SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞામાં લીધા નહતા. કારણ આપ અલિપ્ત રહેવા માંગતા હતા. ૦આટલા બધા ગ્રંર્થો છપાવ્યા છતાં ક્યારેય જાહેર વિમોચન સમારોહ રાખ્યો નથી. ૦ આપ દરેક આચાર્યોને મળતા, ઘણા આચાર્યો સામેથી મળવા આવતા છતાં આપે ક્યારેય દંભ કર્યો નથી. ક્યારેક કોઈ આચાર્ય ભૂલ કરે પણ આપ ક્યારેય આપની મર્યાદા તોડતા નહીં. ૦ આપનું જીવન આ હરિભદ્રસૂમ, આ.હેમચંદ્રસૂ મ, પૂ. દેવર્ધિગણિક્ષમાશ્રમણ, પં. યશોવિજયજી મ., પૂ. આનંદઘનજી મ. વગેરેની યાદ અપાવતું હતું. આજે પદવીઓ માટે ધમપછાડા થાય છે. અયોગ્ય-અજોગીયાપદવી લઈ લે છે આપે અનેક વિનંતિ હોવા છતાં પદવી લીધી નથી. - ૦ આપ સદેહે અને વિદેહે અમને સતત સહાય કરનારા, અનેક પ્રશ્નોમાં આપની - 18 - Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy