SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વહીલચેર કે ડોળી વાપરી નથી. અંત સમય સુધી પાદ વિહાર તે પણ સૂર્યોદય પછી જ. આવી આપની સંયમશુદ્ધિ હતી. ૦ આપે આપના શિષ્ય પરિવારને પણ ગુરૂ મંદિર આદિ ન કરવા પ્રતિજ્ઞા આપી છે. આપ પણ વિશાળકાય તોતીંગ ગુરૂમંદિરોના વિરોધી હતા. દેવદેવીના પણ અતિશ્યોક્તિપૂર્વક બનતા મંદિરોનો પણ આપે ખૂબ જ વિરોધ કર્યો હતો. પ્રતિમાયતન આપનું સપનું હજુ યાદ છે. • આપના શિષ્ય પરિવારમાં પ.પૂ.મુ. દેવભદ્રવિજયજી મ., પ.પૂ.મુ. ધર્મચંદ્ર વિ.મ., પ.પૂ.પં.પ્ર. પુંડરિક રત્નવિજયજી મ. (વર્તમાનમાં આપની પાટ્ટને આપના જ સિદ્ધાંતો દ્વારા દિપાવી રહ્યા છે) આદિ ૧૪ શિષ્યો આપને હતા તથા અનેક સાધ્વીજીઓ આપની આજ્ઞામાં હતા. અરે પૂ. બાપજી મહારાજા આદિના વિશાળ સાધ્વી પરિવારને આપે Jain Education Internation&or Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy