SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરતું નથી. કેટલીક ઔષધિઓના તો માર્જન-ઉદ્વર્તન કરવાના હોય છે, જેથી જિનબિંબ પર ઔષધિઓનો પૂર્ણ પ્રભાવ રહે. ૧૮ અભિષેકના શ્લોકોમાં પણ ઘણું કરી ઉદ્વર્તનો જ ઉલ્લેખ છે એટલે ઔષધિઓ લગાડી દેવા કરતા દહીં વગેરેથી જેમ પ્રતિમાનું માર્જન કરીએ તેમ ઔષધિઓથી પણ પ્રતિમાજીને માર્જન કરવાનું હોય છે એ લક્ષ્યમાં રાખવું. માર્જન-ઉદ્વર્તન તે જિનબિંબને આગળપાછળ સવગે કરવાનું હોય છે, એમાં પણ પ્રતિમાજીના મુખ, હૃદય, શિખા, નાભિ આદિ અંગો પર સવિશેષ માર્જન કરવાનું હોય છે એ જાણવું. ૧૮ અભિષેક અને મુદ્રાદર્શના વર્તમાનમાં પ્રચલિત ૧૮ અભિષેકમાં ગરૂડ, મુકતાશુકિત અને પરમેષ્ઠી એ ત્રણ મુદ્રાઓ દર્શાવવાપૂર્વક જિનેશ્વરોને આહ્વાન કરવામાં આવે છે. અહીં ત્રણેય મુદ્રાઓ ક્યા ક્રમે કરવી? પહેલા જ 143 - Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy