SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ખુબ જ ભણાવ્યો. અભયાસ એવું સુંદર કર્યું કે થોડા સમયમાં ઉચ્ચકોટીના વિદ્વાનોમાં ગણના થવા લાગી. પં. સુખલાલજી, પં. બેચરદાસે કરેલા પોતાના બુધ્ધિના પ્રદર્શન સમા ગ્રંથોમાંથી પૂજ્યશ્રીએ અનેક ભૂલો કાઢી આપી. તેમની બુદ્ધિ પ્રતિભાને પાળખી પ.પૂ. આગમ માર્તડ મુ. પુણ્યવિજયજી મહારાજાએ સંશોધનના કઠીન કામો સોંપવાનું નક્કી કર્યું. તેમાંથી એક છે દ્વાદશાર નયચક્ર. પોતાની સાહિત્ય યાત્રા સાથે તેઓ વડીલોની સેવા કરવા દ્વારા વડીલો ના પણ અંતેવાસી બન્યા. પ.પૂ. સંઘસ્થવીર સિદ્ધિસૂરિજી મ.સા. (પૂ.બાપજી મ.)ની એટલી બધી સુંદર સેવાઓ કરી તેમના પાસેથી તપાગચ્છની મૂળ પ્રણાલિકાઓ, વિશેષ ગુપ્ત આમ્નાયો વગેરે મેળવ્યા. વળી તેઓ પ.પૂ. બાપજી મહારાજાના અંતેવાસી તરીકે પ્રસિદ્ધ થયા. બાપજી મહારાજાની સેવા દ્વારા પૂજ્યશ્રીજી - - Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy