SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૐૐ હૌં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરૂ સ્વાહા ॥ અંતે અંતરની વાત... આપણા પૂર્વજો ના વારસાને સાચવી દર મહિને કે વર્ષે એક જ તીર્થ પાલીતાણા કે શંખેશ્વર તરફનો મોહ ઘટાડી અલગ અલગ બધાય તીર્થો તરફ પ્રવાહ ચાલુ કરો. ઉપધાન, સંઘ, સામુહિક ચાર્તુમાસ, શિબિર, વાંચના સત્ર, પારણા આદિના મહોત્સવો કોઈ અલગ - અલગ તીર્થોમાં કરો. દૂર - દૂર કરો. ખરેખર આનંદ આવશે અને તીર્થરક્ષાનું પુણ્ય પણ બંધાશે. જૈન શાસનના તૃતિય પદે બિરાજમાન પૂજ્યો પણ આ વાત લક્ષ્યમાં લે. નવા તીર્થોની સાથે જુના તીર્થો ના ઉદ્ધારના કર્યો પણ હાથમાં લો. ખરેખર આ કાર્યની તાતી જરૂર છે. એક આચાર્ય ભ. માત્ર ૫ નાના જીર્ણ મંદિરો પર ધ્યાન આપે તો પછી શું ન થાય.....? - આપનો ભૂષણ 172 Jain Education Internationalon Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy