SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ મુદ્રા કરવી ? એવો પ્રશ્ન ઘણાને રહેતો હોય છે. તેમજ દરેક મુદ્રા વખતે આહ્વાન એકવાર બોલવું કે ત્રણ વાર ? એની પણ મૂંઝવણ રહેતી હોય છે આ બાબત શાસ્ત્રાધારે વિચારણા કરીએ. વર્તમાનમાં ત્રણેય મુદ્રા દ્વારા આહ્વાન કરવાનું પ્રચલનમાં હોવા છતાં દરેકે દરેક અંજનશલાકા પ્રતિષ્ઠા કલ્પની હસ્તલિખિત પ્રતિઓમાં ત્રણમાંથી કોઈ પણ એક મુદ્રા દ્વારા જ આહ્વાન કરવું કહ્યું છે. એટલે ત્રણમાંથી કોઈ પણ એક મુદ્રા દ્વારા પણ આહ્વાન કરી શકાય છે. સૌથીપ્રાચીન પ્રતિષ્ઠા પદ્ધતિનિર્વાણકલિકામાં તો એકમાત્રપરમેષ્ઠી મુદ્રા દ્વારા જ આહ્વાન કરવું કહ્યું છે, એટલે જ્યારે ત્રણમાંથી કોઈ એક જ મુદ્રાએ આહ્વાન કરવાનું હોય ત્યાં પરમેષ્ઠી મુદ્રાએ આહ્વાન કરવું વધુ યુક્તિસંગત છે. પ્રત્યેક મુદ્રા દ્વારા આહ્વાન એક વાર પણ કરી 144 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy