SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૬) પહેલું જાડું, બીજુ પાતળું, ત્રીજુ એકદમ પાતળું. જો પાણી રહી જાય તો નિગોદ થવાની શક્યતા છે, જીવાત ઉત્પન્ન થઈ જાય, પ્રતિમાજી શ્યામ પડી જાય, માટે ભગવાન અને પરિકર એકદમ કોરા કરવા, જરૂરત પડે તો તાંબાની સળીનો ઉપયોગ કરીને પણ પ્રભુની પલાઠી કોરી કરવી. કેસર અને કપૂરથી મિશ્ર સુગંધી જળ વડે ત્રણ ભુવનના સ્વામિને સ્નાન કરાવવું. બાદ કેસર તથા ચંદનને બરાસથી મિશ્રીત કરીને ભાવપૂર્વક જિનબિંબની પૂજા કરવી. - શ્રાદ્ધદિનકૃત્ય ચંદન પૂજા ચંદનથી વિલેપન પૂજા કરવાની. જો આંગી બનાવવી હોય તો પ્રભુના અંગ ઉપર વિલેપન કરી શકાય. નહીંતર પ્રભુના - 110 – ૧) ૨) Jain Education Internationaor Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy