SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. ૦ આપ પ.પૂ. બાપજી મ., પ.પૂ. આ. પ્રેમસૂમ. તથા પ.પૂ.આ.ભ. રામચંદ્રસૂરિશ્વરજી મહારાજા આદિના પરમ કૃપાપાત્ર તથા તેમના હૃદયમાં સ્થાન પામ્યા હતા. • વિશાળ શિષ્ય પરિવાર તથા વિશાળ સાધ્વી પરિવાર હોવા છતાં આપ સદાય નિર્લેપ હતા. ૯ અનેક વિદેશીઓને ભણાવ્યા બાદ ગુરૂદક્ષિણારૂપ તેમના જીવનમાં માંસાહાર વગેરેનો સંપૂર્ણ ત્યાગ કરાવ્યો હતો. - ૦આપે અનેક ગ્રંથોના શુદ્ધિકરણ કરાવ્યા સાથે દ્વાદશાર નયચક્ર આદિ હજારો ગ્રંથો જિનશાસનના ચરણે ધર્યા. ૦ આપની પાસે ઘણા મિનીસ્ટરો, રાજકારણીઓ, ફિલ્મ નેતાઓ, પરદેશી વિશેષ મહેમાનો - અબજોપતિઓ આવતા, તેમને આપ - 14 - Jain Education Internationałor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy