SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૐૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરૂ સ્વાહા || પ્રભુ દર્શન પૂજન વીતરાગ ભગવાનના દર્શન પાપનું નાશ કરે છે, વીતરાગ પ્રભુને વંદન વાંછિતને પૂરે છે, વીતરાગ પ્રભુની પૂજા લક્ષ્મીને અર્પે છે, માટે જ પરમાત્મા સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. પ્રભુ દર્શનની ઇચ્છા થઈ ત્યારથી જ લાભ શરૂ થઈ જાય, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, ૧૫ ઉપવાસ, ૩૦ ઉપવાસાદિ લાભ મળે છે. કષાય કલેશ થયો હોય તો મગજને શાંત કરી દર્શન કરવા જવું. જેથી દર્શનમાં મન લાગે. દર્શન કરવા જઈએ ત્યારે દૂધનું ટમલર કે શાકની થેલી લઈને ન જવું. જે સ્વર ચાલતો હોય તે પગ ઘરની બહાર મૂકીને દર્શન કરવા જવું. શુભશુકનો જોઈને પ્રભુને મળવા જવું. ઉઘાડા પગે પગપાળા દર્શન કરવા જવાથી યાત્રાનો લાભ મળે છે, જયણા પળાય છે. દેરાસરની ધજા જોતાં જ હાથ જોડી માથું નમાવી * 78 Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy