SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપિયાનો સવિશેષ સંપૂર્ણ સવ્યય થઈ શકે. જૂના શ્રાવકો મંદિર નિર્માણમાં ઓળઘોળ બનતા. આબુ-દેલવાડાના દેરા, કુંભારીયાના દેરા, રાણકપુર કેહઠીસિંહના દેરાના સર્જન એમને એમ, રાતોરાત થઈ જતા નથી. એમાં મંત્રી વિમલશાહ, અનુપમાદેવી, ધરણાશાહ અને શેઠાણી હરકુંવરબાઈએ પોતાના દ્રવ્યની સાથે સાતે પોતાના હૃદયના ભાવ અને પ્રાણ પૂર્યા છે. ધરણાશાહે ૩૨ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્ય સ્વીકારી, રાણકપુર જેવા કાળજી મંદિર સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું છે. સુંદર અને વિશિષ્ટ મંદિર સ્થાપત્ય નિર્માણ પૂર્વે પાંચ પરિબળોની આવશ્યકતા હોય છે. (૧) શિલ્પશાસ્ત્રોનું સાંગોપાંગ અધ્યયન, (૨) નિર્માણ સંબંધી પ્રેક્ટીકલ જ્ઞાન (૩) મન મૂકીને ધન ખર્ચવાની ઉદારતા, (૪) સમયનો ભોગ આપવાની તૈયારી તથા (૫) કાર્ય સુંદર રીતે પૂર્ણ કરવાના ભરપૂર પ્રયત્ન. આ પંચક જ્યાં ભળે ત્યાં ઈતિહાસના - 154 - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy