાં ૨ - પ જણાએ પૂજા કર્યા પછી અંગલુંછણા ઢાંકી દેવા જેથી દરેક પૂજા કરે અને ઓપને નુકશાન થાય. દેરાસરજીમાં ધીના દીપકનો ઉપયોગ થાય છે તેનાથી દેરાસરજીમાં કાળાશ થવાની શક્યતા છે. તે માટે ગભારામાં ખાસ ૮-૧૫ દિવસે કપડાથી સાફ કરવાથી જરૂર રહે. જેથી મેશ - કાળાશ પામે નહિ. દેરાસરજીમાં દીપક માટે કાચની હાંડીઓ હોય છે. તે હાંડીઓ બને તો દરરોજ સાફ થવી જોઈએ. જેથી સ્વચ્છ હાંડી હોય તો પ્રકાશ બરાબર આવે. ગભારામાં બોકસ - કાચના મુક્યા છે. જેથી પ્રકાશ વધારે આવે. તે કાચ દરરોજ સાફ થવા જોઈએ. જેથી પ્રકાશ - 57 - Jain Education Internationaor Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ બરાબર આવે. સાફ ન કરે તો મેલ-ધુળ ચોંટતી જાય અને પ્રકાશ બરાબર ન આવે. દેરાસરજીમાં દરેક જગ્યાએ કારીગરીનું કામ હોય છે(કોતરણી) તે માટે ધૂળ ભરાઈ જવાનો સંભવ છે. તે માટે એક માણસ ખાસ એવો રાખવો જોઈએ કે દરેક થાંભલા તેમજ દરેક જગ્યા કપડાથી બરાબર સાફ કરે. આ કામ દરરોજ થાય તે સારૂ નહિતર ૨-૩દિવસે થવું જોઈએ. આરસના પગથિયા ઉપર જવા માટે તેમજ નીચે જવા માટે છે. તે પગથિયામાં શરૂઆત નાનું પગથિયું તથા છેલ્લે પગથિયા ઉપર લાલ પટ્ટો મારવો જરૂરી છે. જેથી અંધારામાં સવારના પગથિયું ચુકી જવાય નહિ. ભૂલથી પડી જવાનો ભય રહે છે. - 58 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ દેરાસરજીમાં દરેક જગ્યાએ વ્યવસ્થિત સવાર - સાંજ કાજો લેવો જરૂરી છે. જે સ્વચ્છ રહે તો કીડી-મંકોડા કે ઉંદર થાય નહિ. દેરાસરજીમાં દરેક વસ્તુ - યોગ્ય જગ્યાએ મુકાય તેની સૂચના તેમજ માણસ દ્વારા ચેકીંગ જરૂરી છે. દેરાસરજીમાં ઉપરના ભાગમાં જ્યાં ઘુમ્મટ વગેરેની રચના છે ત્યાં નિસરણી દ્વારા સાફ થવું જોઈએ નહિતર બાવા થઈ જવાની શક્યતા છે. ઉપરનું દરેક કામ બરાબર થાય છે કે નહિ તે મો ટ્રસ્ટીએ અગર ઓફિસના યોગ્ય માણસ દ્વારા ચેકીંગ થવું જોઈએ. • કાયમી પૂજારી હોવા જોઈએ નહિ. ૪-૫ વર્ષ થાય પૂજારી બદલી દેવા. જ 59 , or Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ • મોટા તીર્થો વગેરે જ્યાં ધ્વજાઓ જલ્દી ફાટી જતી હોય ત્યાં દર ૩-૬ મહિને ધ્વજા બદલી દેવી જોઈએ. જિનાલયમાં કોઈ અજૈન પ્રતિમાજી વગેરે હોય અથવા પધરાવી દીધી હોય તો તેનું વિલેપન વગેરે કરાવી જૈન રૂપ આપી દેવો અથવા દરિયામાં પધરાવવી દેવી. દેરાસજીમાં ઉપયોગી ફાનસ - ધૂપીયા - ચામર વગેરે બરાબર હોવા જોઈએ. ૪-૬ મહિને બગડી જાય તો નવા મુકાવા જેથી ભગવાનની ભક્તિ સારી રીતે થાય. કુંડી - કળશ-થાળી - વાટકી વગેરે ઘસાય ગયા હોય કે તુટી ગયા હોય તે નવા વસાવવા. દેરાસરજીની દેખરેખ માટે ખાસ ર-૩ યોગ્ય માણસની કમિટિ નિમવી રાખવી. જેથી તેઓની જવાબદારી રહે. કોઈ સૂચના હોય or Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ તો એ કમિટિને જણાવે. તે કમિટિને થોડી સત્તા પણ આપવી. જેથી જરૂરી કામ કરી શકે. નિર્માલ્ય - ફૂલની શું વ્યવસ્થા છે તે જાણવા. વિધિ મુજબ જયણા સચવાય તેમ કરવું જોઈએ. દેરાસરજીમાં ફળ-નૈવેદ્ય તથા ચોખા માટે યોગ્ય વ્યવસ્થા - ખાલી ડબા કે કુંડી કે પીપ રાખવા જેથી લોકો સાથીઓ કર્યા પછી તેમાં નાખે. ભંડાર - સિંહાસન (ત્રિગડુ) વગેરે જે સામગ્રી છે તે દરરોજ સાફ થાય તો કાળાશ ન આવે તેમ જ મહિનામાં એક વખત વ્યવસ્થિત સાફ થાય તો કાળા પડે નહિ. મૂળનાયક વગેરે પ્રતિમાજીને ૮ દિવસે દહીં વગેરેથી સાફ કરવામાં આવે તો પ્રતિમાજી સ્વચ્છ રહે. જ 61 7 Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ મહિનામાં એક બે મહિને આખુ દેરાસર શુદ્ધ ઔષધીથી સ્વચ્છ થાય તો મંદિરના પવિત્રતા સચવાય - કચરો વગેરે વધારાની કોઈ વસ્તુ પડી હોય તે નીકળી જાય જેથી દેરાસર સ્વચ્છ રહે. દેરાસરજીના કોઈપણ કામ માટે સ્ટેલેસસ્ટીલ કે એલ્યુમીનીયમ કે પ્લાસ્ટીકની કોઈપણ વસ્તુનો ઉપયોગ ન થાય તે માટે ખાસ કાળજી લેવી. અક્ષત-ફલ-નૈવેદ્યની વ્યવસ્થા સમયસર વિધિ મુજબ કરવી. નવણજલ-નિર્માલ્ય ફૂલની વ્યવસ્થા કરવી. આંગીના ઉતારાની વ્યવસ્થા કરવી. જિનાલયમાં કેટલા ભગવાન છે કેટલા સિદ્ધચક્ર છે. કેટલી અષ્ટ મંગલની પાટલી છે, તેની ગણતરી કરવી. એક ભાગ્યશાળી રોજ ગણી લે. તેવી વ્યવસ્થા કરવી. - 62 - - or Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કુરુ કુરુ સ્વાહા | - જિનાલય શુદ્ધિકરણ. શુદ્ધિકરણના એક - બે દિવસ પહેલા શુદ્ધિકરણ માટે મળેલ જિનાલયના ટ્રસ્ટીવર્ય, જિનાલય શુદ્ધિકરણ પરિવારના મુખ્ય બે કાર્યકર્તા તથા આપના બે મુખ્ય કાર્યકર્તા એ જે જિનાલય શુદ્ધિકરણ કરવાનું છે. તે વિશેની વિશેષ માહિતી રૂબરૂ જિનાલયે જઈને મેળવવી. જોખમ વિગેરે આગલા દિવસે લોકમાં મુકવાની સૂચના ટ્રસ્ટીશ્રીઓને કરી દેવી. તમને શુદ્ધિકરણ માટે મળેલ જિનાલયના બોર્ડમાં નીચેની સૂચના લખવી. જિનાલય શુદ્ધિકરણ પરિવાર ................ના ભાગ્યશાળીઓ ............................... આપના જિનાલય શુદ્ધિકરણ કરવા આવવાના છે. તો દરેકે સવારે ૭.૩૦ કલાક પહેલાં પૂજા કરી લેવી. વ્યવસ્થામાં સહકાર આપવો. - 63 Jain Education Internationator Personal & Private Use Page #72 -------------------------------------------------------------------------- ________________ કાર્યની ફાળવણી કેવી રીતે કરશો ? જિનાલય પ્રમાણે કાર્યકર્તાની કમિટિ નક્કી કરવી. (૧) ગભારો શુદ્ધ કરનાર/આરસના પ્રતિમાજી શુદ્ધ કરનાર (૨) ધાતુના પ્રતિમાજી શુદ્ધ કરનાર (૩) દ્રાવણ બનાવનાર (૪) પાણી પહોંચાડનાર (ગભારામાં) (૫) પાણી ગાળનાર (૬) બહારનો રંગમંડપ શુદ્ધ કરનાર (૭) શિખરની આજુબાજુનો ભાગ સાફ કરનાર / બહારની દિવાલો સાફ કરનાર (૮) ત્રિગડુ / ભંડાર / વાસણ સાફ કરનાર / અંગપૂંછણા ધોનાર (૯) જયણા માટે નોંધ : ૯ ધાતુ અને આરસના પ્રતિમાજીને શુદ્ધ 64 or Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧ કરનાર તથા દ્રાવણ બનાવનારે પૂજાના કપડા પહેરવા. ૭ ગભારો શુદ્ધ કર્યા બાદ તે જ લોકોને આરસના પ્રતિમાજી શુદ્ધ કરવામાં લગાવવા. ૭ ૧ વ્યક્તિ દહીંનું મિશ્રણ લગાવનાર, ૨ વ્યક્તિ માલીશ કરનાર, એમ ૩ વ્યક્તિ ગભારામાં રાખવી. દહીં લગાવ્યા બાદ માલીશમાં જોડાઈ જવું. ધાતુના પ્રતિમાજીમાં પણ આજ રીતે કરવું. આટલું જરૂર ધ્યાન રાખો ૧) આપ ખૂબ પૂણ્યશાળી છો તેથી આ મહાન અવસર આપને પ્રાપ્ત થયો છે. માટે અહોભાવ ધારણ કરવો. - ૨) શક્ય હોય તો ઢોલી સાથે વાજતે - ગાજતે આપના ગ્રુપ સાથે સંધમાંથી પ્રયાણ કરવું. ત્યારબાદ આપને શુદ્ધિકરણ માટે મલેલ જિનાલયમાં વાજતે - ગાજતે ઉલ્લાસ સાથે 65 or Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ દરેકે પ્રવેશ કરવો. ૩) પરમાત્માની સહેજ પણ આશાતના ન થાય તેનું ધ્યાન રાખીને ખુબ નમ્ર ભાવે વ્યવહાર કરવો. ૪) પ્રભુજીને પૂંઠ ન પડે તેનું ધ્યાન રાખવું. ૫) સંપૂર્ણપણે શાંતિ જાળવવી. આજુબાજુવાળા અજૈનો અધર્મ ન પામે તેનું ખાસ ધયાન રાખવું. ૬) આપણું કાર્ય પ્રશંસાને પાત્ર ન બને તો ચાલે પણ નિદાને પાત્રતો ન જ બનવું જોઈએ. માટે વિવેક, ધીરજ, નિષ્ઠાપૂર્વક ખૂબ સુંદર કાર્ય કરવું. ૭) શાંતચિત્તે, ધીરજપૂર્વક, ઉતાવળ રહિત, નિષ્ઠાપૂર્વક સુંદર કાર્ય કરવું આખું જિનાલય ચમકી ઉઠે તેવી સુંદર સફાઈ કરવી. ૮) દરેક વસ્તુ કાર્ય કર્યા બાદ યથાસ્થાને મુકવી. Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ કાર્ય અધુરૂ ન છોડવું. ૯) કોઈપણ પ્રકારની જરૂરીયાત ઊભી થાય અથવા કોઈ તકલીફ જણાય તો જિનાલય શુદ્ધિકરણ પરિવારના કાર્યકર્તા આપની સાથે જિનાલયમાં હાજર છે. તેઓને જણાવો. આપના સંઘના મુખ્ય કાર્યકર્તા પાસે મોબાઈલ આદિ જોખમ જમા કરાવી દેવું. ૧૦) જિનાલય શુદ્ધિકરણ પરિવારના કાર્યકર્તા તથા શ્રી સંઘ મુખ્ય કાર્યકર્તાએ શુદ્ધિકરણની વ્યવસ્થાનું સતત નિયમન કરવું. છેલ્લે દરેક વસ્તુ સ્થાનિક ટ્રસ્ટી તથા પૂજારીને સોંપી દેવી તથા તેઓને બધી જ વસ્તુઓ યોગ્ય રીતે સોપેલ છે. તેવો લેટર તમારી પાસે છે જ તેમાં ટ્રસ્ટીવર્યોની સહી કરાવવી. ૧૧) શુદ્ધિકરણ બાદ દરેક વ્યક્તિ એ અનુકુળતા મુજબ પૂજારીજીને યથાશક્તિ રકમ આપવી – 67 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ જેથી તેમને પણ બહુમાન જાગે. ખાસ નોંધ ઃ શુદ્ધિકરણ શરૂ કરતા પહેલા એક ધાતુની પ્રતિમાજી, સિદ્ધચક્રજી, ધૂપ, દીપક એક જગ્યાએ સ્થાપન કરવા, જેથી કોઈ પણ વ્યક્તિપૂજા કરવા આવે તો તકલીફ ન પડે. મહત્વના સૂચનો : (૧) આજુબાજુના રહીશોને તકલીફ ન પડે તેવી રીતે વાહનો પાર્ક કરવા. (૨) ગુરૂ ભગવંત (સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવંત) બિરાજમાન હોય તો તેમના મુખેથી માંગલિક સાંભળી શુદ્ધિકરણ ક્રિયા શરૂ કરવી. (૩) પુરૂષોએ – છોકરાઓએ શક્ય હોય તો લેધો ઝભ્ભો પહેરવાં. (શક્ય હોય તો વ્હાઈટ) (૪) દીકરીઓએ દુપટ્ટાવાળા ડ્રેસ પહેરવાં. (૫) જિન્સ - ટી શર્ટ આદિ કોઈપણ પ્રકારના ઉદભટ્ટ વસ્ત્રોમાં કોઈ એ પણ જિનાલયમાં પ્રવેશ કરવો નહીં. (૬) બહેનો - 68 or Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ દીકરીઓએ માથે ઓઢીને કામ કરવાનો આગ્રહ રાખવો. (૭) પાણી ગાળીને જ વાપરવું. (૮) ભાઈ - બહેનોએ સાથે કામ કરવું નહીં. (૯) દરેક કાર્ય જયણા પૂર્વક કરવું. (૧૦) ભંડારના કાણામાં નાનું ઝભલું ફીટ કરી ઉપર નાની થાળી ઢાંકી દેવી અથવા સેલોટેપ લગાવી દેવી. (૧૧) જિનાલયની મેઈન સ્વીચ બંધ કરી દેવી. (૧૨) લોખંડની સીડી હોય તો તેના નીચેના પાયા પ્લાસ્ટિકની થેલી થી પેક કરવા. (ટાઈલ્સન બગડે માટે) (૧૩) ગભારામાં લાકડાંની ઘોડો લઈ જવો. (લોખંડની સીડી વાપરવી નહીં.) (૧૪) પૂજાના કપડાં પહેરનારે ખાસ હાથના નખ કાપી નાંખવા તથા વિટી પહેરવી નહીં. (૧૫) જિનાલયમાં રહેલ ભગવાનના ઘરેણાં - મુગટવિગેરે જોખમ લઈ લેવાની સુચના અગાઉથી ટ્રસ્ટીવર્યોને કરી દેવી. (૧૬) અંગભૂંછણા તે એક અથવાબે વખત ઘેર ચોખ્ખી પરાંતમાં - આ 69 જ, Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ અંગકૂંછણા પાણી ન ચૂસે માટે) (૧૭) કેટલી વસ્તુ ઉપયોગમાં લેવાની છે. તે દરેક વસ્તુની નોંધ રાખવી. (કળશ, થાળી, કુંડી વિગેરે) જિનાલય શુદ્ધિકરણ કેવી રીતે કરશો ? (૧) સૌ પ્રથમ ગર્ભગૃહમાં રહેલા ભગવાનને ઢાંકી દેવા. ગર્ભગૃહનું શુદ્ધિકરણ તથા બહારના રંગમંડપનું શુદ્ધિકરણ કરવું. (૨) ધાતુના પ્રતિમાજી માટે એકબાજુ અલગ સગવડ કરવી. (૩) લાકડા, કાચના જિનાલયમાં પાણીનો ઉપયોગ ન કરવો. માત્ર ધૂળ ખંખેરી પોતાથી લૂછવું. (૪) જિનાલયના ખૂણે ખૂણા વ્યવસ્થિત સાફ કરવા. લાંબી સાવરણી વડે જિનાલયની છત સાફ કરવી. 70 or Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ (૫) ઉપરનો રંગમંડપ તથા ગભારાનો ભાગ સાફ થઈ ગયા બાદ આજિનાલયમાં ભમતીમાં કાજો લઈ લેવો. કાજા પર કોઈ નો પગ ન આવે તેવી યોગ્ય જગ્યાએ છાયડામાં પરઠવો. જે જગ્યાએ કીડીના દર દેખાય ત્યાં ભીના પાણીનું પોતું (નાનો ટુકડો) મુકી દેવો. થોડા સમયના અંતરે થોડું થોડું પાણી જયણાંના કાર્યકરે નાંખતા રહેવું. કીડી, મંકોડા, કંસારા, વંદા નો ઉપદ્રવ જણાય તો ખૂબ જ જયણાપૂર્વક કામ કરવું. જેવો જીવોનો ઉપદ્રવ જણાય તરત જ જયણાવાળા કાર્યકર્તાને બોલાવી લેવા તે યોગ્ય કરશે. ભોયરાવાળા જિનાલયોમાં માત્ર પોતુ જ કરવું. ઉપરનું પાણી નીચે ન ઉતરે તેનો ખ્યાલ રાખવો. -- 71 - or Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ (૯) અંત્ય (૮) વાસણ, ઘંટ, ભંડાર, ત્રિગડુ વિગેરે સાફ કરવા માટે વ્યવસ્થા અલગ કરવી. પ્રતિમાજી સિવાય દરેક ધાતુની વસ્તુઓ માટે પિતાંબરી પાવડરનો ઉપયોગ કરવો. અંગભૂંછણા ધોવાની તથા થાળી મુકવાની જગ્યાઓ અને કબાટ હોય તો વ્યવસ્થિત સાફ કરવા. (૧૦) નકામા પુસ્તકો, પત્રિકાઓ, કાગળો, ફોટાઓ અથવા નકામી ચીજવસ્તુઓ હોય તો એકત્રિત કરીને સાધર્મિક ભક્તિાના સ્થળ સુધી પહોંચાડવી. - સ્થાનિ ટ્રસ્ટી વિગેરે જવાબદાર વ્યક્તિને પૂછ્યાબાદ જ કોઈ પણ વસ્તુનો નિકાલ કરવો. પ્રભુના પ્રતિમાજીનું શુદ્ધિકરણ કેવી રીતે કરશો ? (૧) ભમતીમાં મંગલમૂર્તિ પર મોરપીંછથી કાજો 72 જ Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉતાર્યા બાદ બાજુના ભાગમાં પંજણીથી સાફ કરીને ભીના કપડાં વડે લુંછી દેવું. (૨) ગર્ભગૃહમાંથી કાજો લઈ લીધા બાદ પ્રતિમાજીનું શુદ્ધિકરણ ચાલુ કરવું. (૩) સૌ પ્રથમ એક વ્યક્તિએ પ્રતિમાજી પર ફૂલો ઉતારવા, બીજી વ્યક્તિ કેસર (પાણીવાળુ કપડું કરીને) સાફ કરવું. (૪) વાળાકુચીનો ઉપયોગ ખૂબ ખરાબ ભાગ સાફ કરવા માટે વિવેકપૂર્વક જ કરવો. જડતાપૂર્વક વાળાકુંચી કરવાથી પરિણામોમાં કઠોરતા આવે (૫) સ્ફટીકના, અન્યરત્નના, લેપવાળા તથા વેળુ (માટી)ના ભગવાનને અડવું નહીં. (પ્રક્ષાલ પણ નહીં.). (૬) મિશ્રણ કુંડીમાં બનાવવું. (૩) મિશ્રણની રીત ઃ (૧) આરસના પ્રતિમાજી - 73 , or Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ માટે ૧૦૦ ગ્રામ દહીંમાં ર ચમચી વડી પાવડર અને ૧ ચમચી શિકાકાઈ પાવડર નાખી પેસ્ટ જેવું બનાવવું. (કઠણ લાગે તો સહેજ પાણી નાંખવું.) (૨) ધાતુના પ્રતિમાજી માટે ૧૦૦ ગ્રામ દહીંમાં ૧ ચમચી શિકાકાઈ પાવડર નાખીને મિશ્રણ કરવું. (૩) જે આરસના પ્રતિમાજી વધારે ડાધવાળા દેખાય તેના માટે ૧ ચમચી આમળા પાવડર ઉમેરીને અલગ મિશ્રણ તૈયાર કરવું. (૮) શુદ્ધિકરણ બાદ પ્રતિમાજી પર વરખ લગવવો નહીં. આરસના પ્રતિમાજીનું શુદ્ધિકરણ કેવી રીતે કરશો? (૧) શિકાકાઈ પાવડર, વડી પાવડર તથા દહીનું મિશ્રણ કરી પેસ્ટ જેવું બનાવી. પ્રતિમાજી પર હળવા હાથે લગાવો. ૧૫ મિનિટ બાદ હળવા * 74 જ or Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ હાથે માલીશ કરો. ડાઘ હોય તો વિશેષ માલીશ કરવી. (૨) ફરીવાર આજ લેપ લગાવી ૧૫ મિનિટ બાદ માલીશ કરો. (૩) ૧૮ અભિષેકના ચૂર્ણ તથા ૧૦૮નદીના જળ મિશ્રિત પાણી વડે પ્રક્ષાલ કરવો. પછી પાણીથી પ્રક્ષાલ કરવો. સહેજપણ પાવડર આદિ રહી ન જાય તે રીતે સંપૂર્ણ શુદ્ધ કરવા. જંગલુછણા - ચંદન - પુષ્પ પૂજા કરવી. ધાતુના પ્રતિમાજીનું શુદ્ધિકરણ કેવી રીતે કરશો ? (૧) ધાતુના પ્રતિમાજી માટે પિતાંબરી પાવડર કે લીંબુનો ઉપયોગ કરવો નહીં. માત્ર નીચેની વસ્તુનો ઉપયોગ કરવો. (૨) પ્રતિમાજી ને ઊંધા કરીને સાફ કરવા નહીં. નીચે મૂકતાં અવાજ ન થાય તેનું ધ્યાન - 75 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org. Page #84 -------------------------------------------------------------------------- ________________ રાખવું. (૩) શિક્કાઈ પાવડર, દહીંનું મિશ્રણ કરીને પ્રતિમાજી પર વિલેપન કરો. ૧૫ મિનિટ બાદ હળવા હાથે (અંગુઠા વડે) માલીશ કરો.' ત્યારબાદ પાણી વડે પ્રક્ષાલ કરવો. જરૂર પડે ત્યાં વાળાકુંચીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. નીચેના ભાગમાં વાળાકુંચીથી ખાસ સફાઈ કરવી. ઉત્સાહમાં શુદ્ધિકરણ થાય પણ પાવડર રહી જવાથી પાછળથી લીલFગ થવાનો સંભવ છે. માટે ખાસ ઉપયોગ રાખીને પ્રતિમાજી સંપૂર્ણ શુદ્ધ કરવા. ઓછું કામ કરવું. પણ સારું કરવું. - ૧૮અભિષેકના ચૂર્ણ આદિ મિશ્રિત પાણી વડે પ્રક્ષાલ કરવો. ત્યારબાદ અંગલૂછણા ચંદન -પુષ્પ પૂજા કરવી. જ 76 - Jain Education Internationaor Personal & Private Use Onl Page #85 -------------------------------------------------------------------------- ________________ (૬) પ્રક્ષાલનું પાણી ખાળમાં ન પરઠવવું. ૨ કાર્યકર્તાઓએ પવાલીમાં લઈને નદી કિનારે પરઠવવા જવું. (૭) એકબાજુ સ્નાત્ર ભણાવાનું ચાલુ કરી દેવું. અષ્ટપ્રકારી પૂજા દૂહા બોલીને કરવી. અંગકૂંછણા ધોઈને યોગ્ય જગ્યાએ DTTS સુકવવા. (૧૦) ચંદન પૂજા જે નવ અંગ પર કરવાની કીધી છે ત્યાં જ કરવી વધારાના ટીલા કરવા નહીં. (૧૧) છેલ્લે દરેક વસ્તુ યથાસ્થાને ગોઠવી દેવી. (૧૨) ત્યારબાદ સામૂહિક ભક્તિ કરવી. (૧૩) ૧૨ નવકાર સકલતીર્થના ઉદ્ધાર, સકલ શ્રી સંઘની એકતા, સકલ જીવોના કલ્યાણના સંકલ્પ સાથે ગણવા. (૧૪) ૧૨ નવકાર ૧૨ મુદ્રા સાથે ગણવા. ત્યારબાદ સામુહિક ક્ષમાપન કરવી. 77 or Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૐૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરૂ સ્વાહા || પ્રભુ દર્શન પૂજન વીતરાગ ભગવાનના દર્શન પાપનું નાશ કરે છે, વીતરાગ પ્રભુને વંદન વાંછિતને પૂરે છે, વીતરાગ પ્રભુની પૂજા લક્ષ્મીને અર્પે છે, માટે જ પરમાત્મા સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. પ્રભુ દર્શનની ઇચ્છા થઈ ત્યારથી જ લાભ શરૂ થઈ જાય, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, ૧૫ ઉપવાસ, ૩૦ ઉપવાસાદિ લાભ મળે છે. કષાય કલેશ થયો હોય તો મગજને શાંત કરી દર્શન કરવા જવું. જેથી દર્શનમાં મન લાગે. દર્શન કરવા જઈએ ત્યારે દૂધનું ટમલર કે શાકની થેલી લઈને ન જવું. જે સ્વર ચાલતો હોય તે પગ ઘરની બહાર મૂકીને દર્શન કરવા જવું. શુભશુકનો જોઈને પ્રભુને મળવા જવું. ઉઘાડા પગે પગપાળા દર્શન કરવા જવાથી યાત્રાનો લાભ મળે છે, જયણા પળાય છે. દેરાસરની ધજા જોતાં જ હાથ જોડી માથું નમાવી * 78 or Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ “નમો જિણા” બોલવું. ગજવામાં ખાવા-પીવાની વસ્તુઓ ન રાખવી, એઠું મોટું હોય તો ચોક્ખું કરી લેવું. દર્શન માટે સ્નાન કરવું જરૂરી નથી. (હાથ મોં ધોઈને અંગ શુધ્ધિ કરી લઈએ તો ચાલે.) ૦ દેરાસરના મુખ્ય દ્વારમાં “નિશીહિ” કહીને પ્રવેશ કરીએ ત્યારે પુરૂષોએ પોતાના ડાબા હાથથી અને બહેનોએ પોતાના જમણા હાથથી અંદર પ્રવેશ કરવો. મુખ્ય દ્વારમાં નીચે શિલ્પાનુસારે દ્રષ્ટિ દોષ નિવારણ માટે જલગ્રાહ રાગ દ્વેષના પ્રતીક સ્વરૂપે વાઘ અને સિંહ મુકેલ છે, એ બેની વચ્ચેની જગ્યાએ હાથથી સ્પર્શ કરવો. એ બન્નેને રાગદ્વેષના પ્રતીક માની હું રાગ દ્વેષ ઉપર પગ મૂકીને અંદર જાઉં છું માટે ગમે તેવા સંયોગો આવે તોય દેરાસરમાં રાગ દ્વેષનહિ કરું.' એવી ભાવના ભાવવી. - 79 tor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના દર્શન થતાં જ “નમો જિણા” બોલવું. ભગવાનની આજ્ઞા માથે ચઢાવવાના પ્રતીક સ્વરૂપે લલાટે તિલક કરવું. (પુરૂષોએ બદામ આકારે, બહેનોએ ગોળ તિલક) “તિલક માટે આપેલ બલિદાન” અજયપાલના કુર હઠાગ્રહ ૧૯ યુગલો ગરમાગરમ તેલમાં તળાઈને ખત્મ થઈ ગયા પણ તિલક નહિ. એ બલિદાનને યાદ કરી તમામ માતા-બહેનોને સૂચન છે કે સવારે દીકરાને ટૂથબ્રસનું જેમ પૂછો છો, તેમ “દિકરા! તિલક કેમ ન લગાડ્યું? જા પહેલા લગાડી આવ.તિલકવગર જૈનનો દિકરો શોભે નહીં! તિલક આખોદિવસ રહે એ રીતે લગાડવું. પત્ની - શેઠ - માલિકને વફાદાર રહેનારો માણસ શું તિલકને બેવફા બને?” મારે માથે પ્રભુનું તિલક છે. આ યાદ આવતાં જ ઘણા પાપથી બચી જશો. તિલકરાત્રે કાઢી નાખવું જોઈએ. 80 - Jain Education Internationaor Personal & Private Use Onl Page #89 -------------------------------------------------------------------------- ________________ • દર્પણમાં જોઈને તિલક કરવું એનું બીજું નામ ‘કાળદર્શન’ છે. હું કાળને આધીન છું. દિવસે - દિવસે હું મોતની નજીક જઈ રહ્યો છું. બાળકથી યુવાન અને યુવાનથી વૃદ્ધ થઈ રહ્યો છું. આત્મકલ્યાણ સાધી લઉં અને હે ભગવાન ! તું તો કાળથી પર છે. તું જરા મરણથી મુક્ત છે. એવું જ સ્વરૂપ મારે પ્રગટ કરવું છે. નિમિત્ત શાસ્ત્ર પ્રમાણે કાળ દર્શન એટલે મૃત્યુ નજીક આવે ત્યારે શરીરમાંથી છાયાના પુદ્ગલો નીકળતા બંધ થાય... ક્યારેક મોઢું ન દેખાય. ક્યારેક વિકૃત દેખાય તો સમજવું મૃત્યુ નજીક છે. જેથી સાધના કરી લેવાય. દર્પણનો અર્થ દર્પણ, દર્પ એટલે અહંકાર, દર્પણ એટલે અહંકાર ન કર. આયનો (I NO) હું નથી... દર્પણ આગળ અહંકાર 81 or Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ તોડવાનો છે. ત્યાં જ માણસ અહંકાર કરી બેસે છે. (વિજ્ઞાન - મૃત્યુ નજીક આવે ત્યારે માણસનું આભા મંડળ (Aura) કાળું શ્યામ બને છે. માણસ ક્રોધ કરે ત્યારે પણ આભામંડળ કાળું બને છે. માટે જ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. ક્રોધ એ મૃત્યુ છે.) પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપવી. ત્રણ પ્રદક્ષિણા આપવાથી ૧૦૦ વર્ષના ઉપવાસ = ૩૬,૫૦૦ ઉપવાસ (છત્રીસ હજાર પાંચસો ઉપવાસ)નો લાભ મળે છે. પ્રદક્ષિણા જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ મહામાંગલિક છે. ૧) જ્યોતિષ શાસ્ત્રાનુસારે પ્રયાણ કરવા પૂર્વે ત્રણ પ્રદક્ષિણા આપવાથી મુહૂર્તના તમામ દોષો દૂર થઈ જાય છે, કારણ કે જિન મંદિર 'મહામંગલ કહેવાય છે. ૨) દેરાસરમાં ૧૦ ત્રિકનું પાલન કરવું. (૧) % 82 જ or Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ નિસીહિ ત્રિક (૨) પ્રદક્ષિણા ત્રિક (૩) પ્રણામ ત્રિક (૪) પૂજાત્રિક (૫) અવસ્થાત્રિક (૬) પ્રમાર્જના ત્રિક (૭) દિશાત્યાગ ત્રિક (૮) આલંબન ત્રિક (૯) મુદ્રા ત્રિક (૧૦) પ્રણિધાન ત્રિક. પ્રદક્ષિણા....... જ્યોતિષ શાસ્ત્ર મુજબ પ્રદક્ષિણા આપવાથી અશુભતત્વ નાશ પામે છે અને આપત્તિ આવતી નથી. ૧) શ્રેષ્ઠ દક્ષિણા = મોક્ષ મેળવવા પ્રભુ તારી પાસે અમે આવ્યા છીએ. ૨) દક્ષિણ એટલે જમણો હાઠ. ભગવાનની જમણી બાજુથી જે અપાય એ પ્રદક્ષિણા. રત્નત્રયીની આરાધના અને ભવ ભ્રમણને મટાડવા માટે પ્રદક્ષિણા અવશ્ય આપવી જોઈએ. ૩) ત્રણ જગ્યાએ નિસીહિ બોલવાની છે. - 83 . Jain Education Internationaur Personal & Private Use Onl Page #92 -------------------------------------------------------------------------- ________________ ૦ પ્રથમ નિશીહિ મુખ્ય દ્વાર ઉપર - સંસારની તમામ પાપ પ્રવૃત્તિઓ અને વિચારણાઓને હું મન, વચન, કાયાથી નિષેધ કરું છું. દેરાસરનો કાજો કાઢી શકાય, ૧૦૦ ઉપવાસનો લાભ મળે છે. ત્રણ પ્રદક્ષિણા પૂરી થયા પછી પ્રભુના ગભારા પાસે બીજી વાર નિશીહિ દેરાસર સંબંધી વાતોનો પણ ત્યાગ કરું છું. • ધૂપ, દીપ, સાથીયો કર્યા બાદ અને ચૈત્યવંદન પહેલા ત્રીજી વાર નિસીહિ બોલવી - દ્રવ્યપૂજાનો ત્યાગ કરું છું. મુખ્ય દ્વાર ઉપર નિશીહિ બોલીને જઈએ ત્યારે શું શું કરવું ? ભગવાનના સમવસરણમાં હું પહોંચી ગયો છું અને * 84 - ૪) Jain Education Internationaor Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રદક્ષિણા આપું છું. એવી ભાવના ભાવવી. જેમ સમવસરણમાં મૂળ ભગવાન એક બાજુ હોય, ત્રણ દિશામાં એમની મૂર્તિ હોય, તેમ અહિ પણ મૂળનાયક એક દિશામાં, ત્રણ દિશામાં મંગલમૂર્તિ રાખેલ હોય, માટે પ્રદક્ષિણામાં જ્યાં ભગવાનના દર્શન થાય “નમો જિણા” બોલવું. ત્યાર બાદ ભગવાનની જમણી સાઈડમાં પુરૂષો અને બહેનોએ ડાબી સાઈડમાં ઉભા રહીને દર્શન કરવા. પ્રભુ સ્તુતિગાવવાથી અતિશય પુણ્ય બંધાય છે. પંચાશક ગ્રંથમાં કહ્યું છે કે આવડતી હોય તો ૧૦૮ સ્તુતિઓ દરરોજ ગાવવી. સ્તુતિ બોલતી વખતે બીજાને ખલેલ ન પહોંચાડો, ભક્તિમાં બીજાને અંતરાય ના - 85 . Jain Education Internationālor Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પડે એ ધ્યાન રાખવું, એમાં પણ લાભ છે. પરમાત્માની આંખોને એકીટસે જોવાથી ત્રાટક” થાય છે. સ્વદ્રવ્યથી પૂજા કરવાનો આનંદ અનેરો હોય છે માટે ધૂપ ઘરેથી લાવો તો વિશેષ લાભ થાય, અથવા ધૂપધાનીથી ધૂપ કરવો. (ચાલુ હોય એવો) ધૂપ અને દીપપૂજા ગભારા બહાર રહીને કરવી. ભગવાનની એકદમ નજીક કે નાકની પાસે ધૂપદાનીને લઈ જવી અવિધિ છે. ધૂપ-દીવો કરતાં નાકથી ઉપર અને નાભિથી નીચે નહિ એ રીતે ધૂપ દીપ કરવા. ધૂપ બળીને સુવાસ આપે છે. આકાશમાં ઉંચે ઉડે છે એ જ રીતે હું પણ મોક્ષ તરફ - 86 - er Personal & Private Use Onlyww.jainelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ ઉર્ધ્વગમન કરું. ૧૦) કેવલજ્ઞાનનો દીવો મારામાં પ્રગટ થાય એવી ભાવના ભાવવી. ધૂપ-દીપપૂજા કર્યા બાદ ભગવાનની ડાબી બાજુ અને દીપક જમણી બાજુ સ્થાપિત કરવો. .... બેનો ને સૂચના... દેરાસરમાં દર્શન - પૂજન કરવા જતાં બહેનોએ ખૂબ જ મર્યાદાપૂર્ણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પહેરવા, જેથી કોઈના વિકાર ભાવમાં નિમિત્ત ન બનાય. પાપ ખરાબ તેમ પાપમાં નિમિત્ત બનવું તે પણ ખરાબ છે. દેરાસરમાં અંગોપાંગ દેખાય તેવા પારદર્શી કે ચુસ્ત વસ્ત્રો પહેરીને આવવું તે તારક તીર્થકરની ઘોર આશાતના છે. દર્શન પૂજન કરતી વખતે બેનોએ માથે ઓઢવાનો આગ્રહ રાખવો. જ 87 - or Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ રવસ્તિકની સમજ. મોક્ષમાં જવાની એક જ ગતિ છે મનુષ્ય ગતિ! દેવગતિ ઉંચી ખરી પણ મોક્ષ માટે આડી ! તિર્યંચો જન્મ આડા પણ જીવે સીધા. (મનુષ્યો જન્મ સીધા પણ જીવે આડા.) તિર્યંચ આડી ગતિ કહેવાય છે અને નીચે લઈ જાય તે નરકગતિ. સાથિયા એટલે ચાર ગતિરૂપ સંસારમાં હું પરિભ્રમણ કરું છું. ત્રણ ઢગલી એટલે દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાથી મને મોક્ષ મળજો. મનુષ્યગતિ દેવગતિ તિર્યંચગતિ નરકગતિ - 88 . Jain Education Internationaor Personal & Private Use Onl Page #97 -------------------------------------------------------------------------- ________________ ... સ્વસ્તિકની મહત્તા... ૧) જર્મનીના હિટલરના નાઝી સેનાના ઝંડા ઉપર ઉંધા- ત્રાંસા સ્વસ્તિકનું નિશાન હતું. ઈસાઈઓનું ક્રોસ પણ સ્વસ્તિકમાંથી બનેલ છે. ૨) “જીસસ લીડ ઈન ઈન્ડિયા” પુસ્તકમાં લખ્યું છે કે જીસસ જૈન સાધુને ભારતમાં આવીને મળ્યા. અક્ષત પૂજામાં મુઠ્ઠીમાં ચોખા લઈ પહેલા સાથિયો, પછી ત્રણ ઢગલી ભરેલી કરવી, અંદર ખાડો ન કરવો. સિધ્ધશીલા અર્ધચંદ્રાકાર ઉપર સીધી લીટી કરવી. ચંદ્રમાનો આકાર ખોટો છે. સાથિયાની ઉપર નૈવેદ્યમાં સંપૂર્ણ થાળ (રોટલી - દાળ - ભાત - શાક બધું જ) લોટો પાણી પણ મૂકવો જોઈએ. જે વસ્તુપ્રભુને ચઢે નહીં, એ વસ્તુ શ્રાવકના મોઢામાં જાય નહીં. આવો નિયમ હોવાથી ઘણાં જ 89 * or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ પાપથી બચી જવાય. જેમ કે બ્રેડ, પાઉં, કંદમૂળ, કેડબરી, પેપ્સી, આઈસ્ક્રીમ આદિ ઘણું અભક્ષ્ય ઘરમાં આવતું બંધ થઈ જાય. સાથિયા પર નૈવેદ્ય મૂકવું. ત્રણ ઢગલી ઉપર પૈસા મૂકવાની જરૂર નથી. પૈસા પૂજા નથી. દ્રવ્યઅર્પણની વિધિ છે માટે પૈસા ભંડારમાં નાંખવા. સિધ્ધશિલાની ઉપરની લીટી પર ફળ મૂકવું. ત્રીજી નિસીહિ બોલીને ચામરથી નૃત્ય પૂજા કરવી. નૃત્ય પૂજા કરતાં રાવણે તીર્થકર નામ કર્મ બાંધ્યું. જે પ્રભુ આગળ નાચે એણે દુનીયામાં બીજે ક્યાંય નાચવું પડતું નથી. દર્પણમાં પ્રભુના પ્રતિબિંબને પંખો નાખવો. “મારા હૃદયમાં પ્રભુ વસો” એ ભાવના કરવી. ચેત્યવંદન કરવું. ચૈત્યવંદન વખતે કોઈ પાટલો લઈ લે કે સાથિયો ભૂંસી કાઢે તો વાંધો નથી. મૂળનાયકની માળા ગણવી, દર્શન પૂજનનો આનંદ અભિવ્યક્ત કરવા ઘંટ વગાડવો. આજના સાયન્સ સાબિત કરી આપ્યું છે કે ઘંટનાદ Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #99 -------------------------------------------------------------------------- ________________ કરવાથી કાનની અનેક બિમારીઓ દૂર થાય છે. ભગવાનને પૂંઠ ન થાય તેમ બહાર નીકળવું. બહાર બેસીને બાર નવકાર ગણવા. આજ્ઞાચક્રમાં ભગવાનને ઉપસ્થિત કરવા કોશિશ કરવી. ફરીથી “હે પ્રભુ! જલ્દી તારા દર્શને આવીશ.” એવી લાગણી સાથે જવું. . પ્રાસંગિક ... ૧) જે નવકાર ગણે છે, એને ભવ ગણવા પડતા નથી. યોગીની પાસે આવો યોગી ન બની શકો તો, ઉપયોગી અવશ્ય બનો. સંતની પાસે આવી સંત ન બનો તો શાંત અવશ્ય બનો. આગ ભરેલો અંગારો નદીમાં ડૂબકી મારે છે ને ઠરી જાય છે, ગમે તેવા ટેન્શન - હૈયા બળાપો હોય, પ્રભુ શરણે આવી જાઓ, ઠરી જશો. જ 91 - ૨) or Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪) ભક્ત શાસનના બનાવો, દેવગુરુના બનાવો તરી જશો. (પોતાના ભક્ત બનાવવાની ઘેલછા છોડો) નાની-નાની વાતમાં શાસનને છિન્ન ભિન્ન ન કરો. તીર્થો પર આક્રમણ, શાસન પર આક્રમણ આવી રહ્યા છે. કમર કસી શાસન રક્ષા - તીર્થરક્ષાના પ્રણ કરો. 7][][][td_ role][7] [27][][] | |E][1][2][11] 11][] jio 1125]] [5] ]]n ]] ]]s] |G7]GL | on હાલત | શંખાવર્ત | હણાવર્ત કારાવર્ત. [1][2][3]ha Tu Halls) Ilaagio | ts)l[4]un] BLIS DI[D]l][ii] . 7] ]]LIGIBI7]]\I]S][alian . હકારાવત 3 નવપદાવર્ત_ કારાવર્ત પૂજા વિધિની વૈજ્ઞાનિકતા, પૂજાનું મહત્ત્વ ઉપસર્ગોનો નાશ કરે, વિદનની વેલડીઓ કાપે, - 92 - Jain Education Internationailor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ મનની પ્રસન્નતા બક્ષે આ ત્રણેય કામો જેનાથી થાય એ પ્રભુપૂજા. જેનું દર્શન મનને આનંદ આપે એનો સ્પર્શવધુ આનંદ આપે. પ્રભુના દર્શને મન ખુશ થાય તો પ્રભુના સ્પર્શ ભક્ત મન ઝુમી ઉઠે. દર્શન એ નયણના વિકારોને મારે છે અને સ્મરણ એ મનના વિકારોને મારે છે. ... ત્રિકાળ પૂજા... સવારે શુદ્ધ સામાયિકના કપડામાં અધ્ધરથી વાસક્ષેપ પૂજા = ૧ રાતનું પાપ નાશ. બપોરે નવા અને રોજ ધોયેલ પૂજાના વસ્ત્રોથી અષ્ટપ્રકારી પૂજા = ૧ ભવનું પાપ નાશ. સાંજે સૂર્યાસ્ત પહેલા આરતી - મંગલદીવો પૂજા = ૭ ભાવનું પાપ નાશ. (શ્રાદ્ધવિધિ) ત્રણ પ્રકારની પૂજા - અંગપૂજા-અભ્યદય કરે છે. અગપૂજા-વિદન હરે છે. ભાવપૂજા - મોક્ષ આપે છે. - 93 જ Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :- પૂજા માટે સ્નાન કરીયે તો હિંસા થાય કે નહિ? ઉત્તરઃ- હિંસા ત્રણ પ્રકારની છે. અનુબંધહિંસા:- જેના વગર મજેથી જીવી શકાય દા.ત. ટી.વી., ફ્રિીજ, કૂલર, બાથ, વોટર પાર્ક વગર હજારો વર્ષોથી ચાલતું હતું, ક્રિકેટ મેચવગર ચાલી શકે છે. રાવણ વધ, હોલી દહન જોયા વગર ચાલી શકે છે. નાટક- સર્કસ જોયા વગર ચાલી શકે છે. આવા અનર્થદંડ જેવા પાપો અને હિંસાઓ ને અનુબંધ હિંસા કહેવાય છે. એનો ત્યાગ જરૂરી છે. હેતુ હિંસા - જમ્યા વગર ચાલી ન શકે. પીવા માટે પાણી જોઈએ. રસોઈ બનાવવા માટે અગ્નિની હિંસા કરવી પડે છે. જીવવા માટે જરૂરી આ હિંસાને હેતુહિંસા કહેવાય. જ 94 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #103 -------------------------------------------------------------------------- ________________ 66 આ હિંસામાં હૃદયમાં દુ:ખ હોય કે “હું મોક્ષે ન ગયો માટે મારે ખાવું પીવું પડે છે’ તો ઓછું પાપ બંધાય. સ્વરૂપ હિંસા :- પૂજા માટે સ્નાન કરીએ. વ્યાખ્યાન માટે જઈએ, ગુરૂવંદન માટે જઈએ. આ દરેક માં દેખીતી રીતે હિંસા છે. પરંતુ હિંસાના ભાવ ન હોવાથી પાપ લાગતું નથી. પૂ. અભયદેવ સૂ. મ. કૂવાનું ઉદાહરણ આપે છે. તરસ્યો માણસ પાણી પીવા કૂવો ખોદે તો તરસ વધે છતાં સહુને પાણી પીવા મળે. એમ પાણીથી સ્નાન કરવામાં હિંસા દેખાય છતાં ભાવથી અહિંસા છે. મહારાજ સાહેબ કેમ પૂજા ન કરે ? જેને દ્રવ્ય (પૈસા)નો રોગ હોય એ દ્રવ્ય પૂજા કરે, સાધુ ભાવ પૂજા કરે છે. 95 or Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પૂજા માટે સ્નાન વિધિ રાત્રે સ્નાન રક્ત સ્નાન કહેવાય છે. માટે રાત્રે જાવું નહીં. સૂર્યોદય પછી જ સ્નાન કરી પૂજા કરવા જવું. સૂર્યોદય પહેલાં પૂજા કરીએ તો અવિધિ અજયણા થાય. પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા માટે ઓછામાં ઓછું પાણીથી સ્નાન કરવું. મેળ વાળું પાણી ૪૮ મિનિટમાં સૂકાઈ જાય એવી ગોઠવણ કરવી. ચરબીવાળો સાબુ લગાડવાથી શુદ્ધિ કેમ થાય? માત્ર થોડાં જળ થી સ્નાન કરવું જોઈએ. ઉત્તરદિશા તરફ મોઢું રાખીને પૂજાના વસ્ત્રો પહેરવા. ગરમ-ઠંડુ પાણી મિક્સ ન કરવું. ગીઝરમાં અળગણ પાણી ઉકળે છે, એ વાપરવું યોગ્ય નથી. Jain Education InternationHor Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ... વસ્ત્ર શુદ્ધિ... સુકી અને સંપન્ન માણસે કુમારપાળ રાજાની જેમ દરરોજ નવા વસ્ત્રોથી પૂજા કરવી અથવા પૂજા કર્યા બાદ દરરોજ પાણીમાં પલાડવા જેથી પરસેવો નીકળી જાય. પુરૂષોને બે વસ્ત્રો (ધોતિયુને ખેસ) અને બહેનોને ત્રણ વસ્ત્રો રાખવાના છે. વસ્ત્રો ફાટેલા બળેલા કે કિનારી ઓટેલા ન જોઈએ. પુજા માટે શુદ્ધ રેશમી વસ્ત્રોનું વિધાન છે. રેશમીવસ્ત્રો અશુદ્ધ પરમાણુઓને પકડતાં નથી. ધોતિયું પહેરતા ધ્યાન રાખવું કે નાભિ ઢાંકવી નહીં અને ખેસ એ રીતે પહેરવો કે પેટ ઢંકાઈ જાય. રૂમાલ રાખવો અવિધિ છે. ખેસથી આઠ પડનો મુખ કોષ બાંધવો. બની શકે તો ઘરના તમામ સભ્યો એ જ - 97 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ ટાઈમે પૂજા કરવા જવું. સામૂહિક પુણ્ય બંધાય. જોનાર અનુમોદના કરીને ધર્મ પામી જાય. સવારે વહેલાંસર બગીચામાં ફૂલના છોડને પીડા ન થાય તે રીતે કપડું હળવેથી ડાળીયે બાંધવું. પોતાની જાતે ફૂલો ખરે એ લેવા. સડી ગયેલા કે કીડી-કીડા થી યુક્ત ફૂલો છોડી દેવા. પૂરા ખીલેલા સુગંધી ફૂલો લેવા. અને જો ચૂંટવા પડે તો બહુ જ કોમળતાથી ચૂંટવા. ફૂલો ધોવાના નથી. ખંખેરીને ધૂપાવવાથી ચાલી શકે. ફૂલો લાવીને માળા ગુંથવી, ફૂલો વીંધવા નહિ. ડારીથી હળવી ગાંઠ આપી માળા તૈયાર કરવી. શક્ય હોય તો દેરાસરના પાણીનું ટીપું ય વાપરવું ન પડે એ રીતે 98 or Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં શુદ્ધ કૂવાના પાણીથી ઓરસિયા ઉપર કેસર વાટીને તૈયાર કરવું. પૂજા કરીને તરત વસ્ત્ર બદલવા. પરસેવો વગેરે થાય માટે પૂજાના વસ્ત્રો બદલી સામાયિક વગેરે કરવું. .. પૌષધ અને દ્રવ્યપૂજા... સામાયિક અને પૌષધમાં રહેલ શ્રાવક - શ્રાવિકાઓ જ્ઞાનની તથા ગુરૂની વાસક્ષેપાદિથી પૂજા કરી શકે નહિ. કારણ કે તે દ્રવ્યપૂજા છે અને દ્રવ્યપૂજાનો વિરતિમાં ત્યાગ હોય છે. - સેન પ્રશ્ન ઘરમાં એમ.સી.નું કડક રીતે પાલન થવું જોઈએ. પ્રશ્ન :- આડઅડ થતી હોય તો દર્શન -પૂજા કેટલા દિવસ બંધ રાખવી? ઉત્તર :- જો આના કારણે દર્શન -પૂજા બંધ કરાય તો મોટા પરિવાર વાળાઓને દર્શન પૂજા or Personal & Private Use Onl Page #108 -------------------------------------------------------------------------- ________________ સર્વથા બંધ થઈ જાય. એ બિલકુલ યોગ્ય નથી. માટે પાણીનો છાંટ લીધા પછી દર્શન થાય અને સ્નાનથી શુદ્ધ થઈ ગયા બાદ પૂજા થાય. પૂજાના વસ્ત્રોની પોટલી બાંધી અધ્ધર રાખવી જેથી છોકરાઓથી અડાઅડ થાય નહિ. પૂજાના વસ્ત્રો પહેર્યા બાદ અડાઅડ ન થાય એ ધ્યાન રાખવું. ... ઉપકરણ શુદ્ધિ.. ઉત્તમમાં ઉત્તમ ઉપકરણો વાપરવા જોઈએ. શક્ય હોય તો હીરા જડેલા સોનાના તમામ ઉપકરણો, અથવા ચાંદીના છેવટે પિત્તલના... આજે દેરાસરોમાં જર્મનસિલવરનો પ્રચાર વધ્યો છે. એમાં નિકલ નામનું અશુદ્ધ તત્ત્વ મિક્સ થાય છે. એ ના વપરાય તો સારું. પૂજાની ડબ્બી પણ પ્લાસ્ટિક, એલ્યુમેનિયમ, સ્ટીલ કરતાં ચાંદી કે પિત્તલ આદિની યોગ્ય ગણાય. આભૂષણો પહેરીને ઈંદ્ર જેવા બનીને - 100 - or Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પૂજા કરવા જવું. ક્યારેક ઉત્તમભાવો જાગી જાય તો પહેરેલા આભૂષણો પાણીમાં ધોઈને તુરત પ્રભુને ચઢાવી શકાય. પૂજા માટે ઘરેથી પ્રયાણની વિધિ ૧) પોતાના વૈભવનુસાર ઋદ્ધિ સમૃદ્ધિ સાથે પરમાત્માની પૂજા કરવા જવું. દાન પણ સાથે આપવાનું રાખીએ તો ધર્મની પ્રશંસા થાય. ચપ્પલ પૂજાના બની શકે જ નહિ. ખુલ્લા પગે આવવું જોઈએ. (જેમ ઘરોમાં ચપ્પલ પહેરીને ફરવાની ફેશન ચાલુ થઈ છે. ચપ્પલ પહેરીને ગોચરી વહોરાવવાની અવિધિ ને ઘોર આશાતના ચાલુ થઈ છે. અવિધિને ન રોકિયે તો એ ક્યાં સુધી પહોંચી જાય કાંઈ કહેવાય નહિ.) પગ ધોવા માટે પાણી થોડું લેવું. (અળગણ ન હોવું જોઈએ.) પગ ધોયા બાદ પાણી - 101 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ ધૂળમાં ૪૮ મિનિટમાં સૂકાઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવી. કેસર રૂમમાં પ્રવેશ કરી મુખકોશ બાંધી પછી કેસર ઘસવું. મુખકોશ નાક અને મોઢું ભેગું બંધાય એવી રીતે બાંધવું. ફક્ત મોઢું બાંધવું આશાતના છે. ચાંદલા માટે કેસર જુદુ રાખવું. પાંચ અંગે ચાંદલો કરી શકાય. લલાટ, બે કાન, કંઠ, હૃદય ને નાભિ. ••• પૂજા ••• શિયાળામાં - કેસર કસ્તુરી જેવા ઉષ્ણ પદાર્થો વધારે અને ચંદન - અંબર જેવા પદાર્થો ઓછા લેવા. ઉનાળામાં - ચંદનઅંબર, બરાસ વધારે, કેસરનો ભાગ ઓછો. ચોમાસામાં - બન્ને સરખા ભાગે. સામગ્રી સાથે પ્રદક્ષિણા આપવી. - 102 - ૨) or Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ તમામ સામગ્રીઓ ધૂપાવવી, ફળ- ફૂલને ધોવાની જરૂરત નથી. ૪) . ગંભારો ભગવાનનો અવગ્રહ છે. માટે મુખકોષ બાંધીને નિસાહિ કહી એમાં પ્રવેશ કરવો. ગંભારામાં સ્તુતિ-સ્તવન-સ્તોત્ર વિગેરે ગાવા કરતાં ગંભારા બહાર ઉભા રહી સ્તુતિ ભક્તિ કરવી. અભિષેક પૂજાનું જૈન શાસનમાં અતિશય મહત્વ છે. દેવતાઓ પ્રભુનો જન્માભિષેક કરવા માટે જ દોડીને આવતા હોય છે. અભિષેક જળ આંખે, મસ્તકે ઉત્તમાંગમાં લગાવાય છે. અભિષેક જળ કાંઈ માલિશનું તેલ નથી કે પગ આદિ શરીરે ઘસી દેવાય. અભિષેક પૂજાનું મહત્વ ૧૮ અભિષેક, લઘુશાંતિસ્નાત્રામાં ૨૭ - 103 -- tor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ અભિષેક, અષ્ટોત્તરીમાં ૧૦૮ અભિષેક વિગેરેમાં અભિષેક પૂજાનું જ મહત્ત્વ છે. . ••• પ્રભાવ ... ૧) જરા સંધે ફેકેલી જરાવિદ્યા હવણજલથી ભાગી ગઈ. શ્રીપાલ અને સાતસો કોઢિયોનો કોઢ રોગ અભિષેક જલથી દૂર થયો. કોઢથી પીડાતા અભયદેવસૂરિજી પર અભિષેકજલછાંટતાસ્વસ્થ થયા. નવાંગી ટીકાકાર બન્યા. પાલનપુરના પ્રહલાદ રાજાનો દાહરોગ પણ દૂર થયો. ભગવાનનો જન્માભિષેક કરતી વખતે ૬૪ ઇન્દ્રો અસંખ્ય દેવો સાથે આવે છે. ઇન્દ્ર પોતાના પાંચ રૂપ બનાવે છે. માગઘ-વરદામ-પ્રભાસ તીર્થ - ગંગા સિંધુ વિગેરે નદીના પાણીમાં ક્ષીર સમુદ્રનું જ 104 જ Jain Education Internationaor Personal & Private Use Onl Page #113 -------------------------------------------------------------------------- ________________ પાણી ઉમેરી ભાવવિભોર બની અભિષેક પૂજા કરે છે. ૮ જાતિના કળશ :- ૧) રત્ન ૨) સુવર્ણ ૩) ચાંદી ૪) રત્નસુવર્ણ ૫) રત્નચાંદી ૬) સુવર્ણચાંદી ૭) રત્નસુવર્ણ અને ચાંદી ૮) માટી. દરેકના ૮- ૮ હજાર કળશ. ૮૮ ૮૦૦૦ = ૬૪૦૦૦ x ૨૫૦ = ૧,૬૦,૦૦,૦૦૦ (એક કરોડ સાઈઠ લાખ) વાર અભિષેક થાય છે. ••• ભાવના ....... પ્રભુનો જન્માભિષેક હું કરું છું. મારા હૃદયનાં સિંહાસન પર અનંતા કાળથી બેઠેલા મોહ રાજાને પદભ્રષ્ટ કરી પ્રભુનો રાજ્યાભિષેક કરૂં છું. પ્રભો ! અભિષેક તારો થાય છે, શુદ્ધિ મારી થાય છે.” 105 – or Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ .. અભિષેક વિધિ ... ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે અડધું અંગ નમાવવું હાથ જમીનને અડાડવા નહિ. મુખકોષ બાંધીને નિસાહિ કહીને ગભારામાં પ્રવેશ કરવો. પંચામૃત અભિષેક જળ તૈયાર કરવું. ૧) જળ ૨) ગાયનું દૂધ ૩) દહીં ૪) ઘી ૫) સાકર. ગાયનું દૂધ મળી શકે તો ઉત્તમ. દરેક ઘરની નાની વાટકી પણ દૂધ લાવવામાં આવે તો ઉત્તમ લાભ મળી શકે. પહેલા મોરપીંછીથી પ્રભુને પૂંજી-વાસી ફૂલો થાળીમાં લઈ ત્યારબાદ આંગી ઉતારી ભીના વસ્ત્રથી કેસર ઉતારવું. બે હાથથી કળશ પકડી ભગવાનને કળશ અડકે નહીં તેમ મૌનપણે મસ્તકથી અભિષેક કરવો. અભિષેક પૂજામાં કેટલીક સાવધાનીઓ ૧) અભિષેક જલ પગમાં ન આવે એ ધ્યાન – 106 Jain Education Internationālor Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ રાખવું. ૨) નાના ભગવાનને અભિષેક માટે લઈ જાઓ ત્યારે પ્રભુની આજ્ઞા લેવી જોઈએ. અણુજાણહ મે ભરવ....... “હે પરમાત્મા આપ મને કૃપા કરીને આજ્ઞા આપો. હું પૂજા માટે આપને ગ્રહણ કરવા ઈચ્છું છું.” ત્રણ નવકાર ગણીને બહુમાન સાથે પ્રભુને ગ્રહણ કરવા. પંચ ધાતુના પ્રતિમાજીને એક હાથથી ન પકડો, બન્ને હાથમાં બહુમાનથી લ્યો. ૩) સવાઈ આંગી બનાવવાની ભાવના હોય તો ફરી અભિષેક કરી શકાય. અભિષેકમાં વાળાકુંચીનો આડેધડ ઉપયોગ કરવામાં આશાતના છે. કેટલાય ભગવાનનાં અંગો ઘસાઈ જાય છે. (જરૂરી હોય તો પાણીમાં પલાડવાથી કુણાશ આવશે.) - 107 - Jain Education Internationālor Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૫) ૬) ક્યાંક કેસર રહી જતું હોય તો દાંતમાંથી કણી હળવેથી કાઢીએ એમ ઉપયોગ કરવો જોઈએ. અભિષેક જળ આંખે લગાડી એજ હાથે પૂજા કરીએ તે યોગ્ય નથી, કાં તો તુરત બહાર જઈ હાથ ધોવા જોઈએ. (અભિષેક જળની કુંડીમાં હાથ ધોવાથી દોષ લાગે.) અભિષેક જળનો નિકાલ - કોઈનો પગ ન આવે એવી જગ્યાએ પરઠવવું. તુરત સુકાઈ જાય, જીવજંતુ ન પડે એનો ખ્યાલ રાખવો. કુંડી રાખવી અથવા નદીમાં એક બાજુ પરઠવવું. મુદ્રા - કળશને બન્ને હાથમાં લઈ કળશને સહેજ નમાવવો. એને સમર્પણ મુદ્રા કહેવાય છે. પ્રભો ! સંસાર વૃક્ષના ત્રણ મૂળિયા છે. અગ્નિ - સ્ત્રી અને સચિત્તજળ, અગ્નિ અને સ્ત્રી છોડી શકાય. સચિત્તજળ એ સંસારના - 108 - Jain Education Internationālor. Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રતીકને આપણા ચરણે અર્પણ કરું છું. અને “ક્યારે બનીશ હું તારા જેવો વીતરાગી” આ અર્પણની ભાવના. પહેલા દેવ પછી ગુરૂ પછી દેવદેવી. પરિકરમાં રહેલ તમામનો અભિષેક પ્રભુ સાથે જ કરી શકાય. એ પ્રભુના અંગ તરીકે જ સ્વીકાર્ય છે. (યક્ષ- યક્ષિણીની સ્થાપના હોય તો એમનો અભિષેક જુદો.) • અંગsણા ... ત્રણ અંગેલું છણા ફરજિયાત કરવાના. હળવા હાથે કરવા. જંગલુંછણા થાળીમાં રાખવા. અંગલુંછણા દરરોજ ધોવાના હોય છે. અલગ ડોરી ઉપર સુકવવાના. નીચે પડી જાય તો નવા લેવાના. . દરેક વ્યક્તિ વસ્ત્રપૂજા તરીકે પોતાના ઘરથી અંગલુંછણા લાવે તો વધુ લાભ મળે. - 109 - or Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૬) પહેલું જાડું, બીજુ પાતળું, ત્રીજુ એકદમ પાતળું. જો પાણી રહી જાય તો નિગોદ થવાની શક્યતા છે, જીવાત ઉત્પન્ન થઈ જાય, પ્રતિમાજી શ્યામ પડી જાય, માટે ભગવાન અને પરિકર એકદમ કોરા કરવા, જરૂરત પડે તો તાંબાની સળીનો ઉપયોગ કરીને પણ પ્રભુની પલાઠી કોરી કરવી. કેસર અને કપૂરથી મિશ્ર સુગંધી જળ વડે ત્રણ ભુવનના સ્વામિને સ્નાન કરાવવું. બાદ કેસર તથા ચંદનને બરાસથી મિશ્રીત કરીને ભાવપૂર્વક જિનબિંબની પૂજા કરવી. - શ્રાદ્ધદિનકૃત્ય ચંદન પૂજા ચંદનથી વિલેપન પૂજા કરવાની. જો આંગી બનાવવી હોય તો પ્રભુના અંગ ઉપર વિલેપન કરી શકાય. નહીંતર પ્રભુના - 110 – ૧) ૨) Jain Education Internationaor Personal & Private Use Onl Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧). ૨) ચરણે વિલેપન પૂજા કરી લેવી. આચારોપદેશ ગ્રંથ :- કેશરથી યુક્ત એવા ઉત્તમ ચંદન વિના પૂજા થઈ શકતી નથી. .. આંગી ... વિલેપન કર્યા પછી આંગી કરવી. સોનાના વરખની આંગી ઘણા અંતરાયો તોડી નાંખે છે. (હાલના- વરકાણામાં રોજે - રોજ એક ભાઈ તરફથી સોનાના વરખની આંગી થાય છે.) આંગીમાં વરખ વાપરી શકાય, કારણ કે સોનું ચાંદી અશુધ્ધિને પકડતું નથી. એલ્યુમેનિયમ અને સીસાવાળા વરખ ભગવાનને ચોંટી જાય છે. માટે શુધ્ધ વરખ વાપરવાનો આગ્રહ રાખવો. . આંગીમાં ઉત્તમ દ્રવ્યો વાપરવા. પ્લાસ્ટીકના નંગો કે રૂ વાપરવું નહીં. - 111 જ · or Personal.& Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ... કેસર પૂજી ... વાટકીમાં આંગલી નાખતા નખ અંદર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નખની અંદર રહેલું કેસર સુકાઈને જમતી વખતે પેટમાં જાય તો દેવદ્રવ્યના ભક્ષણનું મોટું પાપ લાગે છે. પૂજા કરતાં ખણજ આવે તો સહન કરવું પણ ખણવું નહિ. શરીરને હાથ અડાડીએ તો હાથ ધોવા પડે. ... જિનમંદિર અંગે સૂચના ... ચઢાવા બોલીને તરત જ ભરી દઈ પછી એ ચઢાવાનો લાભ લેવો. એ શક્ય ન હોય તો ઘરે પહોંચતાં જ પહેલા દેવદ્રવ્યના પૈસા ભર્યા પછી જ મોંમા પાણી નાખવું. દેવદ્રવ્યના પૈસા પેઢીમાં કે બેંકમાં રાખવાની * 112 - ૨) ૩) or Personal & Private Use Onl Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪) કે વ્યાજે ફેરવવાની જરૂરત નથી. જીર્ણોદ્ધારમાં તરત જ વાપરી લેવા જોઈએ. દેરાસરોને આબુ જેવી કોતરણી થી મઢી દેવા જોઈએ. ૫) નિર્માલ્ય દ્રવ્ય (બદામ વગેરે) ફરી ચઢાવવી નહીં. ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે જમણો પગ અંદર મુકવો. ડાબો સ્વર ચાલતો હોય ત્યારે પૂજા કરવી. ૮) પ્રભુની પૂજા નવ અંગે જ કરવાની છે. ૯) ચરણ અંગુઠે પૂજા કરવાથી ૧૦૦૦ ઉપવાસનો લાભ મળે છે. ૧૦) પૂજા અનામિકાથી જ કેમ? દરેક આંગળીનું નામ છે. પણ પૂજાની આંગળીનું નામ જ નથી. માટે અનામિકા. - 113 % - or Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ બીજી દરેક આંગળી જુદા જુદા કામ માટે ફીક્સ કરેલી છે. આ આંગળીને માત્ર પૂજાનું જ કામ. ૧૧) વારંવાર એક જ અંગુઠા પર પૂજા કરવાની કોઈ વિધિ નથી. ૧૨) જ્યાં ટીકા છે. ત્યાં પ્રભુ પૂજા કરવી. ૧૩) મસ્તક, કંઠ, હૃદય-નાભિના બદલે છાતી - પેટ પર ટીકા હોય તો મૂળ સ્થાને પૂજા કરવી. ૧૪) ચરણ અંગુઠાથી પૂજા કેમ? અનેક રહસ્યો છે. વિનય માટે ચરણસ્પર્શ કરાય છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂ. મ.સા. કહે છે કે રાત્રે સૂતી વખતે ડાબા નાથી શ્વાસ ખેંચી જમણા અંગૂઠામાં દ્રષ્ટિ કેન્દ્રિત કરી હોય તો અનેક દોષો (સ્વખ દોષો વિગેરે) નાશ પામે છે. - 114 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૬) ૧૫) નવ અંગસિવાય હાથમાં કે લંછન પર પૂજા ન કરાય. જો કેસરના રેલા ઉતરતા હોય તો પહેલા કપડાથી રેલા સાફ કરવા, પછી પૂજા કરવી. ૧૭) સર્વ પ્રથમ શક્ય હોય તો મૂળનાયક ભગવાનની પૂજા કરવી, પછી આરસના ભગવાન ત્યાર બાદ પંચધાતુના ભગવાન પછી સિધ્ધચક્ર ભગવાન, ગુરુમૂર્તિ, દેવ અને દેવી. લંછન - પરિકરમાં રહેલ હાથી - ઘોડા - વાઘાદિની પૂજા ન કરાય. પ્રભુના હાથમાં પૂજા ન કરાય. ૧૮) નવંગી પૂજાનું મહત્ત્વ (વિધાન) છે, માટે ફણાની પૂજા જરૂરી નથી, છતાં ફણાની પૂજા કરવી જ હોય તો અનામિકાથી કરવી, કારણ કે ફણા પ્રભુનું જ અંગ છે. ૧૯) અષ્ટમંગલની પાટલી અક્ષત પૂજા રૂપે છે. - 115 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની આગળ ધરવી જોઈએ. આડી અવળી મુકાય નહીં. કેસરમાં આંગળીઓ કરીને આલેખન કરી શકાય. ૨૦) પૂજારીને નોકર નહિ પ્રભુના ભક્ત તરીકે સાચવો. ૨૧) ભગવાનના ખોળામાં માથુ મુકવાનું કે પગ દબાવવા વગેરે નહીં કરવું. ૨૨) દેવ-દેવીની નવાંગી પૂજા ન થાય. ખમાસમણું ન અપાય. જમણા અંગૂઠાથી સબહુમાન તિલક કરવું. ભગવાન કરતાં દેવ-દેવીની વધારે મહિમા-પૂજા કરવી એ યોગ્ય નથી. ૨૩) ભગવાનની મૂર્તિમાં વસેલા ભગવાન અને ભગવાનના અપાર ગુણોના દર્શન કરવાની કોશિશ કરવી. ૨૪) પ્રભુ દર્શન અને પૂજન ભવરોગને મટાડી 116 જ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ મોક્ષસુખ આપે છે. માટે “પ્રભો! મને મોક્ષ આપ એવી સુંદર ભાવના ભાવો. “પ્રભો! પાપી છું મારો ઉદ્ધાર કરો' ની વિનમ્ર ભાવના રાખો. ••• લાભ ... પ્રભુ ચરણોમાં ફૂલ રાખે તો ત્રણ છત્રપ્રાપ્ત થાય છે, સુગંધી શરીર અને ત્રિલોક પૂજ્ય બને છે. સુગંધી ધૂપથી પૂજા કરે તો માસક્ષમણ. (૩૦ ઉપવાસ) વાસક્ષેપપૂજાથી સર્વ વિશ્વવાસિત થાય છે. પૂજા કરવાથી દેવપૂજ્ય બને છે. અખંડ અક્ષતપૂજા થી અખંડ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આરતીપૂજાથી સંસારમાં કદી આર્તધ્યાન થાય નહિ. પુષ્પપૂજામાં સોયથી છેદ કર્યા વગર માત્ર જ 117 & 2 or Personal & Private Use Onl Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧) ગાંઠ આપી બનાવેલી માળા પહેરાવાથી એટલી સ્વર્ગ દેવિયો. નૃત્યપૂજા થી ઐરાવણ હાથીનું સ્થાન, અંગસેવાથી આવતા જન્મમાં ક્યારેય ફ્રેકચર વગેરે ન થાય. પ્રભુની ભ્રમર કરાવે તો એક ક્ષણ પણ પળક ફરકાવી ન પડે એવો દેવજન્મ. ચક્ષુ બનાવે તો આંખોનો રોગ આવતો નથી. જેમ આકાશનો કોઈ માપ નથી તેમ ભાવપૂજા (ચૈત્યવંદન) ના ફળનું તો કોઈ માપ જ નથી. પૂજામાં કેટલીક સાવધાનીઓ બીજા ભગવાનને પૂજા કર્યા પછી એ કેસરથી મૂળનાયક ભગવાનની પૂજા થઈ શકે છે. પણ વિવેક તરીકે મૂળનાયકની પૂજા સર્વપ્રથમ કરવી. સિદ્ધચક્રજીની પૂજા પછી પ્રભુ પૂજાથઈ શકે છે કારણ કે ત્યાં ગુણ 118 or Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨) ૧) પૂજા છે. કેસર જેટલું જોઈએ તેટલું જ લેવું જોઈએ. થાલી - વાટકી પૂજાના ઉપકરણો છે. પૂજા કર્યા બાદ જ્યાં ત્યાં મૂકીને ન જવાય. થાળી-વાટકીનું પાણી પણ કોઈના પગમાં ન આવવું જોઈએ. ... ફૂલ પૂજા... ફૂલ ભગવાનને સૂંઘાડીને ચઢાવવાની કોઈ વિધિ નથી. બહાર શુદ્ધ ફૂલો ન મળતા હોય તો સામૂહિક અથવા અનુકૂળ વ્યવસ્થા ગોઠવી શકાય. પુષ્પપૂજાનો લાભ જબરદસ્ત છે. નાગકેતુ-કુમારપાળ-પેથડ-ધનસારછેડાશેઠ વગેરે ફૂલપૂજાના દાખલાઓ છે. ફૂલની એક પાંખડીનું પુણ્ય ૬૪ ઈન્દ્રો મલીને આપી શકતા નથી. – 119 - or Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩) ખીલેલા સુગંધી ફૂલો ચઢાવવા. નીચે પડેલા ફૂલ ચડાવવા નહીં. (નીચે પડેલા ફૂલ ચઢાવવાથી ચંડાલનો ભવ મળે.) ફૂલ ન મળે તો લવિંગાદિ નહિ, પણ ચાંદીના ફૂલ કે કુસુમાંજલિ ચઢાવી શકાય. સ્નાત્રમાં કુસુમાંજલિનો અર્થ - ખોભો ભરીને ફૂલ એટલે કસુમોની અંજલિ, એ ન મળે તો ચોખામાં કેસર નાંખીને ચઢાવવા. અંગપૂજા થઈ ગયા પછી ધૂપ દીપ પ્રગટાવવા. ગભારામાં ધૂપ-દીપ ન લઈ જવા. ધૂપ-દીપ - અક્ષત - નૈવેદ્ય - ફલ પૂજા - આરતી - મંગલદીવો નિશીહિ પછી ચૈત્યવંદન કરવું. ૧૦૦ વર્ષ જૂના ભાવવાહી સ્તવન બોલવાના. બિભિત્સ - 120 જ Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ ફિલ્મી રાગોમાં સ્તવનો ગાવવા ઉચિત નથી માટે આશાવરી, ભીમપલાસ, ટોડી, યમન-કલ્યાણ, માલકૌંસ, કેદાર, ભૈરવ, બહાર, મેઘ, મલ્હાર આદિ ભક્તિરાગોમાં સ્તવનો ગાઈ શકાય. ભક્તિગીતો ચૈત્યવંદન બાદ પ્રાર્થનારૂપે બોલી શકાય. ત્યારબાદ ‘હે પ્રભો ! તું જ મારો આધાર છે” રોગાદિની કલ્પના કરી હે પ્રભો ! સમાધિ આપી મારા ભાવ પ્રાણોની રક્ષા કરો’ની પ્રાર્થના કરવી. પ્રભુની આંખો અથવા તિલકમાં એકાગ્ર થઈ “ત્રાટક યોગ’' અને પ્રભુમય બની “લયયોગ’ કરવો. ચામર-દર્પણપૂજા કરી ઘંટનાદ કરી પ્રભુને પૂંઠ ન પડે તેમ બહાર નીકળવું. 121 or Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ 3 હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કરે કુરુ સ્વાહા. ભવિષ્યમાં જેનોનું મંદિર શી રીતે ઓળખાય? આ પૃથ્વી પર અણધાર્યુબધું જ સંભવી શકે છે. જ્યાં જળ ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ ત્યાં જળ એ કહેવત ખોટી નથી. એક કાળના માનવવસતિથી ધમધમતા પ્રદેશો ક્યારેક સાવ વેરાન અને ઉજ્જડ બની જાય છે અને માનવો ત્યાંથી હિજરત કરી જાય છે તો ક્યારેક ઉજ્જડ પ્રદેશ ધીરે ધીરે એવા તો વિકસિત બને છે કે ત્યાં માનવ મહેરામણનું કીડીયારું ઉભરાય છે. બહુ ચિરકાળની વાતો વિચારવી નથી, પરંતુ પાંચ - સાત શતાબ્દીઓની જ વિચારણા કરીએ તો ગુજરાતના સર્વ રીતે જ 122 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ સમૃદ્ધ પ્રદેશો જેવા કે પૂર્વરાજધાની અણહિલપુર પાટણ તથા ખંભાત અને ભરૂચ જેવા નગરો આજે સમૃદ્ધિની દષ્ટિએ સામાન્ય છે. ઈતિહાસ પ્રસિદ્ધ કેટલાક પ્રાચીન નગરોનું તો આજે અસ્તિત્વ પણ જોવા - જાણવા મળતું નથી, જેમ કે આબુ પર્વતની તળેટીની ચંદ્રાવતી નગરી વગેરે. ૧૦૦-૧૫૦ વર્ષ પૂર્વે જે ગામડાઓ અતિસમૃદ્ધ અને જે નોની વસતીથી રળીયામણા હતા, ત્યાં આજે જેનોનું ઘર શોધવા નીકળવું પડે એવી પણ હાલત ઘણા સ્થાનોની છે. -: અહીં વિચારવાની બાબત એ છે કે... - • જૈન મંદિરો ઘણું કરીને પથ્થરમાં જ નિર્માણ થાય છે. વર્તમાનમાં તો રેતીયા પથ્થરના - 123 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ થોડા ઘણા જીર્ણ થયેલા મંદિરોને સ્થાને આરસના ૫૦૦-૧૦૦૦ વર્ષ ટકે એ સ્વરૂપના મંદિરો નિર્માણ થાય છે. અહીં વિચારવાની બાબત એ છે કે મંદિરો કદાચ ૫૦૦-૧૦૦૦વર્ષટકી જશે, પરંતુ એ સ્થાને જૈનોની વસતી પણ એટલી જ ટકી રહેશે, મંદિર જળવાઈ રહેશે અને મૂર્તિઓ પણ યથાવતુ સચવાઈ રહેશે એની કોઈ ખાતરી હોય છે ખરી? બે-પાંચ સદીઓમાં તો ઘણી આસમાની, સુલતાની થઈ જાય છે. જે તે પ્રદેશ ઉજ્જડ થાય, લૂંટાય, ત્યાંના મંદિરો તૂટે, મૂર્તિઓ ખંડિત થાય અથવા સ્થાનફેર કરવી પડે એવી પૂર્ણ શક્યતાઓ છે. ભૂતકાળમાં આ પ્રમાણે ઘણું બનેલું છે કે જ્યાં પરમાત્માને ઉત્થાપન કરી, સંરક્ષણ જ. 124 - or Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ કરી બચાવી લીધા હોય ને મંદિર જે તે સ્થાને એમ નેમ પડ્યું રહે. ભવિષ્યમાં ઉજ્જડ બનેલા - વેરાન બનેલા મંદિરો ક્યા ધર્મ કે સંપ્રદાયના છે તે ઓળખવું ખૂબ કપરું પડતું હોય છે. કારણ કે મંદિર સ્થાપત્ય શૈલીને ધર્મ કે સંપ્રદાય સાથે ઝાઝુ લાગતું - વળગતું નથી. મંદિર જૈનોનું હોય, સ્વામિનારાયણનું હોય કે શંકર - વિષ્ણુ - બ્રહ્મા આદિ હિંદુ દેવોનું હોય, એની સ્થાપત્યશૈલી પ્રાયઃ કરીને એક સમાન આકાર પ્રાકરની હોઈ શકે છે. તેમ છતાં મંદિર નિર્માણ સમયે જ કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખી લેવામાં આવે તો તેના વડે ભવિષ્યમાં આ મંદિર જૈનોનું હતું એમ સિદ્ધ થઈ શકે છે. 125 or Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ -: જે કારણે આ મંદિર જૈનોનું છે એમ જાણી શકાશે - ૧) શિલાન્યાસ સમયે શિલા નીચે તાંબાનું પતરું સ્થાપી શકાય કે જેમાં જે તે સંઘનું નામ, સંવત, સ્થાન, ગુરુભગવંતનું નામ, લાભાર્થીનું નામ વગેરેનો ઉલ્લેખ કરેલ હોય. ભવિષ્યમાં ગમે ત્યારે મંદિર ઉત્થાપન સમયે તેના લેખના આધારે જે તે ધર્મ કે સંપ્રદાયની માલિકી ખબર પડે. પ્રતિષ્ઠાની પ્રશસ્તિદર્શક એક તાંબાનું પતરું કોતરાવવું, જેમાં પ્રતિષ્ઠા સંવત, આચાર્ય, પ્રતિષ્ઠાપક, સ્થાન, સંઘ આદિનો વિગતવાર ઉલ્લેખ હોય, પ્રતિષ્ઠા સમયે પાઈપ હોય ત્યાં પાતરું ગોળ વાળી પાઈપ વાટે નીચે ઉતારી શકાય. અથવા તો ભગવાનની ગાદી નીચે વાળીને એ પાતરું જ 126 જ or Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ સેટ કરી દેવાય. જેથી ભવિષ્યમાં એ ઈતિહાસ સાક્ષીરૂપ બને. મંદિરોમાં આજે પ્રતિષ્ઠા પ્રદર્શક તકતીઓ લગાવવાનો વ્યવહાર તો છે જ, પરંતુ આ તકતીઓ પોણા કે એક ઈંચના આરસના કે ગ્રેનાઈટના પાટીયા ઉપર જ હોય છે. એ ભલે યથાવત્ રહે તેમ છતાં મંદિરના સ્થંભ કે પાટ જેવા ભરાવદાર પથ્થરના સ્થાને કયા ભગવાનનું જિનાલય પ્રતિષ્ઠા સંવત, પ્રતિષ્ઠાકારક આચાર્યની પરંપરા વગેરે જેવી મહત્ત્વની બાબતો પણ ઉમેરી દેવી જોઈએ. ઉદયપુર પાસે નાગદા વિસ્તારમાં એક ટેકરી પર ઉજ્જડ-વેરાન મંદિર ઊભું છે. એમાં કોઈ મૂર્તિ નથી તથા ક્યા ધર્મ-સંપ્રદાયનું છે એવી કોઈ વિશેષ ઉલ્લેખનીય વિગત નથી. એકમાત્ર તેના સ્થંભ પર – 127 - or Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રાયઃ ૧૫મી સદીનો લેખ છે અને એ લેખથી તે પાર્શ્વનાથ ભગવાનનું જિનાલયહોવાનું નિર્ણિત થાય મંદિરમાં ઘણું કરીને ભોયરું કે અંધારીયા રૂમ જેવું આભૂષણાદિક મૂકવા માટે રાખતા હોય છે. આવા ભૂગર્ભના સ્થાને મૂળનાયક ભગવાનનું નામ, પ્રતિષ્ઠાસંવતાદિ મહત્ત્વની બાબતોની એક તકતી મારેલી હોય એ જરૂરી જણાય છે. ભવિષ્યમાં ઉત્થાપનમાં એ તકતી મળી આવે તો તે જૈનોનો માલિકી હક્ક સિદ્ધ કરી શકે. મંદિરની દ્વારશાખાના લલાટબિંબ પરથી તે મંદિર ક્યા ધર્મ-સંપ્રદાયનું છે એ જાણી શકાય છે. પરંતુ એ સાઈઝમાં ખૂબ નાનું હોય અને થોડું ઘસી નાખવામાં આવે તો 128 Jain Education Internationālor Personal & Private Use Onl Page #137 -------------------------------------------------------------------------- ________________ પછી એ મૂર્તિ જિનની છે કે ગણેશાદિ અન્ય દેવની છે એ ઓળખવું મુશ્કેલ બને છે. મસ્જિદરૂપે થયેલ કેટલાક જિનમંદિરોમાં આ બનેલી હકીકત જોવાય છે. એ માટે દ્વારશાખાના લલાટબિંબ રૂપે ૭ કે ૯ ઈંચ જેવી જિનમૂર્તિઓ પણ થઈ શકે છે. જુઓ આબુ-દેલવાડા પરની ખરતરવસહી જિનાલયની દ્વારશાખ. મંદિરના મંડોવરમાં જે દિકપાલ વગેરેની મૂર્તિના સ્વરૂપો થાય છે, તે ઘણું કરીને અજૈન સ્વરૂપના જ થાય છે. જૈનમંદિરોમાં દિકપાલ જૈન સ્વરૂપના જ કરવા તથા તેની નીચે જૈન ઈન્દ્રદેવ, જૈન અગ્નિદેવ એ સ્વરૂપનો યથાયોગ્ય નામોલ્લેખ કરવો જોઈએ. એ પ્રમાણે ગર્ભગૃહની દ્વારશાખામાં થતા – 129 – or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રતિહારો પણ જૈન સ્વરૂપના જ થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જિનમંદિરના શિલ્પકાર્યમાં ઘુમ્મટમાં કે મંડોવરમાં શિલ્પીઓ સામાન્યથી દેવાંગનાઓ, અપ્સરાઓની જ મૂર્તિઓ મૂકી દેતા હોય છે. એવે સ્થાને ૧૬ વિદ્યાદેવીઓ વગેરે જૈન દેવ-દેવીઓના શિલ્પો મૂકાય તથા તે દરેક નીચે તેઓનો નામોલ્લેખ થાય એ રીતે કરવું જોઈએ. આપણા કેટલાક પ્રાચીન મંદિરોમાં આ પ્રમાણે જોવાય પણ છે. જેન સમકિતિ દેવ-દેવીઓની સ્વતંત્ર દેરીઓ કરી હોય. ક્ષેત્રપાલની સ્વતંત્ર દેરી કરી હોય કે મૂર્તિઓ ભરાવી હોય તો લેખ તથા તકતીઓમાં આ જૈન ધર્મ સંલગ્ન છે એ સ્વરૂપનો ઉલ્લેખ અવશ્ય થવો જોઈએ. જ 130 - or Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ અન્યથા એ સ્થાન ભવિષ્યમાં અન્ય ધર્મના હાથમાં જતા વાર લાગતી નથી. જેનોના કેટલાક ચોક્કસ ચિહ્નો જેવા કે - ૧૪ સ્વપ્ન, અષ્ટમંગલ, અષ્ટપ્રાતિહાર્ય, ૨૪ ભગવાનના લાંછન, નવપદમય સિદ્ધચક્ર વગેરે એવા છે કે જે અન્ય ધર્મોથી જૈન ધર્મની વિભિન્નતા અને વિશેષતા દર્શાવે છે. જૈનોના આવા નિયત ચોક્કસ શિલ્પો મંદિરમાં પાટ, ખંભ કે મંડોવરાદિ સ્થાને ડીઝાઈનરૂપે અવશ્ય વણી લેવા જોઈએ તથા શક્ય હોય ત્યાં એ સ્વરૂપનો નામોલ્લેખ પણ કરી દેવો જોઈએ જેથી જૈનમંદિરની સ્વતંત્ર ઓળખાણ બની રહે. મંદિરોમાં મૂકવામાં આવતા શિલ્પોમાં જૈનોના શાસનપ્રભાવક સૂરિભગવંતો, શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક-શ્રવિકાઓ જ 131 or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #140 -------------------------------------------------------------------------- ________________ આદિના શિલ્પો મૂકવા જોઈએ તેની નીચે તેઓના નામ પણ લખી લેવા જોઈએ. પ્રાચીન મંદિરોમાં જૈન મંદિરની ઓળખ સ્વરૂપે પધ્ધશિલા અવશ્ય થતી. રંગમંડપની ઉપરના ઘુમ્મટમાં જે ઝુમ્મર, ચાવી જેવું હોય છે તેને પદ્મશિલા કહે છે. આવા કેટલાક વિશિષ્ટ સ્વરૂપો જૈન મંદિરોમાં નિયતરૂપે કરવા જોઈએ. જ્યારે કોઈ વિશિષ્ટ તીર્થસ્વરૂપનું મંદિર હોય ત્યાં તો જે તે મૂળનાયક ભગવાનના ચોક્કસ પ્રાસાદની રચના કરાવવી જોઈએ. એ મંદિરના શિખર પરના અંડક પરથી પણ તે પ્રાસાદ જૈનોનો છે એવું જાણી શકાય છે તથા એ ક્યા ભગવાનનો છે એ પણ જાણી શકાય છે. આમ, મંદિર નિર્માણમાં તથા પ્રતિષ્ઠાના - 132 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ લેખની બાબતોમાં ઉપર જણાવેલ કેટલાક મુદ્દાઓનું વ્યવસ્થિત ધ્યાન રાખી લેવામાં આવે તો ભવિષ્યમાં ગમે તે સમયે મંદિર ઉજ્જડ-વેરાન થવા છતાં પણ તે જૈનોનું હતું એમ સિદ્ધ થઈ શકશે. લાખો – કરોડો જિનબિંબ જિનમંદિર ને આપણે કેવી રીતે બચાવીશું તે યાદ આવે છે ક્યારે? - 133 - Jain Education Internationālor Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ 38 હુ શ્ર શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કર કુરુ સ્વાહા ! જિનાલય શુદ્ધિકરણનું એક મહત્ત્વનું અંગ વિધિવિધાન : અઢાર અભિષેક અને વિલેપના પ્રભુના શાસનમાં વિધિવિધાનના વિષયમાં અનેકવિધ પૂજા-પૂજનો પ્રચલિત છે. કેટલાક શાંતિક વિધાન સ્વરૂપે હોય છે, તો કેટલાક પૌષ્ટિક વિધાન સ્વરૂપે હોય છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન કે શ્રી શાંતિસ્નાત્ર જેવા પ્રાચીન ગણાતા પૂજનો તો સંઘમાં પ્રચલિત જ છે, પણ પછીના કાળે છેલ્લાં થોડા વર્ષોમાં અન્ય પણ અનેક પ્રકારના નવનિર્મિત પૂજનોનો પ્રવેશ થયો. એ સર્વભક્તિ અનુષ્ઠાનોમાં પણ શાંતિક -પૌષ્ટિક સર્વવિધાનો કરતા એક અલગ તરી આવતું ભક્તિનું પ્રાચીન શાસ્ત્રોક્ત વિધાન હોય તો તે છે અઢાર અભિષેક વિધાન. એ અંજનશલાકા પ્રતિષ્ઠા - 134 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ અંતર્ગતનું મહાપ્રભાવિક અધિવાસના સ્વરૂપનું અનુષ્ઠાન હોવાથી એની પ્રાચીનતા તો સર્વવિદિત છે જ, ઉપરાંતમાં તે આશાતનાનિવારણનું પ્રધાન કારણ પણ છે. શાંતિક વિધાન - ૧૮ અભિષેક - રાષ્ટ્ર, દેશ, ગામ, સંઘ કે વ્યક્તિ પરની કુદરતી આપત્તિઓમાં, બાહા અનેક પ્રકારના આક્રમણોમાં, વિપદાઓમાં, જે અનુષ્ઠાન કરવાથી આપત્તિ-વિપત્તિ ટળે, રક્ષણ મળે, ટેન્શનો ઘટે, મનના વિષાદો ઉપશમે, સુખ અને શાંતિ થાય તથા મોક્ષમાર્ગની આરાધના નિર્વિન બને એવા જે વિધાનો હોય તે શાંતિક વિધાનો કહેવાય. એમાં દર્શન માત્ર સકલ વિદનોપશામક પરમતારક પરમાત્માની ભક્તિ પ્રધાનરૂપે હોય છે અને એ ભક્તિજનિત પુણ્યથી સાધકના સર્વ કાર્યો સિદ્ધ થતા હોય છે. ૧૮ અભિષેક એટલે ૧૮ વખત અનેકવિધ - 135 - Jain Education Internationailor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #144 -------------------------------------------------------------------------- ________________ ઔષધિ આદિ દ્રવ્યોથી પરમાત્માનું વિશિષ્ટ સ્નાત્ર - સ્નાન. સ્નાત્ર તે એક પ્રકારની પ્રભુની અંગપૂજા સ્વરૂપ છે અને અંગપૂજાતે શાસ્ત્રોમાંવિદ્ગોપશામિની કહી છે. ૧૮ અભિષેક તે આ રીતે સર્વ વિનોની શાંતિ કરનાર હોવાથી શાંતિક વિધાન સ્વરૂપ છે. પૌષ્ટિક વિધાન - ૧૮ અભિષેક રાષ્ટ્ર, દેશ, ગામ, સંઘ કે વ્યક્તિની તથા પ્રકારની ઉન્નતિ થાય, આબાદી થાય, તુષ્ટિ-પુષ્ટિઋદ્ધિ-વૃદ્ધિ થાય, સત્તા, સંપત્તિ-સમૃદ્ધિ થાય. સંઘ શાસનાદિના કાર્યોમાં જેનાથી સફળતા મળે, જયવિજયના વધામણા થાય, યશ-કીર્તિ થાય તથા મોક્ષમાર્ગની આરાધનામાં સર્વપ્રકારે સહાયકથનારા નિમિત્તો મલે ઈત્યાદિ સર્વ પ્રકારના લાભ જેનાથી પ્રાપ્ત થાય એવું પરમપ્રકર્ષપુણ્યવાનું સર્વગુણસંપન્ન પરમતારક પરમાત્માનું જે ભક્તિનું અનુષ્ઠાન હોય તે પૌષ્ટિક વિધાન સ્વરૂપ જાણવું જોઈએ. - 136 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રવિધિશુદ્ધ ૧૮ અભિષેક દ્વારા જિનબિંબની ઉર્જા અનેકગણી વધતી હોવાથી વધેલી તે ઉર્જા શ્રી સંઘની ઉન્નતિ, આબાદીમાં નિમિત્ત બને છે. શ્રી સંઘની શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ-શાતા અને સમાધિનું કારણ બને છે. શ્રી સંઘની ભગવદોપદિષ્ટ મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બને એ દૃષ્ટિએ ૧૮ અભિષેક તે પૌષ્ટિક અનુષ્ઠાન સ્વરૂપ પણ જાણવું જોઈએ. વિશિષ્ટ વિધાન - ૧૮ અભિષેક શાંતિક-પૌષ્ટિક અનુષ્ઠાન હોવા ઉપરાંત તેનું એક વિશિષ્ટ પાસું જિનબિંબની આશાતના નિવારણ અને ઉર્જા વધારવા સ્વરૂપનું છે. જે જિનબિંબની સેવા-પૂજા-પૂજન-ભક્તિ આદિના અનુષ્ઠાન દ્વારા શાંતિક-પૌષ્ટિક વિધાનો સફળ અને પ્રભાવશાળી બને છે એ જ જિનબિંબની કોઈ કોઈ પ્રકારે થઈ ગયેલી આશાતના આદિને કારણે જિનબિંબનો - 137 or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ જે થોડો ઘણો ઝાંખો પડ્યો હોય, ત્યાં ૧૮ અભિષેકના અનુષ્ઠાન દ્વારા જિનબિંબની શુદ્ધિ અને પ્રભાવશુદ્ધિ થાય છે. છેલ્લા કેટલાક સમયથી તો આ અનુષ્ઠાનનો પ્રચાર-પ્રસાર ખૂબ વધ્યો છે. ઠેર ઠેર સામૂહિક સ્વરૂપે ૧૮ અભિષેકના આયોજનો થાય છે. દર વર્ષે એકવાર તો ઘણા ખરા સંઘોમાં ધ્વજાના દિવસે કે આસપાસમાં આ પ્રમાણે ૧૮ અભિષેકનું આયોજન પ્રાયઃ કરી ગોઠવાતું હોય છે. પ્રભુની ભક્તિ સ્વરૂપના મહાપ્રભાવિક આ અનુષ્ઠાનના શાસ્ત્રોક્ત પ્રભાવો અનુભવવા માટે, અનુષ્ઠાનને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેમાં કેટલીક બાબતો અવશ્ય વિચારણીય બની રહે છે, જેમાંથી એક બાબત ઉપર અહીં વિચારવિમર્શ કરવામાં આવે છે. - 138 - or Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ વિલેપન... વિલેપન... વિલેપન... ૧૮ અભિષેકમાં વિલેપનની બાબત આજે પ્રાયઃ કરીને સર્વત્ર લગભગ વિસરાઈ ગઈ છે. આજે પ્રાયઃ બધા જ વિધિકારકો જે તે અભિષેકનું ચૂર્ણ પાણીમાં નાખીને તેનો અભિષેક માત્ર કરાવતા હોય છે. પરંતુ ૧૮ અભિષેકમાંથી નવ અભિષેક એવા છે કે જેમાં જે તે અભિષેક દ્રવ્યનો લેપ તૈયાર કરી તે લેપ દ્વારા પ્રભુને વિલેપન કરીને થોડો સમય સુધી તે વિલેપન જિનબિંબ પર રહે તેમ કરવું જોઈએ અને પછી તે જ દ્રવ્યનો અભિષેક પણ કરવો જોઈએ. આ પ્રમાણે જે તે ઔષધિ આદિ દ્વારા વિલેપન કરવાનું જે તે અભિષેકના શ્લોકોમાં જ નિર્દિષ્ટ હોવા છતાં આજે તો જાણે વિલેપન એ વિધિનો ભાગ જ ન હોય એ પ્રમાણે વિસ્મૃત થઈ જવા પામ્યું છે. વિલેપનની મહત્તા વાસ્તવિકતા એ છે કે જે હેતુથી આપણે ૧૮ - 139 or Personal & Private Use Onl Page #148 -------------------------------------------------------------------------- ________________ અભિષેકનું વિધાન કરી રહ્યા છીએ, તે આપણો હેતુ પૂર્ણ કરવા વિલેપન એ અતિ અતિ આવશ્યક છે. વિલેપનમાં જે તે ઔષધિ કે સુગંધી દ્રવ્ય જિનબિંબના સર્વ અંગે લગાડવામાં આવે છે. ૧૮ અભિષેકમાં વપરાતી સર્વ ઔષધિઓ અને સુગંધી દ્રવ્યો તે ભરપૂર શુભ (પોઝીટીવ) ઉર્જાવાળા હોય છે એમ એમ આવિષયના તજજ્ઞો પાસેના પ્રયોગોથી નિર્ણિત પણ કર્યું છે. બિંબને વિલેપન દ્વારા લગાડવામાં આવતી આ ઔષધિઓ બિંબની સ્વાભાવિક શુભ ઉર્જાને અનેકગણી વધારી દે છે. આ ઔષધિઓ જિનબિંબ પરના અત્યંત ઝીણા છિદ્રો સુધી પહોંચીને ત્યાં પ્રવેશીને ત્યાં કોઈ નેગેટીવીટી રહી હોય તો તેને દૂર કરી દે છે અને ત્યાં ભરપૂર ઉર્જાનું સ્થાપન કરે છે અને આ રીતે શુભ ઉર્જાવાન્ જિનબિંબ સકળ શ્રી સંઘની ઉન્નતિ અને આબાદીમાં મહાન કારણ બને છે. (શુભ ઉર્જા સંઘની ઉન્નતિમાં કેવી રીતે કારણ - 140 જ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #149 -------------------------------------------------------------------------- ________________ બને છે તે અવસરે વિચારીશું) આમ, ૧૮ અભિષેકમાં વિલેપન તો અવશ્યમેવ કરાવવું જોઈએ. ૧૮માંથી ૯ અભિષેકમાં વિલેપના (૧) મંગલમૃતિકા, (૨) સદોષધિ, (૩) મૂલિકાચૂર્ણસ્નાત્ર, (૪) પ્રથમાષ્ટકવર્ગ, (૫) દ્વિતીયકવર્ગ, (૬) સર્વોષધિ, (૭) ગંધસ્નાત્ર, (૮) વાસસ્નાત્ર અને (૯) કેશરા . અઢારમાંથી ઉપરોક્ત નવ અભિષેકમાં જે તે અભિષેકનું ચૂર્ણ પહેલેથી જ પાણીમાં પલાળી દઈ તેનો લેપ તૈયાર કરાવી રાખવો જોઈએ. આગળ આગળનો અભિષેક પૂર્ણ થતાં આ લેપ દરેક પ્રભુભક્તોને પહોંચી જાય.. અને બિંબના સર્વાગે તેનું વિલેપન કરવામાં આવે. ત્યારબાદ ઓછામાં ઓછી ૫-૧૦ મિનીટ આ વિલેપન જિનબિંબ પર રહે એ જરૂરી છે. એટલે ત્યાં સુધી સંગીત આદિ દ્વારા પ્રભુભક્તિની રમઝટ બોલાય.. અને પછી જે તે અભિષેક દ્રવ્યના પાણી જ 141 -- Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #150 -------------------------------------------------------------------------- ________________ વડે જ પરમાત્માને અભિષેક સંપન્ન થાય. એ માટે વિલેપન કરવા યોગ્ય અભિષેક દ્રવ્ય થોડી વધુ માત્રામાં લેવા જોઈએ. આ પ્રમાણે કરાવાતાઅભિષેક તે જિનબિંબ માટે અત્યંત પ્રભાવકરૂપ તો અવશ્ય થશે, પરંતુ ભક્તોને પણ પ્રબળ ભાવવૃદ્ધિનું કારણ બને છે અને એ દ્વારા વિશિષ્ટ પુણ્યબંધ અને કર્મનિર્જરાનું કારણ બને છે. અનેકના અનુભવો આ બાબત સાક્ષી છે. વિલેપન અને ઉદ્વર્તન-માર્જન આપણા શરીર પર અત્તર, સુખડ કે અન્ય સુગંધી દ્રવ્ય હોય તો એ માત્ર લગાડવાનું હોય છે, ઘસવાનું નહિ. અને તેલ વગેરે કેટલાક દ્રવ્યોની માલીશ-ઉબટણ-ઉદ્વર્તન કરવાના હોય છે. એમ જિનબિંબને થતા ૧૮ અભિષેકમાં પણ આ વિવેક કરવો જરૂરી સમજાય છે. વિલેપન દ્રવ્ય બિંબને માત્ર લગાડી દેવું એ - 142 - or Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ પૂરતું નથી. કેટલીક ઔષધિઓના તો માર્જન-ઉદ્વર્તન કરવાના હોય છે, જેથી જિનબિંબ પર ઔષધિઓનો પૂર્ણ પ્રભાવ રહે. ૧૮ અભિષેકના શ્લોકોમાં પણ ઘણું કરી ઉદ્વર્તનો જ ઉલ્લેખ છે એટલે ઔષધિઓ લગાડી દેવા કરતા દહીં વગેરેથી જેમ પ્રતિમાનું માર્જન કરીએ તેમ ઔષધિઓથી પણ પ્રતિમાજીને માર્જન કરવાનું હોય છે એ લક્ષ્યમાં રાખવું. માર્જન-ઉદ્વર્તન તે જિનબિંબને આગળપાછળ સવગે કરવાનું હોય છે, એમાં પણ પ્રતિમાજીના મુખ, હૃદય, શિખા, નાભિ આદિ અંગો પર સવિશેષ માર્જન કરવાનું હોય છે એ જાણવું. ૧૮ અભિષેક અને મુદ્રાદર્શના વર્તમાનમાં પ્રચલિત ૧૮ અભિષેકમાં ગરૂડ, મુકતાશુકિત અને પરમેષ્ઠી એ ત્રણ મુદ્રાઓ દર્શાવવાપૂર્વક જિનેશ્વરોને આહ્વાન કરવામાં આવે છે. અહીં ત્રણેય મુદ્રાઓ ક્યા ક્રમે કરવી? પહેલા જ 143 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ કઈ મુદ્રા કરવી ? એવો પ્રશ્ન ઘણાને રહેતો હોય છે. તેમજ દરેક મુદ્રા વખતે આહ્વાન એકવાર બોલવું કે ત્રણ વાર ? એની પણ મૂંઝવણ રહેતી હોય છે આ બાબત શાસ્ત્રાધારે વિચારણા કરીએ. વર્તમાનમાં ત્રણેય મુદ્રા દ્વારા આહ્વાન કરવાનું પ્રચલનમાં હોવા છતાં દરેકે દરેક અંજનશલાકા પ્રતિષ્ઠા કલ્પની હસ્તલિખિત પ્રતિઓમાં ત્રણમાંથી કોઈ પણ એક મુદ્રા દ્વારા જ આહ્વાન કરવું કહ્યું છે. એટલે ત્રણમાંથી કોઈ પણ એક મુદ્રા દ્વારા પણ આહ્વાન કરી શકાય છે. સૌથીપ્રાચીન પ્રતિષ્ઠા પદ્ધતિનિર્વાણકલિકામાં તો એકમાત્રપરમેષ્ઠી મુદ્રા દ્વારા જ આહ્વાન કરવું કહ્યું છે, એટલે જ્યારે ત્રણમાંથી કોઈ એક જ મુદ્રાએ આહ્વાન કરવાનું હોય ત્યાં પરમેષ્ઠી મુદ્રાએ આહ્વાન કરવું વધુ યુક્તિસંગત છે. પ્રત્યેક મુદ્રા દ્વારા આહ્વાન એક વાર પણ કરી 144 or Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ શકાય છે અને ત્રણ વાર પણ કરી શકાય છે, તેમ છતાં ત્રણ વાર કરવું અમને વધુ યોગ્ય જણાયું છે. વળી ત્રણેય મુદ્રાએ જ્યાં આહ્વાન કરવાનું હોય ત્યાં પ્રથમ ગરૂડ, બીજી મુક્તાશુક્તિ અને ત્રીજી પરમેષ્ઠી મુદ્રાએ આહ્વાન કરવાનો પ્રતિષ્ઠાકલ્પોમાં કહેલો ક્રમ સાચવવો જોઈએ. આ મુદ્રાઓનો પણ વિશેષ પ્રભાવ હોય છે તે અમુક પ્રકારે સિદ્ધ થતી હોય છે. સિદ્ધ થયેલ મુદ્રાઓ દ્વારા થતું આહ્વાન વિશેષ ફળદાયી બની રહે છે. એ મુદ્રાઓ સભ્યપ્રકારે ગુરુગમથી શીખવી જોઈએ તથા અનુભવીઓ પાસેથી જાણીને સિદ્ધ કરવી જોઈએ. ૧૮ અભિષેક અને દર્પણદર્શના ૧૮ અભિષેક વિધાનમાં ૧૫મા અભિષેક બાદ સૂર્ય-ચંદ્ર દર્શનનું વિધાન કરાવવું પ્રચલનમાં છે. પ્રાચીન સર્વ પ્રતિષ્ઠાકલ્પોમાં ૧૫ મા અભિષેક - 145 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ બાદ જિનબિંબોને દર્પણ દેખાડવાનું વિધાન જોવામાં આવે છે. દર્પણ તે અશુભતત્ત્વને જણાવનારું અને ટાળનારું પણ છે. અન્ય પણ કારણથી અહીં દર્પણ દેખાડવું સંગત છે. શિલ્પશાસ્ત્ર અને વિધિવિધાન સંબંધી ૨૧ મુદ્દાઓ (૧) પ્રાસાદો બે પ્રકારના હોય છે. (૧) સામાન્ય જિનપ્રાસાદ તેમાં મૂળનાયકના તરીકે કોઈપણ પરમાત્માને ગાદીનશીન કરી શકાય છે. તેમાં નકશીકામ વગેરે પ્રમાણમાં ઓછું હોય છે અને કુલ ઘનફૂટ માલ પણ ઓછો વપરાય છે. (૨) સમદલ પ્રાસાદ : જે તે પ્રત્યેક તીર્થંકર માટેના ચોક્કસ પ્રાસાદો આ સ્વરૂપના કહ્યો છે. જે તીર્થંકરનો પ્રસાદ હોય તે જ તીર્થંકરની પ્રતિષ્ઠા તે જિનાલયમાં થાય. એમાં પથ્થરના ઘનફૂટ થોડા વધે, પણ મંદિરની 146 o Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ભવ્યતા બેનમૂન થતી હોય છે. તેથી શક્તિસંપન્ન સંઘોએ સમદલ પ્રાસાદો કરાવવા જોઈએ. મંદિર માટેની જગ્યાના ટાઈટલ ક્લિઅર હોવા જોઈએ અને તે જગ્યા સરકારી ઓફિસોના ચોપડે શ્રી સંઘના નામે થઈ જવી જોઈએ. ખાત અને શિલાન્યાસ કરતા પૂર્વે તેના નકશા જાણકાર પાસે ચેક કરાવી લેવા જરૂરી છે. એકવાર શિલા સ્થાપન થયા બાદ તેમાં સુધારો કરવામાં ઘણી તકલીફો ઊભી થાય છે. ખાતમુહૂર્ત પૂર્વે ભૂમિગ્રહણ વિધિ અવશ્ય કરવી જોઈએ. ચારેય દિશાના પ્રાસાદો માટેની કૂર્મશિલા અલગ અલગ હોવી જોઈએ તથા કૂર્મશિલા - 147 - (૪) Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #156 -------------------------------------------------------------------------- ________________ ગભારાના મધ્યભાગમાં જ સ્થાપવાની હોય છે, ભગવાનની ગાદી નીચે નહિ. શિલાન્યાસમાં કૂર્મશિલા પર મૂકવાના સોના-ચાંદીનાં કૂર્મની અધિવાસના વિધિ કરવી જરૂરી જણાય છે. (૭) શિલાન્યાસમાં દરેક શિલાઓ સમચોરસ જ હોવી જોઈએ તથા તે દરેક નીચે આધારશિલાઓ પણ સ્થાપવાની હોય છે. (૮) મંદિરનિર્માણમાં બે વસ્તુ સૌથી વધુ મહત્ત્વની છે : (૧)ભૂમિ પોઝીટીવ ઊર્જાવાળી હોવી જોઈએ. (૨) પાયાનું ચણતરકામ પદ્ધતિસર જ થવું જોઈએ. પાયામાં સીસું (લીડ) પૂરવાની ચોક્કસ પદ્ધતિ વિકસાવવી જોઈએ. (૧૦) મંદિરના કામમાં સાઈટ ઉપર સંઘ તરફથી એક અનુભવી વફાદાર પગારદાર માણસ જ 148 જ or Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧૬) દ્વારશાખ પરના દ્વારપાલના રૂપકામ કરાવ્યા વિના દ્વારશાખપ્રતિષ્ઠા વિધાન કરાવવું યોગ્ય નથી. (૧૭) શ્રી સંઘવાળાઓએ અધૂરા, અડધા-પડધા બાંધકામે કે બહુ ઉતાવળ બાંધકામ પુરૂ કરાવી પ્રતિષ્ઠા કરાવવી યોગ્ય નથી તેમજ પ્રતિષ્ઠા પૂર્ણ થયે થોડુંઘણું જે કંઈ કાર્ય અધુરું હોય તે પણ તુરંત પૂર્ણ કરવું જરૂરી છે. ક્યારેક તો વર્ષો સુધી કામ એમ ને એમ રહી જતું હોય છે. (૧૮) પ્રતિષ્ઠા સમયે મૂળનાયક ભગવાનની દૃષ્ટિ માપવાની પદ્ધતિ સૂક્ષ્મ-શાસ્ત્ર દૃષ્ટિથી સમજવી જરૂરી છે. (૧૯) નવા વિકાસ પામતા તીર્થમાં જૂનું વાસ્તુ તથા લાકડા વગેરેની કોતરણી અને પ્રાચીનતા ડીસ્ટર્બન થાય તેમ બાંધકામ કરવું જોઈએ. - 150 જ er Personal & Private Use Onl Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૬) દ્વારશાખ પરના દ્વારપાલના રૂપકામ કરાવ્યા વિના દ્વારશાખપ્રતિષ્ઠા વિધાન કરાવવું યોગ્ય નથી. (૧૭) શ્રી સંઘવાળાઓએ અધૂરા, અડધા-પડધા બાંધકામે કે બહુ ઉતાવળ બાંધકામ પુરૂ કરાવી પ્રતિષ્ઠાઓ કરાવવી યોગ્ય નથી તેમજ પ્રતિષ્ઠા પૂર્ણ થયે થોડુંઘણું જે કંઈ કાર્ય અધુરું હોય તે પણ તુરંત પૂર્ણ કરવું જરૂરી છે. ક્યારે’ક તો વર્ષો સુધી કામ એમ ને એમ રહી જતું હોય છે. (૧૮) પ્રતિષ્ઠા સમયે મૂળનાયક ભગવાનની દૃષ્ટિ માપવાની પદ્ધતિ સૂક્ષ્મ-શાસ્ર દૃષ્ટિથી સમજવી જરૂરી છે. (૧૯) નવાવિકાસ પામતા તીર્થમાં જૂનું વાસ્તુ તથા લાકડા વગેરેની કોતરણી અને પ્રાચીનતા ડીસ્ટર્બન થાય તેમ બાંધકામ કરવું જોઈએ. 150 or Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શ્રી સંઘને આંગણે વિધિપૂર્વક જિનપ્રતિમા નિર્માણ કરાવવી જોઈએ. (૨૧) સિદ્ધ ભગવંત કરતા દેવ-દેવીઓની ધ્વજા અલગ કલરની હોવી જોઈએ. જિનાલયનિર્માણ કે જીર્ણોદ્ધાર માટે તબક્કાવાર ૧૫ મુદ્દાઓ જિનાલય નિર્માણનો કે જીર્ણોદ્ધારનો વિચાર કરવાથી માંડીને પ્રતિષ્ઠા સંપન્ન થાય ત્યાં સુધીમાં શ્રી સંઘવાળાઓએ પ્રાયઃ અનુક્રમે જે જે તબક્કામાંથી પસાર થવું પડે છે, તે નીચે મુજબ છે. (૧) મંદિર નિર્માણની પ્રારંભિક વિચારણા (૨) શાસ્ત્રશુદ્ધ પ્લાન અને એસ્ટીમેટ મેળવવા (૩) એસ્ટીમેટ ફોર્મેટ ખાત-શિલાન્યાસના મંગલ વિધાનની પૂર્વતૈયારી - 151 જ (૪) Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ (૯) (૫) પાયા અને પ્લીન્થના ચણતરકામ (૬) પત્થરની ખરીદી કરવા જતાં પૂર્વે.... (૭) શિલ્પી પાસે કેવાં નકશા મેળવશો? (૮) કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ કરતાં પૂર્વે.. સ્ટેપ-પેપરનો નમૂનો (શિલ્પી, કોન્ટ્રાક્ટર (ઠેકેદાર), પથ્થરના વેપારી, ઘડાઈ તથા ચોટકકામમાં કરવાની શરતો). (૧૦) તમારી સાઈટ પર પથ્થરનો માલ ઉતરે ત્યારે... (૧૧) પેમેન્ટ આ રીતે કરજો. (૧૨) ચોટકામ (ફીટીંગ)માં આટલું ધ્યાન રાખજો. (૧૩) પ્રતિષ્ઠા કરાવતા પૂર્વે... (૧૪) મંદિર નિર્માણનું બજેટ જો ઓછું હોય તો... (૧૫) મંદિર સંલગ્ન પ્રકીર્ણક બાબતો જ 152 - Jain Education Internationaor Personal & Private Use Onl Page #161 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય.... પર્યુષણ પર્વના પ્રવચનોમાં જણાવ્યાનુસાર દેવદ્રવ્યની વૃદ્ધિ એક વાર્ષિક કર્તવ્યરૂપે છે અને ઉચિત છે. પરંતુ તેની વૃદ્ધિ કરતાં પણ તેની હાનિ અટકાવવી, રક્ષા કરવી તે તો તેથીયે અનેકગણા પુણ્યનું કારણ જાણવું જોઈએ. યોગ્યતા અને શક્તિસંપન્ન સાધુ ભગવંતો જો અલગ અલગ વિષયોમાં નિપુણતા મેળવે તો જિનશાસનને સર્વાગ સંપૂર્ણપણે ઉપયોગી થઈ શકે. આ રીતે તેઓની શક્તિઓના યોગ્ય વિનિમય - વપરાશ દ્વારા શાસનને તેનો મહત્તમ લાભ પણ મળી શકે. એક તૈયાર થયેલ વ્યક્તિ બીજા ૨૫-૫૦ વ્યક્તિને તૈયાર કરે. દીપથી દીપ પ્રગટે અને આ રીતે પ્રગટેલા દીવડાઓનું એક સામંજસ્યપૂર્ણ નેટવર્ક ઊભું થાય તો ભવિષ્યના દશ વર્ષમાં તેનું ટકોરાબદ્ધ પરિણામ જોઈ શકાય તથા દેવદ્રવ્યના કરોડો-અબજો - - 153 - or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ રૂપિયાનો સવિશેષ સંપૂર્ણ સવ્યય થઈ શકે. જૂના શ્રાવકો મંદિર નિર્માણમાં ઓળઘોળ બનતા. આબુ-દેલવાડાના દેરા, કુંભારીયાના દેરા, રાણકપુર કેહઠીસિંહના દેરાના સર્જન એમને એમ, રાતોરાત થઈ જતા નથી. એમાં મંત્રી વિમલશાહ, અનુપમાદેવી, ધરણાશાહ અને શેઠાણી હરકુંવરબાઈએ પોતાના દ્રવ્યની સાથે સાતે પોતાના હૃદયના ભાવ અને પ્રાણ પૂર્યા છે. ધરણાશાહે ૩૨ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્ય સ્વીકારી, રાણકપુર જેવા કાળજી મંદિર સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું છે. સુંદર અને વિશિષ્ટ મંદિર સ્થાપત્ય નિર્માણ પૂર્વે પાંચ પરિબળોની આવશ્યકતા હોય છે. (૧) શિલ્પશાસ્ત્રોનું સાંગોપાંગ અધ્યયન, (૨) નિર્માણ સંબંધી પ્રેક્ટીકલ જ્ઞાન (૩) મન મૂકીને ધન ખર્ચવાની ઉદારતા, (૪) સમયનો ભોગ આપવાની તૈયારી તથા (૫) કાર્ય સુંદર રીતે પૂર્ણ કરવાના ભરપૂર પ્રયત્ન. આ પંચક જ્યાં ભળે ત્યાં ઈતિહાસના - 154 - or Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ પાને સુવર્ણાક્ષરે નામાંકિત મંદિર નિર્માણ થયા વિના રહે નહિ. શાસ્ત્રીય અને પ્રેક્ટીકલ મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં લેવા જ જોઈએ. હાલની પરિસ્થિતિમાં તો ઘણું કરીને મંદિર નિર્માણ માટે સંઘવાળાઓ મહાત્માને ભરોસે હોય છે. મહાત્માઓ પ્રાયઃ શિલ્પીને ભરોસે હોય છે એટલે કે છેલ્લો દોર શિલ્પીના હાથમાં જ જતો હોય એવું પ્રાયઃ જોવાય છે. શ્રી સંઘના ૨૫-૫૦ શ્રાવકોએ મંદિર નિર્માણ બાબત સાંગોપાંગતૈયાર થવું ખૂબ જ જરૂરી ગણાય. સકળશ્રી સંઘ આ બાબતે જાગૃત થઈને કંઈક નક્કર આયોજન વિચારે તો શ્રી સંઘમાં આ બાબતની સંપૂર્ણ જાણકારી આપીને સવિશેષ જાગૃતિ લાવી શકાય. -: પદ્ધતિસરનું ડોક્યુમેન્ટેશન તથા તે મુજબ કાર્ય થવું જોઈએ :જિનશાસનનું કુલ બજેટ એક મલ્ટીનેશનલ 155 , , , or personal & Private Use Onlyww.jainelibrary.org Page #164 -------------------------------------------------------------------------- ________________ કંપનીના બજેટ કરતા અધિકાધિક છે. (એમાંય મુખ્ય દ્રવ્ય સદ્વ્યય દેવદ્રવ્ય બાબતનો જ જોવાય છે.) Iso કંપનીની જેમ તેના દરેક ક્ષેત્રમાં વપરાતા દ્રવ્યની એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ તથા તે મુજબ કાર્ય પણ થવું જોઈએ. જિનશાસનમાં શાસ્ત્રગ્રંથોમાં સાતક્ષેત્ર આદિની વ્યવસ્થા છે તથા ક્યું દ્રવ્ય સાતક્ષેત્રમાંથી ક્યાખાતામાં જશે, એના પણ ચોક્કસ બંધારણ અને નીતિ-નિયમો છે. જિનશાસનની આ અત્યુત્તમ વ્યવસ્થા એ અન્ય સર્વધર્મીય દ્રવ્ય વિનિમય બંધારણ વ્યવસ્થામાં વિશિષ્ટ છે જ. હવે આગળ વધીને જે તે ક્ષેત્રમાં ગયેલા - રહેલા દ્રવ્યનો વર્તમાનકાળને અનુલક્ષીને ચોક્કસ સમુચિત ઉપયોગ શી રીતે થઈ શકે તેનું પણ એક પદ્ધતિસરનું ડોક્યુમેન્ટેશન શ્રીસંઘમાં થવું જરૂરી જણાય છે. જૈનો એ વિશ્વની સૌથી વધુ બુદ્ધિશાળી પ્રજા - 156 જ or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ હોવા ઉપરાંત જિનેશ્વર દેવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ઉદાત્ત ભાવનાવાળા છે. તેઓ મંદિર નિર્માણની એક સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવે તો દેવદ્રવ્યનો મહત્તમ સવ્યય કરવા દ્વારા હજી સવિશેષ સુંદર, મજબુત અને શિલ્પકલાસ કાળજી મંદિર સ્થાપત્ય નિર્માણ કરી શકશે. - માર્બલની ખાણો ખરીદી લેવી જોઈએ:- સંપન્ન જૈન સંઘોએ પેઈડ સીવીલ એજીનીયર રાખી લેવા જોઈએ. તેઓ મંદિર નિર્માણ બાબતે સાંગોપાંગ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તથા દરેકે દરેક સંઘોને મંદિર નિર્માણનું માર્ગદર્શન કરી શકે. દ્રવ્ય સંપન્ન ૫-૧૫ સંઘો ભેગા મળીને માર્બલની ખાણો ખરીદવાનું પગલું ભરે તો પણ એક વિશિષ્ટ ક્રાંતિ આવી શકશે. નજીકના ભૂતકાળમાં આવા સફળ પ્રયોગો થયેલા છે. 0 157 – or Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૐ હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.. વિશેષ-૧ તાંબુ-પિત્તળ કે જર્મનસીલ્વર ૧) જિનશાસનની વર્ષો જૂની પરંપરામાં જિન મંદિરના ઉપકરણો ચાંદીના તથા ઘણું કરીને તાંબા-પિત્તળનાં રહેતા. માત્ર જૈનોમાં નહિ, પણ અન્ય ધમય દેવ મંદિરોમાં પણ આ જ પરંપરા છે. ૨) જિનાલયોમાં છેલ્લા થોડા વર્ષોમાં જર્મન સીલ્વરના ઉપકરણો વાપરવા શરૂ થયા અને તેનો વ્યાપકપણે વપરાશ વધી ગયો. જર્મનસીલ્વરમાં જરાયે સીલ્વર-ચાંદીહોતું નથી. જર્મનીથી અહીં આવેલી આ હલકી ધાતુ સીલ્વર જેવા રૂપરંગવાળી હોવાથી તેનું જર્મનસિલ્વર એવું નામ પ્રસિદ્ધ થયું છે. - 158 જ or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ જર્મનસીલ્વરમાં આશરે ૭૦ થી ૭૫ ટકા તો લોખંડ જ હોય છે. વિશેષમાં ક્રોમીયમ તથા તેથી પણ અલ્પ મેંગેનીઝ હોય છે. સીલ્વર તો ૧ ટકા પણ હોતુ નથી. કોઈને આ બાબત લેબોરેટરી ટેસ્ટીંગ કરાવવું હોય તો અમદાવાદ, માણેકચોક વગેરે સ્થાને કરાવી શકે છે. (શ્રદ્ધા ગોલ્ડ ટેસ્ટીંગ લેબ - ૮, આર. બી. ચેમ્બર્સ, ખેતરપાળની પોળનું નાકુ, માણેકચોક, અમદાવાદ) ઉર્જાના રીસર્ચ અનુસાર પણ આ ધાતુ સંપૂર્ણ નેગેટીવ વાયબ્રેશન્સ ધરાવે છે તથા પૂજાના ઉપકરણો રૂપે વાપરવી કોઈ પણ રીતે ઉપયોગી નથી. જિનપૂજાના ઉપકરણો તાંબા-પિત્તળ વગેરે પોઝીટીવ ઊર્જાવાળી ધાતુઓના જ હોવા જોઈએ. જ 159 - or Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો પિત્તળ અને તાંબા કરતા જર્મનસીલ્વર મોંઘું છે. માટે જિનમંદિરના ઉપકરણો શુદ્ધ તાંબાના અને તે શક્ય ન બને ત્યાં શુદ્ધ પિત્તળ ના રાખવા જોઈએ, પણ જર્મનસીલ્વરના નહીં. અશુધ્ધ ભાવ + અશુધ્ધ વપરાશ આપણે ક્યાંથી શુધ્ધ પરિણામ અપાવશે ? 160 or Personal & Private Use Onlyww.jainelibrary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા | વિશેષ-૨ ાત્રના ત્રિગડામાં જિનપ્રતિમા નીચે શું મૂકશો રૂપાનાણું, લાંબા નાણું કે વર્તમાન ચલણ ? આજે સ્નાત્રના ત્રિગડામાં જ્યાં પરમાત્મા પધરાવામાં આવે છે તેમનીનીચે સવા રૂપિયો વગેરે નાણું - ચલણ મૂકવામાં આવે પ્રાચીન પરંપરા અનુસાર તો નાણું-ચલણ - દ્રવ્ય આ રીતે પ્રભુને ધરાવવાની પરંપરા ન હતી, પણ પછીના કાળથી એ શરૂ થઈ એમ ઈતિહાસવેત્તા પ. પૂ. પન્યાસશ્રી કલ્યાણવિજયજી મ.સા. નું કહેવું છે. જ 161 -- Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #170 -------------------------------------------------------------------------- ________________ આ રીતે નાણું મૂકવાની પરંપરા સાવ નવી નથી, પણ ૨૦૦-૨૫૦ વર્ષ જૂની હશે. એ કાળે લોક વ્યવહારમાં રૂપાનાણું એટલે કે ચાંદીની ધાતુનું નાણું હતું. જે ભગવાન નીચે મૂકાતું. કાળક્રમે રૂપાનાણું બંધ થયું ને તાંબાનાણં પ્રચલનમાં આવ્યું. ત્યારબાદ તે પણ બંધ થયું ને લોખંડ વગેરેના સિક્કાઓ ચલણમાં આવ્યા. આજનું પ્રચલિત નાણું તે લોખંડ અને હવે તો તેથી યેહલકી ધાતુઓમાંથી બનેલું હોય છે. આ બધી ધાતુઓ નેગેટિવ વાયબ્રેશન્સની પ્રચૂરતાવાળી છે. સ્નાત્રના ત્રિગડામાં જિનપ્રતિમાની નીચે આવી હલકી ધાતુ મૂકવી. કઈ રીતે ઉચિત ગણાય? માટે સ્નાત્રના ત્રિગડામાં પરમાત્મા - 162 જ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ પધરાવવાના સ્થાનની નીચે ચાંદીનો કે તાંબાનો ચોખંડો રૂપિયો અર્થાત્ સિક્કો અથવા તો લગડી જ મૂકવી જોઈએ. એમાં પણ તાંબાનો ચોખંડો રૂપિયો (તાંબાની લગડી) મૂકવો વધુ પ્રભાવશાળી જણાય છે. પણ વર્તમાનનું હલકી ધાતુનું બનેલ ચલણ મૂકવું કોઈ રીતે યોગ્ય નથી. ચાંદીનો કે તાંબાનો ચોખંડો રૂપિયો અથવા તો લગડી રોજ નવી જ મૂકવી જોઈએ એવું જરૂરી નથી. જિનાલય શુધ્ધિકરણ માત્ર ૧ દિવસ ભેગા થઈ સફાઈ કરવી તેને કહેવાય? - 163 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં હ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા ! વિશેષ-૩ મોરપીંછ - આપણી પ્રાચીન પ્રભાવક પરંપરા શું આપના જિનમંદિરમાં કાજ કાઢવા હજીયે સાવરણી જ છે? પરાપૂર્વથી આપણા જિનમંદિરોમાં કાજો (કચરો) કાઢવા માટે મોરના મોટા મોટા પીછાઓથી બનેલી મોરપીંછ વપરાતી. મોરપીછ જે સ્થાને હોય ત્યાં સર્પનો ભય તો ન રહે, પણ અન્ય શુદ્ર જંતુઓનો ઉપદ્રવ પણ ઓછો રહે. (૩) મોરપીંછ સ્વયં એક પ્રભાવશાળીપોઝીટીવ એનર્જીવાળી વસ્તુ છે. એ જ્યાં હોય તે સ્થાને શુભ ઉર્જાનો સંગ્રહ કરે છે અને તેનું સંરક્ષણ કરે છે. - 164 જ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ (૪) મોરપીંછથી કાજો લેવામાં આવે તો (૧) મંદિરની નેગેટીવ એનર્જીને તે દૂર કરે છે અને (૨) પોઝીટીવ એનર્જી જોબ્લોક થઈ ગઈ હોય તો તેનું સુયોગ્ય પરિભ્રણ કરે મંદિરની વધેલી ઉર્જા અને વહેતી ઉર્જા તે જે તે સંઘમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ અને આરાધનાની વૃદ્ધિનું કારણ બને છે. આજે પણ હઠીસિંહના દેરા (અમદાવાદ) જેવાં કેટલાય જૂના મંદિરોમાં આ પ્રથા સચવાયેલી છે. સાવરણી જેવો જ કે તેથી પણ સાફ કાજો (કચરો) કાઢવો મોરપીંછથી પણ શક્ય બને જ છે. સાવરણી જેવી વસ્તુ વાપરવા કરતાં ઉપરોક્ત જણાવેલ અનેક લાભદાયક તેથી વધુ ઉત્તમ દ્રવ્યરૂપ મોરપીંછ વાપરવીતે - 165 er Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સકળ શ્રી સંઘના હિતની વસ્તુ છે અને પરમતારકપરમાત્માની વિવેકપૂર્ણ, ઉચિત 'ઉત્તમ ભક્તિસ્વરૂપ છે. ઉપકરણ ભંડારોમાં તપાસ કરતા કાજો કાઢવા માટેની મોટી મોરપીછ મળી રહેશે. (૮) દરેક સંઘ લેવલે જિનાલય દેખરેખ માટે અલગ ટીમ હોવી જોઈએ જે અન્ય પણ જિનાલયનું કાર્ય કરી શકે ! જ 166 જ or Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૐ હૂ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા | વિશેષ-૪ લિપિ અને આપણે આપણે ત્યાં પ્રચલિત બધી જ લિપિઓમાં સૌથી જૂની લિપિઓમાં સૌથી જૂની લિપિ તરીકે જાણીતી હોય, તો તે છે - બ્રાહ્મી લિપિ.. જેને આગમોનું લેખન પણ બ્રાહ્મી લિપિમાં થયેલ હોઈ ભગવતી સૂત્ર (જેનું મૂળ નામ છે - વિવાહપન્નત્તિ)ના પ્રારંભમાં પણ આ બ્રાહ્મી લિપિને “નમો ગંભીએ લિવીએ કહી નમસ્કાર પણ કરવામાં આવ્યો છે. બોદ્ધ ગ્રંથ લલિત વિસ્તર'માં ૬૪ લિપિના નામો આપેલા છે, તેમાં ત્રણ સર્વપ્રથમ નામ બ્રાહ્મી લિપિનું છે. આ બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ વિશે એવું કહેવાય છે કે ભગવાન ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મીને સૌ - 167 - Jain Education Internationaor Personal & Private Use Onl Page #176 -------------------------------------------------------------------------- ________________ પહેલા લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું, આ કારણથી આનું નામ બ્રાહ્મી લિપિ છે. આવશ્યક નિયુક્તિની આ વાત ઉપરાંત સમવાયાંગ સૂત્રમાં એક વાત એ પણ જણાવવામાં આવી છે કે બ્રાહ્મી એટલે સંસ્કૃત આદિ ભારતીય ભાષાઓને લખવા માટે અનુકૂળ લિપિ એ છે બ્રાહ્મી લિપિ. ‘લલિતવિસ્તર’ નામના બૌદ્ધ ગ્રંથમાં જે ૬૪ લિપિઓનાં નામ આપેલ છે. તે લિપિઓના નામ અત્રે પ્રસ્તુત કરીએ છીએ... (૧) બ્રાહ્મી લિપી, (૨) ખરોષ્ઠીલિપિ, (૩) પુષ્કરસારી લિપિ, (૪) અંગિલપિ, (૫) બંગલપ, (૬) મગલિપિ, (૭) માંગલ્યલિપિ, (૮) મનુષ્યલિપિ, (૯) અંગુલીયાલિપિ, (૧૦) શકાશિલિપિ, (૧૧) બ્રહ્મવલ્લી લિપિ, (૧૨) દ્રાપિકલિપિ, (૧૩) કનારિલિપિ, (૧૪) દક્ષિણાલિપિ, (૧૫) ઉગ્રલિપિ, (૧૬) સંખ્યાલિપિ, 168 or Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૭) અનુલોમલિપિ, (૧૮) ઉર્નધનુ લિપિ, (૧૯) દરદલિપિ, (૨૦) ખાસ્યુલિપિ, (૨૧) ચીનલિપિ, (૨૨) હુણલિપિ, (૨૩) મધ્યાક્ષર વિસ્તરલિપિ, (૨૪) પુષ્પલિપિ, (૨૫) દેવલિપિ, (૨૬) નાગલિપિ, (૨૭) યક્ષલિપિ, (૨૮) ગધર્વલિપિ, (૨૯) કિન્નરલિપિ, (૩૦) મહોરગલિપિ, (૩૧) અસુરલિપિ, (૩૨). ગરુડલિપિ, (૩૩) મૃગચકુલિપિ, (૩૪) ચકુલિપિ, (૩૫) વાયુમરુલિપિ, (૩૬) ભોમદેવલિપિ, (૩૭) અંતરિક્ષદેવલિપિ, (૩૮) ઉત્તર કુરુહીપલિપિ, (૩૯) અપર ગૌડાદિલિપિ, (૪૦) પૂર્વવિદેહલિપિ, (૪૧) ઉલ્લેપલિપિ, (૪૨) નિક્ષેપલિપિ, (૪૩) વિક્ષેપલિપિ, (૪૪) પ્રક્ષેપલિપિ, (૪૫) સાગરલિપિ, (૪૬) વ્રજલિપિ, (૪૭) લેખપ્રતિલેખ લિપિ, (૪૮) અનુકૂતલિપિ, (૪૯) શાસ્ત્રવર્તલિપિ, (૫૦) ગણાવર્તલિપિ, (૫૧) ઉલ્લેપાવર્તલિપિ, – 169 - - Jain Education Internationñor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ (૫૨) વિક્ષેપાવર્તલિપિ, (૫૩) પાદાલિખિતલિપિ, (૫૪) હિસત્તરપદ સંધિલિખિત લિપિ, (૫૫) દશોત્તરપદ સંધિલિખિત લિપિ, (૫૬) અધ્યાહારિણી લિપિ, (૫૭) સર્વસંગ્રહણી લિપિ, (૫૮) વિદ્યાનુંલોમલિપિ, (૫૯) વિમિશ્રિત લિપિ, (૬૦) ઋષિતપસ્તપ્તલિપિ, (૬૧) ધરણી પ્રેક્ષણલિપિ, (૬૨) સર્વાષધ નિણંદલિપિ, (૬૩) સર્વસારસંગ્રહણી લિપિ, (૬૪) સર્વભૂતરુગ્રહણીલિપિ. લિપિ વિષયમાં કંઈક વધુ પ્રકાશ પાડતાં આગમપ્રભાકર મુનિશ્રી પુણ્ય વિજયજી મહારાજ સાહેબ પોતાના ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખન કળા' નામે લેખમાં લખે છે કે મહારાજા અશોક પહેલાના જૈન સમવાયાંગસૂત્રમાં અને તે પછી રચાયેલા બૌદ્ધ લલિતવિસ્તારમાં બ્રાહ્મીને ખરોષ્ઠી સિવાયની બીજી ઘણી લિપિઓના નામો મળે 170 જ Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ છે. લિપિઓમાંથી અનેક લિપિઓ પૂ. ગુરૂદેવ જબૂવિજયજી મહારાજાને આવડતી હતી. ઘણા જિનાલયોમાં પ્રતિમાજી ઉપર અથવા પાછળ આવી લિપિઓ જોવા મળે છે. ઘણા જિનાલયોના ન વંચાતા શિલાલેખોમાં પણ આવી લીધી હો છે. વિશેષ સંશોધનની જરૂરત છે. પૂર્વે પ્રકાશિત પુસ્તકો... મંત્ર સંસાર સાર ભાગ - ૧,૨,૩,૪,૫. જાગે રે જૈન સંઘ History Says (English) Lights (English) ટુંક સમયમાં પ્રકાશિત થશે. જૈનત્વ જાગરણ મહાગ્રંથ (૬૦૦થી વધારે પેજનું ગ્રંથ) જેમાં ફરીથી જૈનશાસન ના અભ્યદય અંગેનું વિશેષ વિવેચન છે. 171 Jain Education Internationaor Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૐૐ હૌં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરૂ સ્વાહા ॥ અંતે અંતરની વાત... આપણા પૂર્વજો ના વારસાને સાચવી દર મહિને કે વર્ષે એક જ તીર્થ પાલીતાણા કે શંખેશ્વર તરફનો મોહ ઘટાડી અલગ અલગ બધાય તીર્થો તરફ પ્રવાહ ચાલુ કરો. ઉપધાન, સંઘ, સામુહિક ચાર્તુમાસ, શિબિર, વાંચના સત્ર, પારણા આદિના મહોત્સવો કોઈ અલગ - અલગ તીર્થોમાં કરો. દૂર - દૂર કરો. ખરેખર આનંદ આવશે અને તીર્થરક્ષાનું પુણ્ય પણ બંધાશે. જૈન શાસનના તૃતિય પદે બિરાજમાન પૂજ્યો પણ આ વાત લક્ષ્યમાં લે. નવા તીર્થોની સાથે જુના તીર્થો ના ઉદ્ધારના કર્યો પણ હાથમાં લો. ખરેખર આ કાર્યની તાતી જરૂર છે. એક આચાર્ય ભ. માત્ર ૫ નાના જીર્ણ મંદિરો પર ધ્યાન આપે તો પછી શું ન થાય.....? - આપનો ભૂષણ 172 on Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરૂ સ્વાહા | જિનાલય સંબંધી વિશિષ્ટ માહિતી જિનાલયનું નામ વિસ્તાર કુલ પ્રતિમાજી. ધાતુના દેવ ક્યા ક્યા દેવ દેવી છે પ્રતિષ્ઠાકારક ? જિનાલયની પ્રાચીનતા આરસના નાના સ્ફટીકના દેવી ઉપાશ્રય જૈનોના ઘર જિનાલય હસ્તકના મકાનો જિનાલયમાં ખુટતી વસ્તુ ચક્ષુતિલકની જરૂર છે ? -આરસના મોટા યંત્ર ગુરૂમૂર્તિ 173 or Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ કોઈ પ્રતિમાજી આપવાના છે? કોઈ પ્રતિમાજી આપ્યા છે? – ક્યાં આપ્યા છે?_ ભોયરાવાળુ જિનાલય છે? – ભગવાનની પાછળ પરિકર છે?— ચાતુર્માસ થાય છે? કેટલા લોકો પૂજા કરવા આવે છે? બાથરૂમની સગવડ અલગ છે? ભગવાનના અંગભૂંછણા, ધોવાની જગ્યા અલગ છે? કેટલા પૂજારી છે? નામ ૧) .ܢ . - ૨) . ટ્રસ્ટીના નામ ૧). ૨) – .ܢ ܂ - 174 – Jain Education Internationālor Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ જિનાલયની વિશેષતા અન્ય વિશેષતા સાધાર્મિક પરિવારો વિશેની સંપૂર્ણ માહિતી દરેક સંઘો પાસે આટલી માહિતી હોવી અતિ આવશ્યક છે. ॥ ૐ અર્હ પાર્થ શાન્તિઃ ॥ પૂજ્ય ગુરૂભગવંતોને વિનંતી કે આપના વિહારક્ષેત્રોના નાના મોટા દરેક ગામોની વિગતો આ ફોર્મની જેમ લખી ચન્દ્રોદય ચેરિટીઝના સરનામે મોકલી આપે. તથા આ પુસ્તક આપને કેવું લાગ્યું... કોઈ સુધારા કરવા જેવા ? આપનો અભિપ્રાય અમને જરૂરથી પહુંચાડજો. 175 or Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ રાજનગરમાં બિરાજમાન સચ્ચારિત્ર ચુડામણિ, ચોથા આરા ના સાધ્વીજી પરમવિદ્દી સા. વિનયપ્રભાશ્રીજી મ.સા. મુક્તિધામ - થલતેજ તથા અતિ નિકટભવ મોક્ષગામી, સરળ સ્વભાવી તપસ્વીરત્ના સા. જિનેન્દ્રશ્રીજી મ.સા. ચાર્તુમાસ - કૃષ્ણનગરને હોજો સદા મુજ વંદના. – 176 - Jain Education Internationālor Personal & Private Use Onl Page #185 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.ભ. કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણસૂરિ આજ્ઞાનુવર્તી પ્રવર્તિની મહત્તરા, કચ્છ-વાગડ દિપીકા, ધવલયશસ્વી મહાસાધ્વીજી ચંદ્રોદયાશ્રીજી મહારાજ (બા મ.)ના ચરણોમાં કોટીશઃ વંદનાવલી... on Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Printed Matter Book-Post From : Bhushan Shah Chandroday Charities B-405/406, Sumatinath Appt., Babawadi, Mandvi (kutch-Guj.) Pin-370465. Mo.: 09601529519 VIRAL TRADERS, 9824894933 w Eucanorunteratio cor Per al & P e Usewwwaneubraly ou SSA Pococco