SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વડે જ પરમાત્માને અભિષેક સંપન્ન થાય. એ માટે વિલેપન કરવા યોગ્ય અભિષેક દ્રવ્ય થોડી વધુ માત્રામાં લેવા જોઈએ. આ પ્રમાણે કરાવાતાઅભિષેક તે જિનબિંબ માટે અત્યંત પ્રભાવકરૂપ તો અવશ્ય થશે, પરંતુ ભક્તોને પણ પ્રબળ ભાવવૃદ્ધિનું કારણ બને છે અને એ દ્વારા વિશિષ્ટ પુણ્યબંધ અને કર્મનિર્જરાનું કારણ બને છે. અનેકના અનુભવો આ બાબત સાક્ષી છે. વિલેપન અને ઉદ્વર્તન-માર્જન આપણા શરીર પર અત્તર, સુખડ કે અન્ય સુગંધી દ્રવ્ય હોય તો એ માત્ર લગાડવાનું હોય છે, ઘસવાનું નહિ. અને તેલ વગેરે કેટલાક દ્રવ્યોની માલીશ-ઉબટણ-ઉદ્વર્તન કરવાના હોય છે. એમ જિનબિંબને થતા ૧૮ અભિષેકમાં પણ આ વિવેક કરવો જરૂરી સમજાય છે. વિલેપન દ્રવ્ય બિંબને માત્ર લગાડી દેવું એ - 142 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy