SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પાને સુવર્ણાક્ષરે નામાંકિત મંદિર નિર્માણ થયા વિના રહે નહિ. શાસ્ત્રીય અને પ્રેક્ટીકલ મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં લેવા જ જોઈએ. હાલની પરિસ્થિતિમાં તો ઘણું કરીને મંદિર નિર્માણ માટે સંઘવાળાઓ મહાત્માને ભરોસે હોય છે. મહાત્માઓ પ્રાયઃ શિલ્પીને ભરોસે હોય છે એટલે કે છેલ્લો દોર શિલ્પીના હાથમાં જ જતો હોય એવું પ્રાયઃ જોવાય છે. શ્રી સંઘના ૨૫-૫૦ શ્રાવકોએ મંદિર નિર્માણ બાબત સાંગોપાંગતૈયાર થવું ખૂબ જ જરૂરી ગણાય. સકળશ્રી સંઘ આ બાબતે જાગૃત થઈને કંઈક નક્કર આયોજન વિચારે તો શ્રી સંઘમાં આ બાબતની સંપૂર્ણ જાણકારી આપીને સવિશેષ જાગૃતિ લાવી શકાય. -: પદ્ધતિસરનું ડોક્યુમેન્ટેશન તથા તે મુજબ કાર્ય થવું જોઈએ :જિનશાસનનું કુલ બજેટ એક મલ્ટીનેશનલ 155 , , , Jain Education International or personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy