SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 3 હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કર કુરૂ સ્વાહા | - પ્રભુ ભક્તિ... ભગવદ્ભક્તિના નવ પ્રકાર (૧) શ્રવણભક્તિ (૨) કીર્તન સ્તવન ભક્તિ (૩) સ્મરણ ભક્તિ (૪) વંદન ભક્તિ (૫) પાદ સેવન ભક્તિ (૬) અર્ચનભક્તિ (૭) દાસ્યભક્તિ (૮) સખ્યભક્તિ (૯) આત્મ નિવેદન ભક્તિ. ૧. શ્રવણભક્તિ ઃ ભગવાનનાં ગુણો સાંભળવા. | (ચરિત્રો સાંભળવા વગેરે.) ૨. કીર્તન સ્તવન ભક્તિ ઃ સ્તુતિ વિ. દ્વારા ભગવાનની સ્તવના કરવી. ૩. સ્મરણભક્તિઃ જપ યોગ દ્વારા પ્રભુનું સ્મરણ ન કરવું. નવકાર મંત્ર વિગેરે દ્વારા જાપ કરવો. ધ્યાન યોગ દ્વારા ભગવદ્ભક્તિ કરવી. પિંડસ્થ - પદસ્થ - રૂપસ્થ- રૂપાતીત એ ચાર પ્રકારની ભાવના, આજ્ઞા – અપાય - વિપાક- સંસ્થાન વિમય દ્વારા (ધર્મધ્યાનના ચાર પાયા) મૈત્ર્યાદિ --- 24 - Jain Education.Internationaor Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy