SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જર્મનસીલ્વરમાં આશરે ૭૦ થી ૭૫ ટકા તો લોખંડ જ હોય છે. વિશેષમાં ક્રોમીયમ તથા તેથી પણ અલ્પ મેંગેનીઝ હોય છે. સીલ્વર તો ૧ ટકા પણ હોતુ નથી. કોઈને આ બાબત લેબોરેટરી ટેસ્ટીંગ કરાવવું હોય તો અમદાવાદ, માણેકચોક વગેરે સ્થાને કરાવી શકે છે. (શ્રદ્ધા ગોલ્ડ ટેસ્ટીંગ લેબ - ૮, આર. બી. ચેમ્બર્સ, ખેતરપાળની પોળનું નાકુ, માણેકચોક, અમદાવાદ) ઉર્જાના રીસર્ચ અનુસાર પણ આ ધાતુ સંપૂર્ણ નેગેટીવ વાયબ્રેશન્સ ધરાવે છે તથા પૂજાના ઉપકરણો રૂપે વાપરવી કોઈ પણ રીતે ઉપયોગી નથી. જિનપૂજાના ઉપકરણો તાંબા-પિત્તળ વગેરે પોઝીટીવ ઊર્જાવાળી ધાતુઓના જ હોવા જોઈએ. જ 159 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy